કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત અંગે વિદેશ મંત્રી એસ...
સમોસા, જલેબી અને લાડુ ખાવા અંગે સરકાર તરફથી એક નિવેદન આવ્યું છે. કેન્દ્ર સરકારે...
ઉત્તરાખંડના પિથોરાગઢમાં મંગળવારે સાંજે એક દુ:ખદ અકસ્માત થયો. મુવાની શહેરથી બોક્તા જઈ રહેલી એક...
બ્રિટિશ સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) એ મંગળવારે બોઇંગ વિમાનોના જાળવણી અંગે એક નવો ખુલાસો...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી પર પાછા ફર્યા છે. ‘એક્સિઓમ-4’...
ઉપરવાસમાં વરસાદ બાદ ડેમનું લેવલ વધતા તમામ દરવાજા ખોલાયા ઉપરવાસમાં સરેરાશ 90 મીમી જેટલો વરસાદ થતા આજવા ડેમનું લેવલ 211.35 ફૂટ થયું...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત અંગે વિદેશ મંત્રી એસ જયશંકર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે એસ...
સમોસા, જલેબી અને લાડુ ખાવા અંગે સરકાર તરફથી એક નિવેદન આવ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું કે તેમણે આ અંગે કોઈ પણ પ્રકારની...
ઉત્તરાખંડના પિથોરાગઢમાં મંગળવારે સાંજે એક દુ:ખદ અકસ્માત થયો. મુવાની શહેરથી બોક્તા જઈ રહેલી એક જીપ સુની પુલ પાસે નદીમાં પડી ગઈ. આ...
બ્રિટિશ સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) એ મંગળવારે બોઇંગ વિમાનોના જાળવણી અંગે એક નવો ખુલાસો કર્યો. CAA એ જણાવ્યું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાના...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી પર પાછા ફર્યા છે. ‘એક્સિઓમ-4’ મિશન હેઠળ ISS માં 18 દિવસ વિતાવ્યા બાદ,...
સુરતઃ રાજ્ય સરકાર ભણશે ગુજરાતનું અભિયાન ચલાવી રહી છે બીજી તરફ શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના શહેરમાં જ સરકારી શાળાઓની હાલત કફોડી છે. શાળા...
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ખાનગી ફોન પર વાતચીત દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોસ્કો પર હુમલો કરવાની વાત કરી હોવાનું કહેવાય...
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને કહ્યું કે જ્યારે ભારતીય કેપ્ટન શુભમન ગિલ ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે તે...
લખનૌ નિવાસી અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના માતા-પિતા તેમના અવકાશયાનને કેલિફોર્નિયાના દરિયાકાંઠે સુરક્ષિત રીતે ઉતરતા જોઈને ભાવુક થઈ ગયા હતા. માતાપિતાએ કહ્યું કે આ...
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદામાં વાટાઘાટો વધુ તીવ્ર બની રહી હોવાનું કહેવાય છે. ભારતીય ટીમ ફરીથી વોશિંગ્ટન પહોંચી ગઈ છે અને...
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. તાજેતરના દિવસોમાં રશિયાએ યુક્રેનમાં હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી...
ફતેગંજ વિસ્તારમાં નવયુગ સ્કૂલ પાસેના મકાનમાંથી ચાર તોલા સોનાના દાગીના સહિત રોકડ રકમની ચોરી ગત ડિસેમ્બર મહિનામાં પણ બાઇક સવાર ટોળકીએ આ...
કાલોલ: કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનથી પીગળી સુધીના ચાર કિલોમીટર લાંબો મોટાભાગના ગામોને જોડતો ડામરનો રોડ બિસ્માર માર્ગે બની ગયો હોવાથી અહીં વાહનચાલકોને...
પ્રતિનિધિ ગોધરા તા.15 પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોરવા (હ) તાલુકાના વીરણીયા ગામમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો...
ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી છે. સૂત્રોના હવાલેથી આ માહિતી પ્રકાશમાં આવી છે. યમનમાં 16 જુલાઈએ તેને ફાંસી...
પ્રતિનિધિ, ગોધરા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની એક શાળાના શિક્ષકનો સામે આવેલો એક હૃદયસ્પર્શી વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ...
મનોરંજન ઉદ્યોગમાંથી દુઃખદ સમાચાર મળ્યા છે. પ્રખ્યાત બોલિવૂડ-ટેલિવિઝન અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક ધીરજ કુમારનું 79 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ન્યુમોનિયાથી...
સુરત : કતારગામ વોટર વર્ક્સ ખાતે બુસ્ટર હાઉસ-2 અને 3 ની ભૂગર્ભ ટાંકીઓની સફાઈની કામગીરી મનપાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા કરવામાં આવશે. તા....
સુરત: આવકવેરા વિભાગે દેશભરમાં 200 સ્થળોએ સર્ચ ઓપરેશન ગોઠવી રાજકીય પાર્ટીને આપવામાં આવતા ખોટા દાનને લઇને તપાસ કરી છે. સુરત, વાપી અને...
સુરત: સરકારી ગ્રાન્ટ ઉપર ચાલતી અને સરકાર સંચાલિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુપપતિ ડો.કે.એન.ચાવડા વારસાઈ પેઢી હોય તે રીતે મનફાવે તેમ...
સુરત: શાળાઓની જેમ હવે કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ પેરેન્ટ્સ-ટીચર મિટિંગ (PTM) ફરજિયાતરૂપે યોજાવાની રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ સરકારી યુનિવર્સિટીઓને સૂચના...
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વરેહ નદીના કિનારે આવેલું ગવાછી ગામ સરકારી યોજનાઓ અને ગ્રામજનોના સામૂહિક પ્રયાસોને કારણે વિકાસના પંથે આગળ વધી રહ્યું...
અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાએ આખરે ભારતીય બજારમાં તેની સફર શરૂ કરી દીધી છે. કંપનીએ આજે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં તેના પ્રથમ...
યુદ્ધગ્રસ્ત દેશ યમનમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને ૧૬ જુલાઈએ ફાંસી આપવામાં આવશે. નિમિષાને સ્થાનિક વ્યક્તિ અને તેના...
ગઈ તા. 9મી જુલાઈની સવારે વડોદરા-આણંદને જોડતો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ અચાનક તુટી પડ્યો હતો. જેના લીધે અનેક વાહનો મહીસાગર નદીમાં...
ત્રણ વર્ષના આંકડા માંગતા જ અધિકારી બોલ્યા, ‘બધા કામ છોડી એ જ કામ કરવું પડે’ વડોદરા: વડોદરા શહેરમાં પાણી જેવી પાયાની સુવિધા...
વાઘોડિયામાં આવેલી પારૂલ યુનિવર્સિટી ફરી વિવાદમાં એક દિવસ ઘરે રાખ્યા બાદ બંનેને સાવલીના ડેસર ખાતે રઝળતી મુકી યુવક ફરાર થઇ ગયો પિતાને...
વાંસદા: વાંસદા તાલુકાના જુજ અને કેલિયા બંને ડેમ એલર્ટ સ્ટેજ પર જાહેર કરાયા હતા. જુજ ડેમ ૯૯%, જ્યારે કેલિયા ડેમ ૯૫% ભરાઈ...
લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 22 રનથી હરાવ્યું. સોમવારે મેચના 5મા દિવસે ભારતને 135 રન બનાવવા પડ્યા હતા જ્યારે 6 વિકેટ બાકી હતી....
આ વર્ષે ચોમાસામાં પહેલીવાર આજવા ડેમના તમામ 62 દરવાજા ખુલ્યા
‘વિદેશ મંત્રી સર્કસ ચલાવી રહ્યા છે’, ચીનમાં શી જિનપિંગ સાથે મુલાકાત પર રાહુલ ગાંધીનો જયશંકર પર કટાક્ષ
સમોસા, જલેબી અને લાડુ ખાવા પર કોઈ પ્રતિબંધ નથી… સરકારે ફક્ત સલાહ આપી છે, જાણો આખો મામલો
ઉત્તરાખંડના પિથોરાગઢમાં મોટો અકસ્માત, બોલેરો 150 મીટર ઊંડી ખીણમાં પડી જતાં 8 લોકોના મોત
વિમાન દુર્ઘટના 4 અઠવાડિયા પહેલા બ્રિટને આપી હતી ચેતવણી: બોઇંગ વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ તપાસો
ચણા, મેથી અને મગ ઉગાડ્યા… જાણો અવકાશમાંથી શું શું લાવ્યા શુભાંશુ શુક્લા
સુરતમાં એક જ મકાનમાં 6-6 સરકારી શાળા, શું આ રીતે ભણશે ગુજરાત?
‘હું હથિયાર આપું તો મોસ્કો પર હુમલો કરશો?’, પુતિનથી નારાજ ટ્રમ્પે ઝેલેન્સકીને સીધો સવાલ પૂછ્યો
હાર બાદ શુભમન નિશાના પર: માંજરેકરે કહ્યું- કોહલી અને ધોનીમાંથી એકની શૈલી પસંદ કરો
કેપ્ટન શુભાંશુ શુક્લા પૃથ્વી પર પાછા ફર્યા, માતાએ કહ્યું- હું આ ખુશીને શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી
કૃષિ અને ડેરી ક્ષેત્રે અમેરિકા સાથે સોદો નહીં, ભારત ખેડૂતોના હિત સાથે સમાધાન નહીં કરે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને ચેતવણી આપી કહ્યું- ‘જો 50 દિવસમાં યુદ્ધ બંધ ન થાય તો…’
વડોદરા : ફતેગંજમાં 6 મહિના બાદ ફરી બાઇક સવાર તસ્કર ત્રિપુટી ત્રાટકી, ગેરેજ સંચાલકના મકાનને ફરી નિશાન બનાવ્યું
ડેરોલ સ્ટેશનથી પીગળી સુધીના સંખ્યાબંધ ગામોને જોડતો માર્ગ બિસ્માર, પ્રજા પરેશાન
મોરવા (હ) ના વીરણીયા ગામમાંથી ₹36.24 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા ટળી, યમનથી આવ્યા મોટા સમાચાર
પંચમહાલની શાળાના શિક્ષકનો આ વિડિઓ કેમ થયો વાયરલ……
મશહૂર અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક ધીરજ કુમારનું દુઃખદ નિધન
સુરત શહેરની 12 લાખની વસ્તીને 17મીએ જુલાઈએ નહીં મળે પાણી, જાણો શું છે કારણ…
રાજકીય પાર્ટીને દાનના નામે કૌભાંડ: સુરત, વાપી, ભરૂચમાં આવકવેરા વિભાગના દરોડા
યશ્વી ફાઉન્ડેશને યુનિવર્સિટીની દિવાલ તોડી, કુલપતિએ કોણે પૂછીને નવરાત્રિ માટે જમીન ભાડે આપી?, સવાલ ઉઠ્યાં
સ્કૂલની જેમ કોલેજમાં પણ હવે પેરેન્ટ્સ-ટીચર્સ મિટીંગ ફરજિયાત?
સરકારી યોજનાઓ અને સામૂહિક પ્રયાસોથી વિકાસ પામતું આદર્શ ગામ એટલે માંડવીનું ગવાછી
ટેસ્લાનો પહેલો શો-રૂમ BKCમાં ખુલ્યો, બુકિંગ શરૂઃ આખા વિશ્વમાં સૌથી ઊંચી કિંમત ભારતમાં…
ભારત સરકાર છેલ્લી ઘડીએ કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી અટકાવી શકશે?
