અંબાણી પરિવારનો દીકરો અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના પ્રિ વેડીંગ કાર્યક્રમમાં હજારો કરોડ અંબાણી પરિવારે ખર્ચ કર્યા અને કરોડોનાં ઘરેણાં અને કપડાં...
મારા જેવું કોઈ નહીં, આવું માનવું એ પણ એક પ્રકારનો દંભ અને ભ્રમ છે. આ હું કરી શકું છું, એને આત્મવિશ્વાસ કહેવાય,...
રાજનીતિમાં ખાસ કરીને આપણા દેશમાં કંઈ જ કહી શકાય નહીં.કોઈ કોઈનું દોસ્ત કે કોઈ કોઈનું દુશ્મન હોતું નથી.બસ નેતાઓ પાસેથી લોકો બીજું...
આજે 21મી સદીમાં કમ્પ્યુટર લેપટોપની કી બોર્ડની લેખન માટે વધતી જતી ઉપયોગિતાથી લેખનની પ્રવૃત્તિમાં ઓટ આવી શકે છે, જેના કારણે સુંદર મરોડદાર...
અખબારમાં સમાચાર વાંચ્યા બાદ જણાવવાનું કે કોઈ વ્યક્તિ અથવા ભારતમાં રહેનાર વ્યક્તિ પેપર લીક કરશે તો તેને ઓછામાં ઓછી દશ વર્ષની સજા...
હાલમાં ચૂંટણીની મોસમ વસંતઋતુની જેમ છલકાઇ રહી છે. આ મોસમમાં કૌભાંડી અને ગુનેગાર ઠરેલા નેતાઓ પણ શાસક પક્ષનો અવલંબ લઈ ટિકિટ મેળવીને...
એક જૂની અને સુરતની પ્રતિષ્ઠીત હોસ્પિટલનાં મેનેજીંગ ટ્રસ્ટી સાથે વાતચીત દરમિયાન મને કહેવામાં આવ્યું કે અમારી હોસ્પિટલ જેવી બીજી ઘણી હોસ્પિટલોને આ...
ઓશો રજનીશના નામે એક વાક્ય ફરી રહ્યું છે કે, જે દેશમાં ધાર્મિક ઇમારતો ભવ્ય હોય અને શાળા – કોલેજો જર્જરિત હોય એ...
વાંચન થકી કોઈપણ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિ કરી શકે છે, જેના દ્વારા જીવનમાં સંસ્કાર સિંચનની પ્રાપ્તિ, વિશાળ દૃષ્ટિકોણ, વૈચારિક શક્તિ અને સદગુણોની પ્રાપ્તિ...
સંધ્યાકાળ એટલે માનવીની વૃદ્ધાવસ્થા. જેમ જેમ વય વૃધ્ધિ પામે તેમ તેમ ઉર્જા ઘટે પણ ઉત્સાહ ઘટવો ન જોઈએ. સ્વાસ્થ્ય માટે બેદરકાર ન...