ભોપાલ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) સિધી જિલ્લામાં પેશાબકાંડ (Urine Scandal) ઘટનાનો ભોગ બનેલા આદિવાસી યુવકે રાજ્ય સરકારને આ કૃત્યમાં સામેલ આરોપી પ્રવેશ શુક્લાને...
નવી દિલ્હી : ટ્રેનના (Train) એસી ચેર કાર અને એક્ઝિક્યુટીવ ક્લાસમાં મુસાફરી કરતા પેસેન્જરો (Passangers) માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે બોર્ડે...
વડોદરા: મધ્યપ્રદેશથી (MadhyaPradesh) ગુજરાત (Gujarat) ગિરનારની (Girnar) યાત્રાએ આવેલા અને અંબાજી મંદિરે (Ambaji Temple) દર્શન કરવા ગયેલા 20 જણનાં ગ્રુપમાંથી 70 વર્ષીય...
સુરત: સુરતમાં એક 93 વર્ષની માતાને તેમનો સીએ દીકરો ત્રાસ આપતા હોવાના બનાવે થોડા સમય પહેલાં ચકચાર જગાવી હતી. દીકરાના ત્રાસથી કંટાળી...
ગાંધીનગર: ખરાબ હવામાનના (Bad weather) કારણે અમરનાથ (Amarnath) યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનના કારણે બેઝ કેમ્પ બાલતાલ...
સુરત: મંદીના સમયમાં રત્નકલાકારોને સાચવવાના બદલે તેમને નોકરીમાંથી કાઢી મુકી આર્થિક સંકટમાં મુકનાર સુરતની ડાયમંડ કંપનીને સુરતની લેબરકોર્ટે લપડાક આપી છે. કોર્ટે...
બેલગામ: કર્ણાટકના (Karnataka) બેલગામ (Belgam) જિલ્લામાં જૈન સાધુની (Jain Monk) હત્યાનો (Murder) એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મુનિ કામકુમાર નંદી મહારાજ...
સમગ્ર દેશમાં વરસાદે (Monsoon) જમાવટ કરી છે. મેધાની પહેલી બેટિંગમાં જ ઘણાં રાજ્યોમાં ભારે વરસાદની આગાહી તો ક્યાંક જળબંબાકારની (Water bombing) સ્થિત...
સુરત : સુરતનાં (Surat) કાપડ ઉદ્યોગના (Textilie Industry) સૌથી મોટા સંગઠન ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન (Fostta) ની ચૂંટણી 11 વર્ષના...
વડોદરા: ડભોઇ પોલીસ સ્ટેશનમાં વારંવાર જતા નવયુવાન સદ્દામ ગરાસીયા સાથે મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી દોઢ વર્ષ પહેલા પ્રેમના બંધનમાં બંધાયા હતા વર્ષ-૨૦૨૨...
વડોદરા: સમગ્ર ભારતમા વડોદરા જ એવું વિચિત્ર શહેર છે કે આ શહેર ની મધ્યમા થી પસાર થતી નદીમા સૌથી વધારે 300 જેટલાં...
વડોદરા: વડોદરામાં એક યુવકે છત્રપતિ શિવાજી મહારાજ માટે અભદ્ર શબ્દનો મારો કરતા એના જ એક મિત્રએ આ ઘટનાનો વીડિઓ બનાવી વાયરલ કરતા...
મુંબઈ: ફિલ્મ આદિપુરુષ (Adipurush) તેની રિલિઝ પહેલાથી જ ચર્ચામાં હતી. ફિલ્મ રિલિઝ પછી તેના ડાયલોગના (Dialogue) કારણે તે વધુ ચર્ચામાં આવી હતી....
વડોદરા: પાલિકાની બેવડી નીતિ સામે આવી રહી છે.કોન્ટ્રાક્ટર દ્વારા બનાવાયેલ એફોર્ડેબલ હાઉસ માત્ર 12 જ વર્ષમાં જર્જરિત બની ગયા છે. જે બનાવનાર...
લુણાવાડા : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ હર ઘર નલ યોજનામાં મહિસાગર જિલ્લામાં મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. હાલના તબક્કે વિજીલન્સ...
વિરપુર : વિરપુરના સરાડિયા તાબેના માનાવત નવીન બનેલો આરસીસી રસ્તાની બન્ને બાજુ માટી પુરાણ ન કરાતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય ઊભો થયો છે....
નડિયાદ: નડિયાદના જવાહરનગર વિસ્તારમાં રહેતો પરિવાર પોતાનું મકાન બંધ કરીને અમૃતસર ખાતે સુવર્ણ મંદિરે દર્શન કરવા ગયો હતો. દરમિયાન તસ્કરોએ તેમના બંધ...
