જે પ્રદુષણમાં દિન પ્રતિદીન વધારો કરતુ રહે છે. કુદરતે માનવને ખોબે ખોબે વન્ય સૃષ્ટિ, શુધ્ધ વાણી, ખનિજ સંપત્તિ કાલસો, પેટ્રોલિયમ, પ્રાણવાયુ વિગેરે...
છાશવારે ગુન્હાઓ નું પ્રમાણ દિવસો દિવસ ‘દિન જૂની રાત ચૌગુની’કહેવત અનુસાર વધુ ને વધુ વધતું જાય છે. દિન દહાડે ન કેવળ ખૂન...
તારીખ 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવીએ છીએ ત્યારે પર્યાવરણને બચાવવા જે કંઈ ઝુંબેશ ઉપાડવી પડે તો જરૂરી કાયૅવાહી હાથ...
બ્રીજ તૂટવાની ઘટના આપણા માટે કોઇ નવી નથી લાગતી. આપણે સૌ એનાથી ટેવાઇ ગયા છીએ પણ વિચાર આવે છે કે બ્રીજ એવો...
આપણે બેંકોમાં લોન લેવા જઈએ તો બેંકો આપણને ઝડપથી લોન આપતી નથી. આપણા બધા ડોક્યુમેન્ટ તૈયાર હોવાં બેંકો આપણને લોન આપવામાં આનાકાની...
– સુરત શહેરની જુદી જુદી શાળાઓનાં વિદ્યાર્થીઓએ ધોરણ 10 તથા 12માં ઝળહળતી સફળતા મેળવી A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. સૌને...
વિશ્વમાં જીવનવ્યવહાર ચાલતો રહે છે. ઋતુ અને વાતાવરણ અનુસાર રાતો લાંબી થાય અને દિવસો ટૂંકા બને તે આ પૃથ્વીની કુરદતી ઘટના ગણાય...
ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.તે પહેલાં શિક્ષણ સંઘ સરકારને રજૂઆત કરી હતી. ગરમીને ધ્યાને રાખીને ઉનાળુ વેકેશન લંબાવવાની વાત કરી હતી....
સુરતના નવ નિયુક્ત મેયર માયા માવાણીયાએ બુકેના બદલે પુસ્તકો, નોટબુક, પેન અને સાડીઓ સ્વીકારવાની અપીલ કરી છે. પ્રથમ નજરે આ પહેલ શિક્ષણ...
ભારતના એક જવાબદાર નાગરિક તરીકે હું માનું છું કે કોઈપણ ધર્મ, સંપ્રદાય અથવા વ્યક્તિ કરતાં દેશના બંધારણમાં દર્શાવેલા વૈજ્ઞાનિક મિજાજ, તર્કશક્તિ અને...