છેલ્લાં કેટલાંક દિવસોથી જોઇએ છીએ કે કેન્દ્ર સરકારે માનીતા ચૂંટણી કમિશ્નરોને નિયુકત કરી લોકસભાની સીટી કબ્જો કરવાની દુષ્ટનીતિ અમલમાં મુકી છે. નવા...
શારદીય નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીમાં માતાજીનાં મંદિરોમાં માતાજીની વિશેષ પૂજા,અર્ચના કરવામાં આવે છે. અષ્ટમીના દિવસે મંદિરોમાં નવચંડી યજ્ઞ કરવામાં આવે.નવરાત્રીના દિવસોમાં માતાજીનાં...
હમણાં એક પ્રીમિયમ મોદીભક્ત લેખકે સોશ્યલ મિડિયામાં એવું લખ્યું કે, જે લોકો નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે એ લોકો દેશદ્રોહી છે, બોલો. ...
યુ એન ક્લાઇમેટ ચીફ સિમોન સ્ટિલે ચેતવણી આપી છે કે ક્લાઇમેટ ચેન્જથી દુનિયાને બચાવવા માટે હવે આપણી પાસે માત્ર બે જ વર્ષ...
સ્પેનિશ દંપતીનો વિડિયો માર્ચ પ્રારંભે સોશ્યલ મિડિયા પર વાયરલ થયો હતો. તેઓ વિશ્વપ્રવાસે નીકળ્યા હતા. ભારતમાં વીસ હજાર કિ.મી.નો પ્રવાસ કરી તેઓ...
જેમ અત્યારે “મોદી સરકાર” શબ્દ પ્રચલિત થયો છે, એમ ભૂતકાળમાં દેશના પ્રથમ વડા પ્રધાન જવાલાલ નહેરુથી લઈને છેલ્લે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ...
માર્ગે જતાં આવતાં તરસ્યાં માણસો, વટેમાર્ગુને મફત પાણી પીવાની જગ્યા, ઠેકાણું એટલે પરબ. પહેલાં રસ્તામાં મુસાફરોને પાણી પીવાની ધર્માદા ગોઠવણ પરબ હતી....
તા. ૨૮ માર્ચના ‘ગુ.મિત્ર’માં બકુલ ટેલરે દેશના વર્તમાન શાસન સંદર્ભે સચોટ આલેખન કર્યું છે. ચૂંટણીમાં જીત મેળવવાના લક્ષ્ય બાબતે કોઈને વાંધો ન...
માનવજીવનમાં સમયાંતરે ચર્ચા આવકાર્ય છે. ક્યાંક એવું વાંચ્યું હતું, ‘લાખો પ્રશ્નો ઊઠે ત્યારે મૌન રાખી તો જુઓ.’ મૌનનો એક અનોખો મહિમા છે,...
સુરત એટલે શેરીઓમાં વસતું શહેર. સુરત એટલે જ્યોતીન્દ્ર દવેનું હસતું રમતું શહેર. શેરીઓની વાત અનોખી, શેરીઓમાં તમામ પ્રકારનાં મકાનો હોય, જુનાં લાકડાનાં...