નવસારી: નડિયાદના સાસરીયાઓએ વિજલપોરની પરિણીતા પાસે 15 લાખ રૂપિયા દહેજ માંગી શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. તેમજ પતિના અન્ય પુરુષ સાથે અકુદરતી સંબંધો...
ભરૂચ: અમદાવાદ ખાતે ફ્લાઈટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચ જિલ્લાના ત્રણ લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના અલમીના...
વલસાડ: અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં વિમાન જે મેડિકલ સ્ટુડન્ટના મેસ બિલ્ડિંગ ઉપર પડ્યું હતું, તે મેસમાંથી ઘટનાના થોડી મિનિટ અગાઉ નીકળી જતા...
ગાંધીનગર: બંગાળના અખાત પરથી સરકીને અરબ સાગર તરફ આવેલી લો પ્રેશર સિસ્ટમ હવે સક્રિય થઈ છે, ભારે મોટો વ્યાપ ધરાવતી આ સિસ્ટમ...
ભરૂચઃ અમદાવાદ પ્લેન દુર્ઘટના નિર્દોષ પેસેન્જરોના મોત થતા તેના પરિજનો પણ આઘાતમાં સરી ગયા છે. પ્લેન ક્રેશની ઘટના બન્યા બાદ આખું ગુજરાત...
અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ રેકઓફ બાદ ક્રેશ થતા મોટો ધડાકો થયો હતો.આ ફ્લાઈટમાં લગભગ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત 242 પેસેન્જરો હતા....
આજે ગુરુવારે તા. 12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઈન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું તેમાં દક્ષિણ ગુજરાતના મુસાફરો પણ સવાર હોવાની ચોંકાવનારી વિગતો...
સુરત: હાલમાં જ થયેલા ભારે વરસાદને કારણે સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોના ડાંગર, તલ, શાકભાજી અને કેરી, ચીકુ, કેળા, જાંબુ સહિતના બાગાયતી...
વલસાડઃ વલસાડમાં જમીન વેચાણમાં અનેક કિસ્સામાં બોગસ સહી કે બોગસ દસ્તાવેજો મુકી જમીન વેચી દેવાના કિસ્સાઓ બહાર આવતા રહે છે. આવી જ...