આમ તો વિમાન અકસ્માતની ટકાવારી અન્ય અકસ્માતો કરતા ઓછી હોય છે પરંતુ જ્યારે વિમાન અકસ્માત થાય ત્યારે બીજા અકસ્માત કરતાં એની ભયાનકતા...
અમદાવાદનો કદી ન ભૂલાય તેવો વિમાની અકસ્માત આપણે જોયો. આ ઘટના અત્યંત દુ:ખદાયી છે. ઘટનાનું કારણ જે હોય તે પણ અનેક પરિવારો...
સ્વ. નરેન્દ્ર જોશીનું હાલમાં જ દુ:ખદ અવસાન થયું. ‘ગુજરાતમિત્ર’ સહિત અમોને ખૂબ દુ:ખ થયું. જ્યારે પણ અમે ચર્ચાપત્ર લઇને જઇએ ત્યારે, અતિ...
ભારતની થઈ રહેલી દુર્દશા પાછળ એક મોટું કારણ જે લોકો સેવાનાં નામ પર નામ, ગરિમા, હોદ્દા તથા અન્ય લોકો પર પ્રભુત્વ મેળવી...
16 જૂનના ‘ગુજરાતમિત્ર’ના પૃષ્ઠ 8ના અહેવાલના જણાવ્યા પ્રમાણે રામજી મંદિરના પૂજારીની ધરપકડ કરવામાં આવી. પૂજારી મર્યાદા પુરુષોત્તમ રામ પ્રભુની નિત્ય પૂજા કરતા...
પ્રકૃતિની પોતાની એક ભાષા છે, જે આપણે ઘણીવાર સાંભળવાનું ચૂકી જઈએ છીએ. આ વિષય એટલો અનોખો છે કે તેના પર ભાગ્યે જ...
૪૬ વર્ષથી સ્ટાન્ડર્ડ દૈનિક ‘ગુજરાતમિત્ર’માં વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક તરીકે સેવા આપનાર નરેન્દ્ર ભાઇ( જોષી સાહેબ) હવે રહ્યા નથી, આદર અંજલિ...
હમણાં જ અમદાવાદની વિમાન દુર્ઘટનાનું ગુજરાત સાક્ષી બન્યું. કદાચ વિમાની અકસ્માતની દુનિયામાં આટલાં બધાં લોકોનો એક સાથે ભોગ લેનાર બનાવ ભારતમાં તો...
ચીન આ ચોખાની નિકાસ કરે છે. ભારતના વેપારીઓ આયાત કરે છે. શા માટે? ભેળસેળ કરવા જ ને? પકડીને સરકારે ફાંસીએ લટકાવી દેવા...