મુસ્લિમો બાદશાહો પર આક્ષેપ હતો કે તેમણે અયોધ્યામાં રામ મંદિરને લૂંટીને તેનો ધ્વંસ કર્યો હતો. હવે રામના કથિત ભક્તો પર આક્ષેપ છે...
આજે દયાનો દિવસ હતો, આજે રાજા કેદખાનામાં જઈને બધા ગુનેગારોની સાથે વાતો કરી તેની વિનંતી સાંભળવાના હતા અને જે કેદીની વાત તેમને...
એક યુવાન શિષ્ય તેના ગુરુજી પાસે આવ્યો. તેણે કહ્યું, ‘‘ગુરુજી, મને તમારા વિશેષ આશિષ જોઈએ છે.’’ ગુરુજી બોલ્યા, ‘‘તે તો હંમેશા મારા...
ગુજરાતીમાં કહેવત છે કે ‘‘લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.’’ અમેરિકાનો સાથ આપી રહેલા ગલ્ફના દેશોને ભારે નુકસાન પછી...
એક ગામમાં એક ઝેન માસ્ટર રહેતા હતા. એક સ્ત્રી તેમની પાસે આવી અને કહ્યું, ‘માસ્ટર,મારું જીવન દુઃખથી ભરેલું છે.ક્યાંય મને આનંદ કે...
ભારતના ભાગલા થયા ત્યારે પાકિસ્તાને કાશ્મીરના એક ભાગ પર અનધિકૃત રીતે કબજો જમાવી દીધો હતો. આ ભાગ નકશામાં ભારતમાં દેખાડવામાં આવે છે...
બિહારના પ્રખ્યાત શિક્ષક અને ખાન ગ્લોબલ સ્ટડીઝના સ્થાપક ખાન સર માટે મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. બિહાર પોલીસે તેમની કોચિંગ...
શેર બજારમાં હર્ષદ મહેતાનું કૌભાંડ યાદ છે? બિગ બુલ તરીકે ઓળખાતા હર્ષદ મહેતાના કૌભાંડની યાદ અપાવે તેવું કૌભાંડ બેંગલુરુના ગુજરાતી જૈન વેપારી...
સોસાયટીમાં રહેતા એક ૫૦-૫૨ વર્ષનાં આન્ટી નિશાબહેન રોજ સાંજે બહાર જાય અને સવારે મંદિરે જાય, રસ્તામાં જે મળે બધા સાથે વાતો કરે...
ભારતની પ્રજાનો જો કોઈ સૌથી મોટો દુશ્મન હોય તો તે સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર છે. આ ભ્રષ્ટાચારને કારણે સરકારી તંત્ર પ્રજાના જાન સાથે...