ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન તેહરાનમાં ભારતીય દૂતાવાસે દેશમાં હાજર ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે....
ચારધામ યાત્રા અંતર્ગત ચાલી રહેલી કેદારનાથ ધામ યાત્રા ફરી એકવાર કુદરતના પ્રકોપની ઝપેટમાં આવી ગઈ છે. 14 જૂન શનિવાર મોડી રાત્રે શરૂ...
પુણેના માવલ તાલુકામાં એક ચોંકાવનારી ઘટના બની છે. તલેગાંવ દાભાડે શહેર નજીક પ્રખ્યાત પર્યટન સ્થળ કુંડમાલા ખાતે ઈન્દ્રાયણી નદી પર બનેલો એક...
પોલીસ કસ્ટડીમાં આવ્યા બાદ ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની પત્ની સોનમ અને તેના કથિત પ્રેમી રાજ કુશવાહા વચ્ચે અણબનાવ શરૂ થયો છે....
રવિવારે બપોરે લગભગ 12 વાગ્યે મથુરાના ગોવિંદ નગર વિસ્તારમાં અચાનક 6 ઘરો એક સાથે ધરાશાયી થયા. અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા...
તા.15જૂન 2025ના આજ રોજ રવિવારે લખનૌમાં સિવિલ પોલીસ કોન્સ્ટેબલની ભરતી અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજનો દિવસ ઉત્તર પ્રદેશ પોલીસ માટે...
કેદારનાથ નજીક ગૌરીકુંડના જંગલોમાં મોટી દુર્ઘટના બની છે. અહીં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં સવાર સાત પેસેન્જર સહિત પાયલોટ નું મોત...
12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં 242 લોકો સવાર...
આજે શનિવારે તા. 14 જૂનના રોજ NEET UG 2025 પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET...