ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી તેનું સુકાન ડૉ. જીવરાજ મહેતા જેવા વિચક્ષણ રાજપુરુષને સોંપાયું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા કચ્છના લોકસેવક...
એક રિલેશનશીપ સેમીનાર હતો જેમાં જુદા જુદા સ્પીકરો જીવનમાં સબંધોનું મહત્વ, સબંધો કેવી રીતે બાંધવા, સબંધો કેવી રીતે મજબુત બનવવા અને તૂટતા...
ભારતની અનેક સંસ્થાઓ અબજો ડૉલરનું વિદેશી ભંડોળ પ્રાપ્ત કરી રહી છે. કેટલાક કિસ્સાઓમાં આ ભંડોળનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે થતો...
ભગવાન બુદ્ધના સમયમાં અંગુલિમાલ નામના એક ભયાનક લૂંટારાએ કાળો કેર વર્તાવ્યો હતો, તે એક જંગલમાં રહેતો હતો અને ગમે ત્યારે ત્રાટકીને ગામલોકોને...
નાનકડા રાજકુમાર અર્જુનના હૃદયમાં પડોશના રાજા પ્રત્યે વેરની આગ સળગતી હતી. પડોશના રાજ્યના રાજાએ દગો આપીને તેના પિતાની હત્યા કરી હતી. ત્યારથી...
ઇરાન પર હુમલો કર્યા પછી અમેરિકાની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધાર્યું હતું કે ઇરાકની જેમ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના જિદ્દી અને મક્કમ સ્વભાવ માટે જાણીતા છે. ગુજરાતનાં મુસ્લિમ–વિરોધી રમખાણો હોય કે દિલ્હીમાં ચાલેલું સુદીર્ઘ કિસાન આંદોલન...
આખરે સરકારે પોતાની પાસે જે હથિયાર હતું તે ઉગામીને સોનમ વાંગચુક અને અભિજિત દીપકેને તેમની હેસિયતનું ભાન કરાવવાની ભૂલ કરી જ દીધી...
એક ઝેન મઠમાં ઝેનગુરુ પાસે ઘણા બધા શિષ્યો જ્ઞાન મેળવી રહ્યા હતા. ઝેન મઠનો નિયમ હતો કે બધાએ પોતાનું કામ જાતે કરવું...