નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
“આજે મારો જન્મદિવસ છે, કૃપા કરીને મને માફ કરો…” – વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ યુવતીની માફી
માઉન્ટ એવરેસ્ટ પાસે ચીને બનાવ્યું અદ્યતન ડ્રોન સેન્ટર, ભારત માટે વધી ચિંતા, સરહદ સુરક્ષા પર નજર
GST કલેક્શનનો નવો રેકોર્ડ, જુલાઈમાં સરકારની તિજોરીમાં 2.11 લાખ કરોડ, દેશની અર્થવ્યવસ્થાને મળી મોટી મજબૂતી
E20 પર કેજરીવાલની 3 મોટી માંગ: શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ અને સસ્તું ઈંધણ જોઈએ
ભારે વરસાદ વચ્ચે સુરતમાં બીચ પર નો-એન્ટ્રી: 7 ઓગસ્ટ સુધી ડુમસ-સુવાલી બીચ પર પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ
E20 પેટ્રોલ વિવાદ વધુ ગરમાયો, તહેસીન પૂનાવાલાનો દાવો- કોઈ ઓર્ડર વગર મને હાઉસ અરેસ્ટ કરાયો
પ્રખ્યાત નેપાળી પર્વતારોહક નિર્મલ પુર્જાનું POK ના બ્રોડ પીક પર અવસાન: હિમપ્રપાતમાં જીવ ગુમાવ્યો
સુરત માટે મુશ્કેલ સમય: ખાડીઓમાં જળસ્તર વધ્યું, કીમ નદી છલકાઈ, હજારો લોકોને સલામત સ્થળે ખસેડાયા
PM મોદી કાલે કરશે ‘નશા મુક્ત યુવા’ અભિયાનનો પ્રારંભ, દેશભરમાં 100 સપ્તાહનું મેગા કેમ્પેઇન
જર્સી વિવાદ: હોકી ઇન્ડિયાના પ્રમુખે કહ્યું- જાણ કર્યા વગર રંગ બદલ્યો
ટ્રમ્પના રશિયન તેલ પર 100% ટેરિફ પ્લાનથી ભારત પર શું થશે અસર? રશિયન તેલ મુદ્દે સરકારે તોડી ચુપ્પી
રસ્તા પર કચરો ફેંકનારાઓ પર બોમ્બે હાઇકોર્ટ નારાજ, “વિદેશમાં નિયમો પાળો છો, ભારતમાં કેમ ગંદકી?” બોમ્બે હાઇકોર્ટની લોકોને કડક ટકોર
શાળા પ્રવાસથી લઈને તીર્થયાત્રા સુધી, હવે સંપૂર્ણ ટ્રેન બુક કરાવવાની તક, IRCTCની નવી FTR સેવા શરૂ
2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના 8 ગોલ્ડ: બોક્સિંગમાં પ્રીતિ અને જાસ્મીને, શોટપુટમાં સોમને ગોલ્ડ મેડલ જીત્યો
શૂટિંગ દરમિયાન રશ્મિકા મંદાના ગંભીર રીતે ઈજાગ્રસ્ત, 6 અઠવાડિયાના સંપૂર્ણ આરામની સલાહ
NSA અજિત ડોભાલને લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડથી કરાયા સન્માનિત: અમિત શાહે પુણેરી પાઘડી પહેરાવી સોંપ્યો એવોર્ડ
ભવ્ય ટ્રેલર છતાં ‘રામાયણ’ ટ્રોલિંગનો શિકાર? સોશિયલ મીડિયા પર ફેન્સે બતાવી 5 મોટી ખામીઓ
ITRની ડેડલાઇન ચૂકી ગયા? હવે કેટલો દંડ ભરવો પડશે અને કેવી રીતે ફાઇલ કરશો રિટર્ન?
સુરતમાં શેરબજારના દેવાના બોજે કરૂણ અંત: દત્તક માતાની હત્યા બાદ પુત્રે કર્યો આપઘાત,અશ્વિનીકુમારમાં હચમચાવતી ઘટના
PoKમાં બળવાનો ભડકો! ચાર દિવસમાં 50થી વધુ નાગરિકોના મોત નો દાવો, ઇસ્લામાબાદમાં ઉગ્ર વિરોધ, શહબાઝ સરકાર પર વધ્યું દબાણ
સેન્સેક્સ 166 પોઈન્ટ ચઢ્યો, નિફ્ટી 24,383 પાર; ઓટો અને ઓઈલ-ગેસ શેરોમાં તેજી
ભારતીય હોકીની ઓરેન્જ જર્સી પર વિવાદ, હોકી ઇન્ડિયાના પ્રમુખનો યુ-ટર્ન
WTC ફાઇનલની રાહ કઠિન! ભારતે હવે કેટલી ટેસ્ટ જીતવી પડશે જાણો આખું ગણિત
76 વર્ષની ઉંમરે પણ એક્ટિંગનો જબરદસ્ત ચાર્મ: નસીરુદ્દીન શાહે કેમ ઠુકરાવ્યા તમામ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ્સ?
બિહારના નાલંદામાં શરૂ થયું કૉકરોચ કેફે, શું ચામાં કૉકરોચ મળશે
“56 ઇંચ વાળાને ઝુકવું પડ્યું, તો 56 સીટ વાળાને પણ ઝુકવું પડશે”, ઝારખંડમાં મહા આંદોલન
ESICમાં થશે સૌથી મોટો બદલાવ, ખાનગી મોટી હોસ્પિટલોને પણ મળશે માન્યતા; લાખો કર્મચારીઓને મળશે સીધો લાભ
CNGના ભાવમાં રૂ. 4નો વધારો: વાહનચાલકોના ખિસ્સા પર ફરી મોંઘવારીનો માર!
સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો, બ્રેન્ટ ક્રૂડ ફરી 90 ડોલર પાર પહોંચ્યું
PM મોદીનો સંદેશ: “મને અને મારી સ્વર્ગસ્થ માતાને ગાળો આપનારા બાળકોને હું માફ કરું છું”હવે શું ખરેખર બદલાશે પરિસ્થિતિ?
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર સફળતાનું કિરણ દેખાયું છે. માથામાં થતી જૂ મારવા માટે મોં વડે લેવાની એક દવા આ વાયરસને પણ નિષ્ક્રિય કરી દેતી જણાઇ છે.
આઇવરમેકટિન નામની આ એન્ટી પેરાસાઇટ દવા કોવિડ-૧૯ના વાયરસને નિષ્ક્રિય બનાવી શકે છે . આ દવાનો એક જ ડોઝ સાર્સ કોવ-ટુ વાયરસને શરીરના કોષમાં વિકસતો અટકાવી દેવા સક્ષમ છે એમ લેબોરેટરી ટેસ્ટિગમા જણાયું છે . આ ડ્રગ અત્યારે વિશ્વભરમાં સહેલાઈથી ઉપલબ્ધ છે અને આ પહેલા તે HIV, ઇનફ્લુએન્ઝા અને ઝીકા વાયરસ સામે પણ ઉપયોગી જણાઇ હતી. આ દવા ટૅબલૅટ સ્વરૂપે આવે છે અને તે મોં વાટે ગળવાની હોય છે. જોકે સાર્સ કોવ-ટુ પર તેની અસર માણસ પર પરીક્ષણ કરીને ચકાસવાની બાકી છે અને તેમાં એકાદ મહિનો લાગી શકે છે એમ વૈજ્ઞાનિકો કહે છે.