લેખનું હેડીંગ વાંચીએ એટલે સ્વાભાવિક જ પ્રશ્ન ઉદ્દભવે કે પર્યાવરણ અને ધર્મને અરસ-પરસ શું સંબંધ હોય શકે? પણ હા, સંબંધ ગાઢ છે.....
ચીને માગણી કરી છે કે ભારતે લદાખમાં ભારત-ચીન સરહદે 20 kmનો બફર ઝોન રચવો જોઈએ. બફર ઝોન એટલે એવો પ્રદેશ જ્યાં લોકો...
દિલ્હી- આપણા દેશનું પાટનગર ચર્ચામાં રહે એ સ્વાભાવિક છે અને રહેવું જ જોઇએ પણ માળું કમનસીબે છેલ્લા કેટલાક વખતથી ત્યાંથી જેટલી તીવ્રતામાં...
નાઝીમ હિકમત પ્રખ્યાત તુર્કીશ કવિ અને અબીદીન દિનો તુર્કીશ ચિત્રકાર- બંને પરમ મિત્ર. એક દિવસ કવિ શ્રી હિક્મતે પોતાના ચિત્રકાર દોસ્તને કહ્યું,...
છેલ્લા એક મહિનાથી મણિપુરના પહાડી કબીલાઓ અને મૈતેઈ પ્રજા વચ્ચે ચાલી રહેલી હિંસામાં ઓછામાં ઓછા ૭૫ લોકોનાં મૃત્યુ થયાં છે તેમ જ...
એક દિવસ ગુજરાતીના ટીચરે વર્ગમાં બધાને ‘એક ઘર એવું’વિષય પર નિબંધ લખવા કહ્યું અને નિબંધ લખવા માટે એક કલાકનો સમય આપ્યો.એક કલાક...
ભારતીય કુસ્તીબાજો દ્વારા એપ્રિલ મહિનાની ૨૩ તારીખથી શરૂ થયેલો વિરોધ હજુ પણ ચાલુ જ છે પરંતુ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને...
એક પુજારી ભગવાનની પૂજા કરીને શાંતિથી ઓટલા પર બેસીને ભગવાનનું નામ લઇ રહ્યા હતા.આવતા જતા ભક્તો તેમને નમન કરી જઈ રહ્યા હતા....
ગઈ કાલે આપણે ભારતની ૮૦ કરોડની જનતાના માથે મારવામાં આવેલા ફોર્ટિફાઈડ ચોખા વિશે જાણ્યું. કઈ રીતે આ ચોખા આપણા સ્વાસ્થ્યને નુકસાન કરી...