થોડા દિવસો પહેલાં નર્મદા નદીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને અંકલેશ્વર, ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારનાં ગામોમાં તારાજી સર્જાઈ. વર્ષ ૨૦૦૬...
તાજેતરમાં કશ્મીરના અનંતનાગ વિસ્તારમાં આતંકવાદીઓ ઘુસ્યાની બાતમી મળતા ભારતીય સુરક્ષા બળોએ જેતે વિસ્તારમાં ઘેરો ઘાલ્યો. સામ-સામે હેવી ફાયરીંગ થયું. ભારતીય સુરક્ષા દળના...
ભારત ભૂમિમાં ગઇ કાલથી ગણેશોત્સવ શરૂ થઈ ગયો છે. આનંદનું વાતાવરણ બધે જ શેરીએ શેરીએ પાંડાળોમાં દેખાઈ રહ્યું છે.અને શ્રદ્ધા અને ભક્તિથી...
હિન્દુઓનો પવિત્ર મહિનો અધિક અને શ્રાવણ, મુસલમાનોનો રમઝાન તો, જૈન લોકો પર્યુષણ રીતે અંબાણી પ્લાસ્ટીકની ઓછા માઇક્રોન વાલી બેગનું ઉત્પાદન કરી વેચે...
ઉપર્યુકત વિષયને લઈને હમણાં દેશમાં ઘમસાણ મચ્યું છે. આજ સુધી દેશનું નામ ઇન્ડીયા બદલીને ભારત કરવા માટે કોઇને વિચાર સુધ્ધા આવ્યો નહોતો....
ક્રાન્તિવીરો અને શહીદોની કુરબાનીને સગવડિયા રાજકારણીઓ ભૂલાવી દઇ પોતાની જ આભાસી મહત્તા સ્થાપિત કરવા પ્રયત્નશીલ રહે છે. પહેલાના સપૂતોનાં સ્મૃતિચિહ્નો, સ્મારકોને પણ...
દેશમાં થતા માર્ગ અકસ્માતોના પ્રમાણમાં ઘણો વધારો થયો છ. સવારમાં છાપુ ખોલીએ તો રોજ 25-30 નિર્દોષ લોકો કાળનો કોળિયો બનતા હોવાના સમાચાર...
રખડતા જાનવરે આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. બે આખલા લડતા લડતા દુકાનમાન ઘુસી જાય, તોડફોડ કરે. રસ્તા પર લડતા લડતા રાહદારી...
શ્રી ગણેશજીના આગમનને હજુ ઘણા દિવસો બાકી હોવા છતાં એમના આગમનની તૈયારી ત્રાસ રૂપે થઇ ચૂકી છે ! ડી.જે.નો ઘોંઘાટ અને મૂર્તિ...
5મી સપ્ટેમ્બર મુ.શ્રી ભગવતીકુમાર શર્માની યાદનો દિવસ છે. આંખના પલકારામા પાંચ વર્ષ પુરા થઈ ગયા. યાદ હજુ ભુલાય નથી. એક તરફી સંબંધનું...