માણસ નામે જાદુગર. કારણ કે તે અનેક પ્રકાના જાદુ કરી જાણે છે. કોઈક શબ્દોનો જાદુગર હોય છે તો કોઈક દિલ થકી અન્યને...
દીક્ષા કે સન્યાસ લેવો એટલે સંસારથી મુક્ત થઈને સંપૂર્ણપણે ભગવાનની ભક્તિ કરવી. એ વાત યોગ્ય છે, પરંતુ એ માટે ઉંમરની મર્યાદા હોવી...
યાદ કરો અખંડ ભારતના શિલ્પી સ્વ. સરદાર પટેલની વહાલસોયી સુપુત્રી,પિતાની સેવામાં આજીવન કુંવારી રહેનાર ,સરદાર ની અંગત મંત્રી તુલ્ય મની બેન પટેલને...
હાલમાં જ આપણે વિશ્વ કવિતા દિવસ ઉજવ્યો.અનેક મહાન કવિઓની અનેક અમર રચનાઓને આપણે યાદ કરી.કવિના સર્જનમાં એટલી બધી તાકાત હોય છે કે...
આજકલ સાંભળવામાં આવતો આ શબ્દ સરકારને ભ્રષ્ટાચાર સામે ઘેરી લેવા માટે પૂરતો હતો.પરંતુ આ સરકાર ચાલાકી માં કોઈને પણ ગાંઠે તેમ નથી.ઇલેક્ટ્રોરલ...
પ્રવાસ, વેપાર અને માલસામાનની હેરાફેરી માટે જમીન અને આકાશી માર્ગો ઉપરાંત જળમાર્ગ પણ ઉપયોગી રહ્યો છે, જૂના જમાનામાં તો દરિયાઇ માર્ગે જ...
ચુંટણીનું વાતાવરણ જામે છે અને કોંગ્રેસી કાર્યકરોનો અંતરાત્મા એકાએક જાગવા માંડે છે. તેમને એકાએક એમ લાગવા માંડે કે પોતાના ભયંકર અપમાન થયા...
29, માર્ચના ગુજરાતમિત્રમાં ‘રાજકાજ ગુજરાત’ લેખમાં ભાઈશ્રી કાર્તિકેય ભટ્ટે ચિંતન મનન, અનુભવો સરવાળો સુપેરે પ્રસ્તુત કર્યો છે. પ્રતિભાવ અદ્દભૂત ‘સરકાર પાસે રોજીંદા...
એપ્રિલથી અઢી મહિના સુધી સખત ગરમી રહેવાની હવામાન વિભાગની આગાહી ગુજરાતમિત્ર અખબારમાં ર્પકટ થયેલા આ સમાચાર છે. એપ્રિલ માસ કી યે સાલકી...
પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે.મુસલમાનો રોજા નમાજ ઈબાદતમા મશગુલ છે.શરીર સાથે મન હૃદય પવિત્ર થઈ રહ્યા છે.ચારે બાજુ અલોંકિક આધ્યાત્મિક માહોલ...