ગંભીરા બાદ રાજ્યમાં વધુ એક બ્રિજ તુટ્યો, 8 લોકોનો માંડ જીવ બચ્યો..
વીએમસીના પાણી પુરવઠા વિભાગમાં 45 ઇજનેરો છતાં ટેન્કર વિતરણના આંકડા જ નથી !
વિવાદીત પારૂલ યુનિ.ના મેસમાં નોકરી કરતા યુવકનો ભાઇ યુવતી-તેની સગીર બહેનને ભગાડી ગયો
વાંસદાની જીવાદોરીસમાન જૂજ 99 અને કેલિયા ડેમ 95 ટકા ભરાયા, હેઠવાસનાં ગામોમાં એલર્ટ
ઇંગ્લેન્ડે લોર્ડ્સ ટેસ્ટ 22 રનથી જીતી: 2-1 ની લીડ મેળવી, ભારત 193 રન બનાવી શક્યું નહીં
ઉપરવાસમાં વરસાદ બાદ ડેમનું લેવલ વધતા તમામ દરવાજા ખોલાયા
ઉપરવાસમાં સરેરાશ 90 મીમી જેટલો વરસાદ થતા આજવા ડેમનું લેવલ 211.35 ફૂટ થયું
વડોદરા: બુધવારે મોડી રાત્રે વડોદા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025માં પ્રથમ વાર આજવા સરોવરના 62 દરવાજા ખોલી દેવાયા હતા. વધુમાં મળેલી માહિતી મુજબ, 13 અને 14 જુલાઈના રોજ આજવા ડેમ અને ઉપરવાસમાં સરેરાશ 90 મીમી જેટલો વરસાદ થયો હતો. જેના કારણે આજવા ડેમનું લેવલ 211.35 ફૂટ થયું હતું. આ સ્થિતિમાં રૂલ લેવલ જાળવવા માટે તા. 14 જુલાઈની રાત્રે 11.30 કલાકે 0.35 ફૂટ જેટલું વધારાનું પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
પાલિકાના સ્થાયી અધ્યક્ષ ડો . શીતલ મિસ્ત્રી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને નાગરિકોએ કોઇ ભય રાખવાની જરૂર નથી. તેમના દાવા મુજબ હાલમાં ભારે વરસાદની કોઇ આગાહી નથી, તેથી સુરક્ષા અને વ્યવસ્થિત પાણીના નિયંત્રણ માટે લેવલ ઘટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવરનું પાણીનું લેવલ 211 ફૂટથી ઘટાડી 208 ફૂટ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે ખાસ સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી અને આ સિસ્ટમ દ્વારા દરરોજ અંદાજે 405 મિલિયન લીટર પાણી સરોવરમાંથી પંપ કરીને સુર્યા નદીમાં છોડવાનું શરૂ પણ કરાયું હતું. આ પાણી છોડવાની પ્રક્રિયા દરરોજ સરોવરનું લેવલ લગભગ 0.15 ફૂટ ઓછું થવાનો દાવો પણ કરાયો હતો. જોકે, ઉપરવાસમાં વરસાદ પડતાં આજવા ડેમના તમામ 62 દરવાજા ખોલી દેવાયા છે.
જળસ્તરના આંકડા (15-07-2025):
સ્થાન પાણીનું સ્તર (ફૂટ) સમય
આજવા ડેમ 211.46 20:47:19
અકોટા બ્રિજ 13.16 20:47:13
આસોજ ફેડર 0.30 20:47:10
બહુચરાજી પુલ 1.06 20:47:10
કાળા ઘોડા 10.36 20:47:30
મંગલ પાંડે બ્રિજ 11.60 20:46:32
મુજમહુડા પુલ 11.40 20:46:52
પ્રતાપ પુરા ડેમ 222.26 20:46:52
હરણી બ્રિજ 12.33 20:47:22
વડસર પુલ 9.40 20:46:31