સ્થિરતા અને નિર્ણયો લેવા માટે મજબૂત શાસક પક્ષ જરૂરી છે, પરંતુ એટલો જ મજબૂત વિરોધપક્ષ લોકશાહીની રીડ છે, જે તેને સ્વસ્થ અને...
દાદાસાહેબ ફાળકે – 30 એપ્રિલ, જન્મદિવસ ભારતીય સિનેમાની પહેલી ફીચર ફિલ્મ સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર બનાવી સિનેમાની શરૂઆત કરનાર, સિનેમા ક્ષેત્રે પ્રદાન કરનારને...
‘ગુજરાતમિત્ર’માં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના ન્યૂઝ સુરતથી વધુ ઇન્ટરનેશનલ ફ્લાઈટના મુદ્દાઓના ઉકેલના વિ,ના છપાયા છે. સુરત એરપોર્ટના ન્યૂઝ દરેક સમસ્યા છે તે...
બે કિશોરીની છેડતી બાબતે પાટીદાર સમાજે જે આક્રોશ વ્યક્ત કર્યો છે એ સંપૂર્ણ યોગ્ય કહી શકાય. આ પ્રમાણે અન્ય કોઈ યુવતીની છેડતી...
આજકાલ ઘણા ઘરોમાં જોવા મળે છે કે ઘરના વડીલો નાની-નાની વાત ભૂલી જાય, એક જ વાત વારંવાર પૂછે, ચા-પાણી ઢોળાઈ જાય, દવા...
કુદરતની રચના પણ વિચારવા લાયક છે. દેશમા અમુક સ્થળોની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ વિકાસ કરવામાં આવે છે. તે મુજબ હિમાલયન વિસ્તારોને પ્રવાસન તરીકે...
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાની ઘેલછાએ સત્ય અને નૈતિકતાને હાંસિયામાં ધકેલી દીધા છે. ખાસ કરીને સુરતના ભવ્ય ઈતિહાસને લઈને...
IPL દરમિયાન દરેક ડોટ બોલ પર 500 વૃક્ષો વાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ એક સરાહનીય પહેલ લાગે છે, પરંતુ હકીકતમાં આ...
સુરતમાં ૧૯૯૪માં પ્લેગ મહામારી આવી ત્યાંરે સુરત ખાલી થઈ ગયું હતુ. સુરતમાં ફક્ત મૂળ સુરતીઓ બચ્યા હતા. આપત્તિ ને અવસરમાં બદલનાર સુરતીઓ...
હમણાં છેલ્લા કેટલાય સમયથી નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. લગ્ન સમયસરના કરવા અથવા લગ્ન કરવા નહીં. આ બન્ને વાતો આપણી કુટુંબ વ્યવસ્થા...