રંગોનું પર્વ હોળી-ધુળેટી ઢૂંકડું દેખાવા લાગ્યું છે. નાના મોટા ગરીબ-તવંગર, યુવા-યુવતી સૌનું ગમતીલું આ પર્વ છે. બજારો નીતનવી ડિઝાઇનોની પીચકારી અને રંગોના...
સત્ત્વગુણના બંધનને સમજયા. હવે રજોગુણ માનવને કેવી રીતે બંધનકારક છે, તે ભગવાન કૃષ્ણ જણાવી રહ્યા છે.અસીમ ઇચ્છાઓનો સરવાળો એટલે માનવ! મારા મિત્રે...
જેકામ કરવું હોય એ થઈ શકે જરૂર હોય છે માત્ર નિષ્ઠા, સમર્પણ અને વિનયની.ભારત દેશના ગુજરાતમાં રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં સાંગણવા નામનું...
પભુ પ્રત્યેની પ્રાર્થનામાં અદ્દભુત બળ રહેલું છે એમ સહુ માને છે અને પ્રાર્થનાથી થયેલી અસરના પણ ઘણા દાખલા છે. દુઆઓમાં અસર હોય...
મૂર્ખા યત્ર ન પૂજ્યન્તે ધાન્યંયત્ર સુસંચિતમ |દામ્પત્યે કલહો નાસ્તિ તત્રશ્રી: સ્વયમાગતા ||ચાણ્કય નીતિયાં મૂર્ખોની પૂજા થતી નથી અન્ન ભંડાર ભરેલા રહે છે....
એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘આજે હું તમને જીવનમાં જીતનું મહત્ત્વ અને જીતવા માટે શું કરવું તે કહેવાનો છું તે સદા યાદ રાખજો.’બધા...
સાત વર્ષનો કુણાલ છેલ્લા થોડા મહિનાઓથી બહુ બદલાઈ ગયો છે. વાતે વાતે ઇરીટેટ થવું, પેરેન્ટસની વાત ન માનવી, મનઘડંત વાતો કરવી આ...
િબંદુબેન કચરા ‘દોષ કાનમાં કહેવા, ગુણ ગામમાં ગાવા’ આ વિચારસૂત્ર વિનોબાભાવે પ્રેરિત છે. પ્રત્યેક માનવી ગુણદોષનો સરવાળો છે. દરેકમાં નાના-મોટા કોઇ દોષ...
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં અને દેશના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલની નિશાની જોવા મળી રહી છે. ભાજપની નીતિ રહી છે કે જે રાજ્યમાં તેની...