ભારતીય સંસ્કૃતિના અનંત આકાશમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું વ્યક્તિત્વ એક એવા તેજોમય સૂર્ય સમાન છે, જે યુગોથી માનવજાતને સત્ય, ધર્મ અને મર્યાદાનો...
મિત્રો સંગીતમાં એવું જાદુ છે કે જે તન મનને પ્રફુલ્લિત કરે છે. માનવ જીવનમાં સંગીતના મહિમા અનોખો છે સંગીત વગરનું જીવન એ...
હિન્દી ફિલ્મ દુરંધર – ૨એ 850 કરોડથી વધુના વકરો કરી બોલીવુડના બધા ઇતિહાસ તોડી પાડ્યા છે જેનું કારણ રૂ. 500 અને રૂ...
આપણા ધાર્મિક સ્થળો કે પર્યટક સ્થળો એ લોકોની વધેલી વસ્તીને કારણે નાના પડે છે જ્યાં જુઓ ત્યાં લોકોની ભીડ દેખાય છે મંદિરોમાં...
આજકાલ ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. તેના કારણે ગેસ...
15 દિવસ પૂર્વે અમૃતસરથી 7 કિ.મી. દૂર એક વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલ પોતાના પુત્રના મૃતદેહ પાસે રસ્તા પર બેસી રહ્યો હતો. તેણે...
વિઝિટિંગ કાર્ડ તો માત્ર તમારું પ્રોફેશનલ સ્ટેટસ બતાવે છે. એમાં તમારા વ્યક્તિત્વનો સાચો પરિચય નથી હોતો,તમારો સાચો પરિચય તો તમારા વાણીવર્તન આપી...
ગુજરાતી ભાષાની એક કહેવત મુજબ ‘પાડે પાડા લડે અને ઝાડનો ખો નીકળે’’ અર્થાત્ નિર્દોષ ઝાડ નિશાન બને! વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે કંઈક...
ભારત આત્મા નિર્ભર બને તે માટે અનેક બોર્ડ બેનરો લગાવીને મોટા ખર્ચ પાડવામાં આવ્યા છે. સ્વદેશી વાપરવાની પહેલ કરવાનું અભિયાન ગાંધીજીએ ચલાવ્યું...
હાલમાં ઈરાન, ઈરાક વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ થાય એટલે માનવખુવારી અને સંસાધનોને નુકસાન વ્યાપક પ્રમાણમાં થાય, યુદ્ધમાં ટેકનોલોજીનો ઉપયોગ થાય...