ભાજપ-કોંગ્રેસને, કોંગ્રેસ-ભાજપને, હિન્દુ મુસલમાનને, મુસલમાન હિન્દુને આર. એસ.એસ. – ડાબેરીઓને અને ડાબેરીયો-આર.એસ.એસેન વખોડે છે જેના પરિણામે દેશના સર્વે રાજકીય પક્ષો, સંસ્થાઓ, સંગટનો...
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર કે જે વિકાસ પુરુષમાંથી પલટુરામ બની ગયા છે એમનું રાજકીય ભવિષ્ય ધૂંધળું થતું જાય છે. બિહારમાં ૨૦૨૨માં તેઓ આઠમી...
વરસાદની ઋતુ આરંભ થઈ ચૂકી છે. મેઘરાજાની સવારી આવી ચૂકી છે. એટલે દરેક વ્યક્તિ એક બે વૃક્ષ વાવે તો પર્યાવરણને જાળવી શકીએ....
૩૦ વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી જોયું છે કે દર વર્ષે એકાદ બાળક એવું આવે, જે શિક્ષકને સંતોષથી ભણાવવા અને અન્ય છાત્રોને...
બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો સાંસદને અધિકાર નથી સને 1973માં કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે બહુમતીથી એનો ચુકાદો આપેલો. એમાં એવો હુકમ...
અમલીકરણ એટલે અમલ કરવો. અમલ સત્તા, પદ કે કાયદાકીય રીતે પણ થઈ શકે. હુકમ કે આજ્ઞા મુજબ આચરણ કરવું, કામ કરવું તે...
ટ્રાફિક સિગ્નલો પ્રત્યેનો રોષ ખૂબ જ વાજબી છે. લોકોએ અહીં ત્રણ મિનિટ થોભવાનું અને ૨૫ થી ૩૦ સેકંડમાં નીકળવા માટે ભાગવાનું, ત્યારે...
હાલમાં એકવીસમો શાળા પ્રવેશ ઉત્સવ ગયો. મુખ્યમંત્રી સહિત તેમના મંત્રી તથા આઇ. એ. એસ, આઇ.પી.એસ, આઇ. એફ. એસ જેવા ત્રણસો સડસઠ ક્લાસવન...
ઘર ઘર લીમડો લગાવો એ જ પુરાતન સાંચ આજે બધાએ પ્રદૂષણ ભગાવવું છે પણ પ્રયત્ન કોઇએ કરવો નથી. સરકારી કામ કાગળ પર...
ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં નાસભાગમાં ગત રોજ ૧૧૬ લોકો મૃત્યુ પામ્યાં જેમાં મહિલાઓ અને બાળકો, હંમેશની જેમ, મહત્તમ હતાં. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનું...