ભારતમાં નાની બચત યોજનાઓની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે લોકોને 1.5 લાખ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે, જે આ યોજના દેશભરમાં આપે છે. વર્ષોથી, યોજનાની લોકપ્રિયતા તેની સરળતા, વ્યાજ દરો પર સરકારી બાંયધરી, થાપણોની સુરક્ષા અને કેટલાક કિસ્સાઓમાં કર બચતને કારણે વધારે છે. એક રીતે પોસ્ટ ઓફિસ ડિપોઝિટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ […]
Editorial
આપણા દેશમાં રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો(એનએસસી), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ) જેવી અનેક નાની બચત યોજનાઓ દાયકાઓથી ચાલે છે. સરકાર સંચાલિત આ યોજનાઓમાં મોટે ભાગે ઓછી આવક ધરાવતા લોકો રોકાણ કરતા હોય છે અને તેમને સામાન્ય રીતે બેંક થાપણો કરતા ઉંચા દરે આમાં વ્યાજ આપવામાં આવે છે. આમાં વ્યાજના દર સમયે સમયે બદલાતા રહે છે. હાલ નવો ત્રિમાસિક […]
આ વર્ષે માર્ચ આવતાની સાથે જ ગરમીએ તેનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી-એનસીઆરમાં 1 લી એપ્રિલે તાપમાનનો પારો 34 ડિગ્રી સેલ્સિયસ નજીક પહોંચી ગયો હતો અને એપ્રિલમાં આકાશમાંથી આગ વરસવાની તૈયારી કરી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીની સપાટીમાં સતત ગરમીનો વધારો થવો એ હવે નવી વસ્તુ નથી, પરંતુ વાસ્તવિકતા બની ગઈ છે. […]
આખા વિશ્વને છેલ્લા દોઢેક વર્ષથી ધ્રુજાવી રહેલી કોરોનાની મહામારી ફરી વકરવા માંડી છે. વચ્ચે થોડો સમય કેસ ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા છે. અગાઉ કોરોનાની મહામારીમાં અમેરિકામાં સૌથી વધુ કેસ નોંધાયા હતાં, પરંતુ કોરોનાની આ બીજી લહેરમાં મામલો ફરી ગયો છે. જે ભારત બીજા સ્થાને હતું તે કોરોનાના કેસમાં હવે પહેલા સ્થાને આવી ગયું છે. […]
કોરોના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને તેની સાથે સાથે લોકોમાં ફરી લોકડાઉન લાગશે તેવો ભય પણ વધી રહ્યો છે. લોકો હાલ નવાં કામો અથવા નવા ઓર્ડર હાથમાં નથી લઇ રહ્યા કારણ કે પૈસા રોકી દીધા બાદ ફરી લોકડાઉન લાગી જશે તો શું કરવું એવો પ્રશ્ન દરેક વેપારીની સામે છે, છતાં કેટલાક વેપારીઓ […]
પહેલી ફેબ્રુઆરીએ આપણે ત્યાં જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું હતું તેના કલાકો પહેલા પાડોશના મ્યાનમાર દેશમાં એક મોટી ઘટના બની ગઇ હતી. ત્યાં ચૂંટાયેલી સરકારને બરખાસ્ત કરીને લશ્કરે વહેલી સવારે સત્તા કબજે કરી લીધી હતી. મ્યાનમારના લશ્કરના આ બળવાની ચર્ચા તે સમયે પણ આ સ્થળે થઇ ચુકી છે પરંતુ હવે આ લશ્કરી શાસન પોતાના જ […]
આખરે પાકિસ્તાનની (Pakistan) સાન ઠેકાણે આવી ખરી. આમ તો જ્યારથી ભારત અને પાકિસ્તાન આઝાદ થયા ત્યારથી પાકિસ્તાને ભારતને (Bharat) દુશ્મન માની લીધું છે. ત્રણ ત્રણ વખત યુદ્ધ કરીને પાકિસ્તાન ભારત સામે હારી ચૂક્યું છે. આટલી હાર બાદ પણ પાકિસ્તાનના અભરખા પુરા થયા નહોતાં. ભારત સામે સીધી રીતે બાથ ભીડી નહી શક્યું તો પાકિસ્તાન ચીનની સોડમાં […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશના આઝાદીની સુવર્ણ જયંતિ અને બાંગ્લાદેશના સ્થાપક બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે બોલાવીને મુજીબર રહેમાનનાં પુત્રી અને વડાં પ્રધાન શેખ હસીનાએ ઘણા મોરચે અર્થપૂર્ણ સંદેશાઓ આપ્યા છે. એક મહત્વપૂર્ણ સંદેશ એ હતો કે ઝડપથી વિકસતા બાંગ્લાદેશમાં ભારતનું મહત્વ સર્વોચ્ચ છે અને બાંગ્લાદેશની સ્વતંત્રતામાં ભારતનો
મુંબઈ પોલીસ કમિશનરપદ પરથી હટાવવામાં આવેલા પરમબીરસિંહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ઉચ્ચ પોલીસ અધિકારીઓને દર મહિને 100 કરોડ રૂપિયા ઊભા કરવાનો લક્ષ્યાંક આપ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. દેશનો આ કદાચ પહેલો કેસ છે, જ્યારે પોલીસ કમિશનરના હોદ્દા પરના અધિકારીએ ફરજ બજાવતા ગૃહ પ્રધાન પર આરોપ લગાવ્યો છે. આ સંદેશ […]
માણસ એક જિજ્ઞાસુ પ્રાણી છે અને તેની જાત જાતની જિજ્ઞાસાઓમાં એક મહત્વની, જૂની અને હજી સુધી જે સંતોષાઇ શકી નથી તેવી એક જિજ્ઞાસા એ રહી છે કે આપણી પૃથ્વી સિવાય અન્ય કોઇ ગ્રહ પર પણ જીવન છે કે કેમ? વૈજ્ઞાનિકો પોતાની રીતે આ બાબતે તપાસ અને સંશોધનો કરે છે અને સામાન્ય માણસો આ બાબતે જાત […]