સેવાલિયા : થર્મલ પાવર સ્ટેશન પાસે મુખ્ય નર્મદા કેનાલ પસાર થાય છે. તેમાં 3 વ્યક્તિ નાહવા પડ્યા હતા. આ ત્રણે જણ ડૂબ્યાના...
બાલાસિનોર: વિશ્વના ત્રીજા નંબરના અને દેશના પ્રથમ નંબરના ડાયનાસોર ફોસિલ પાર્ક રૈયોલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની...
હાલ જે ચેકડેમનું બાંધકામ થયું છે તે જમીન લેવલથી ૨-૩ ફૂટ નીચે બનાવાયો છે, જેના કારણે તેમાં પાણી એકઠું થવાની કોઈ સંભાવના...
બોરસદના અલગ અલગ સર્વેનું એકત્રિકરણ કરી બારોબાર પ્રિમિયમ વગર જ બિનખેતી કરી નાંખી હતી (પ્રતિનિધિ) આણંદ તા.19આણંદ કલેક્ટર કચેરીના સસ્પેન્ડેડ નાયબ મામલતદાર...
ગાજવીજ સાથે વરસાદ પડતા લોકો ફફડી ઉઠ્યા(પ્રતિનિધિ) નડિયાદ, તા.14આણંદ અને નડિયાદ શહેર સહિત પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે....
ગેસ લીકેજના કારણે આગ લાગી, 2 બાળક અને 1 મહિલા દાઝી ગયાં (પ્રતિનિધિ) આણંદ તા.14આણંદના વિદ્યાનગર ખાતે રવિવારની સમીસાંજે ઘરેલું ગેસ લીકેજ...
આણંદ, શુક્રવાર :* અમદાવાદ ખાતે ગત રોજ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા...
મૃતકોના અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની જરૂરી સુવિધાઓ જિલ્લા વહીવટી તંત્ર પૂરી પાડશે આણંદ, શુક્રવાર :* અમદાવાદ ખાતે ગતરોજ વિમાન દુર્ઘટનામાં...
આણંદ | આણંદ શહેરમાં છેલ્લા કેટલાક વરસોથી એનેથીસ્યાની પ્રેક્ટિસ કરતાં વરિષ્ઠ ડોક્ટરનું પ્લેન દુર્ઘટનામાં અવસાન થયું હતું. આ ઘટનામાં દુર્ભાગ્યપૂર્ણ બાબત એ...