શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને તેના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) મળ્યા છે. એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે....
રામ મંદિર ટ્રસ્ટમાં ત્રણ નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી છે. દિલ્હીના મહેશ ભાગચંદકા અશોક સિંઘલના સંબંધી છે. અયોધ્યાના મદન મોહન પાંડે પણ...
નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલન બાદ માનવીય સંકટ સતત ગંભીર બની રહ્યું છે. હજારો લોકો આ કુદરતી આફતથી પ્રભાવિત થયા છે,...
નીટ પેપર લીકના કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને ત્રણ મહિનામાં વળતર આપવા પણ કેન્દ્રને આદેશ સુપ્રીમ કોર્ટે મંગળવારે 20થી 25 જુલાઈ દરમિયાન...
ખાંડના ભાવમાં સ્થિરતા જાળવવા અને બજારમાં પૂરતો પુરવઠો ઉપલબ્ધ રહે તે માટે કેન્દ્ર સરકારે વેપારીઓ માટે ખાંડની સ્ટોક રાખવાની મર્યાદામાં મોટો ઘટાડો...
દેશમાં સોનાની તસ્કરી સામે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એટલે કે DRIએ મોટું અભિયાન ચલાવીને તસ્કરીના સંગઠિત નેટવર્ક પર કાર્યવાહી કરી છે. અલગ-અલગ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના 7.8 ટકાના વિકાસ દરને દેશ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક...
નેપાળ-ચીન સરહદે તાજેતરમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને સમગ્ર દુનિયાનું ધ્યાન હિમાલય તરફ ખેંચ્યું છે. 26 ઓગસ્ટે હિમાલય વિસ્તારમાં ગ્લેશિયર તૂટવાની ઘટના...
અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા ભારતીય સહિતના વિદેશી પ્રોફેશનલ્સ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળનું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિની હવે અમેરિકાના જાણીતા અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે પણ ખાસ નોંધ લીધી છે. 29 ઓગસ્ટ 2026ના તેના વિશ્લેષણમાં મોદીના...