તા.૧૩ સપ્ટેમ્બર , ૧૮૬૩ના દિવસે ગુજરાતમિત્રની સ્થાપના થયેલી. તા.૧૩ સપ્ટેમ્બર,૨૦૨૩ના દિવસે ૧૬૦ વર્ષ પૂરા કરી ૧૬૧માં વર્ષમાં પ્રવેશ કરશે. આજે ૧૬૦ વર્ષ...
ઘેટાં એક હાર, પંક્તિ-શ્રેણીબદ્ધ ચાલે છે. એક પછી એક, એક બીજાનું અને બીજું ત્રીજાનું અનુકરણ કરે. કોઈકે કહ્યું છે કે, “ઘેટાં માટે...
શિસ્ત અને સંસ્કૃતિ માનવીમાં ઉત્તમ ગુણોમાંના છે. તેજ રીતે માનવીના સમુહ માટે પણ આ બે ગુણો જણાવ્યામાં આવ્યા છે. ભારત આઝાદ ન્હોતું...
હમણાં સમાચારમાં આવ્યું કે હવે ડાકોરના મંદિરમાં વીઆઇપી દર્શનની સુવિધા મળશે.૫૦૦ રૂપિયા ભાઈઓ અને બહેનો માટે ૨૫૦ રૂપિયા. અમુક લોકોનો વિરોધ તો...
શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહીનામાં ગુજરાતમાં જન્માષ્ટમીનો તહેવાર રંગેચંગે ઉજવ્યોં સૌરાષ્ટ્રમાં સાતમ આઠમ ના તહેવાર તરીકે ઉજવાય છે. ત્યાં શ્રાવણી...
હું આજના તા. 05/09/2023નાં રોજ શિક્ષકદિન ગયો. હું મારી જીંદગીને ઘડવા બદલ હું મારા તમામ શિક્ષકોને હ્દયપૂર્વક નમન કરું છું. જેમના કારણે...
તાજેતરમાં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની બોટની વિભાગમાં ઉત્તરવહી મામલે વિવાદ સર્જાયો છે. 14 વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થઇ એ બાબતે યુનિવર્સિટીના સત્તાધીશો અજાણ છે...
તાજેતરમાં રજુ થયેલ સની દેઓલની ફિલ્મ ગદર-2 એ તેના પાકિસ્તાનની સ્થિતિ અંગેની વાર્તા અને સંવાદોએ તહેલકો મચાવી દીધો છે. ખાસ કરીને સની...
જેનાચાર્ય શ્રીમદ વિજયરત્ન સુંદરસુરીશ્વરજી મહારાજએ એક ખુબ જ મહત્વનો મુદ્દો ઉપાડ્યો છે એમને પત્રકાર પરિષદમા જણાવ્યું હતું કે ભારત દેશ આઝાદ થયો...
અમેરિકાના જ્યોર્જીયા પ્રાંત ઓક્ટોબર માસને સત્તાવાર રીતે ‘હિન્દુ હેરીટેજ’ મહિનો જાહેર કરેલ છે. પ્રાંતમાં હિન્દુ અમેરિકાના નોંધપાત્ર ફાળાને યાદ રાખવા માટે આ...