ગુજરાતમિત્રના એક સમાચાર મુજબ વર્ષ 2010 પછી સુરતની 13 શાળાઅદ કાયમ માટે બંધ પડકાર થઇ ગઇ અને બીજી 13 શાળાઓ ચાલુ રાખવા...
ગરીબ દર્દીઓ સારવાર થી વંચિત ન રહી જાય તે માટે કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજના અમલ માં મૂકી છે. જેમાં લાભાર્થી ને...
જાણકારી મુજબ ભારતના પ્રધાનમંત્રી મોદીજીની એક એક જાહેરસભા અને ચુનાવી રેલી અર્થાત રોડ શોનો ખર્ચ અંદાજે 50 50 કરોડ રૂપિયા થાય છે....
વારાણસીની નિવાસી SDM જ્યોતિ મૌર્ય અને તેના પતિ સફાઈ કામદાર આલોક મૌર્ય વચ્ચેનો વિવાદ આ દિવસોમાં ચર્ચામાં છે. બંને પતિ-પત્નીએ એકબીજા પર...
સુરત વેસુના (Vesu) એક નવનિર્મિત બધાતા કોમ્પ્લેક્ષનાં બીજા માળે થી પટકાયેલા 6 સંતાનોના પિતાનું કરુણ મોત (Death) નીપજ્યું હતું. રાત્રીના ભોજન બાદ...
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝે (WestIndies) ભારત (India) સામેની પ્રથમ ટેસ્ટ માટેની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં બે અનકેપ્ડ ખેલાડીઓનો પણ સમાવેશ...
સુરત: નવરાત્રિને (Navratri) હજુ ઘણો સમય બાકી છે. જોકે યુવા હૈયાઓ ગરબાના (Garba) અવનવા સ્ટેપ્સ શીખવા ગરબા કલાસીસોમાં (Garba Class) ભીડ જોવા...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં (West Bengal) શનિવારે એટલે કે આજે 8મી જુલાઈએ પંચાયત ચૂંટણી (Election) માટે મતદાન (Voting) થઈ રહ્યું છે. મતદાન...
એક દિવસ નિશા ઓફિસમાંથી આવી અને ફ્રેશ થઈ …તે ચેન્જ કરીને માથું ઓળી રહી હતી ત્યાં તેની મમ્મી અને નાની અંદર આવ્યા.અનાયાસે...
મહારાષ્ટ્રમાં જે બન્યું છે અને બની શકે એવી શક્યતા છે અને લાગે છે કે , આ રાજકીય નાટક એક અંકી નથી પણ...
છેલ્લા બે મહિનાથી મણિપુરમાં મોત અને વિનાશના ભણકારા સતત ચાલુ છે. વંશીય આદિવાસી હિંસાથી ઘેરાયેલા મણિપુરમાં આવું પહેલીવાર નથી થઈ રહ્યું, ઉત્તર-પૂર્વના...
સુરત: સુરત (Surat) વઘઇના ચારણવાડા રોડ ઉપર બસ (Bus) અને પિકઅપ વાન (Pickup Van) વચ્ચે આજે શનિવારે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત (Accident)...
પ્રત્યેક ભારતીયની વિચારસરણી એવી છે કે ગામડા કરતાં શહેરમાં કમાણી વધુ છે અને આ કારણે જ લોકો ગામડાઓમાંથી શહેર તરફ પ્રયાણ કરે...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
ભોપાલ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) સિધી જિલ્લામાં પેશાબકાંડ (Urine Scandal) ઘટનાનો ભોગ બનેલા આદિવાસી યુવકે રાજ્ય સરકારને આ કૃત્યમાં સામેલ આરોપી પ્રવેશ શુક્લાને જેલમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. પીડિતે કહ્યું છે કે આરોપીને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. આદિવાસી સમુદાયના દશમત રાવત પર પેશાબ કરવાના આરોપી પ્રવેશ શુક્લાની પોલીસે (Police) ધરપકડ કરી હતી. આ ઘટનાનો વીડિયો મંગળવારે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો હતો. જેના પગલે પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી.
આઈપીસી અને એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ ઉપરાંત, શુક્લા સામે કડક NSA હેઠળ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો કે પ્રવેશ શુક્લા હાલમાં જેલમાં છે અને સીધીમાં તેમના ઘરનો કથિત ગેરકાયદેસર હિસ્સો પણ તોડી પાડવામાં આવ્યો છે. જ્યારે આરોપીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાવતે કહ્યું કે મારી સરકાર પાસે માંગ છે કે પ્રવેશ શુક્લાથી ભૂલ થઈ છે. પરંતુ હવે તેને મુક્ત કરવામાં આવે. જે પણ થયું તેને પોતાની ભૂલનો અહેસાસ થઇ ગયો છે.
જ્યારે આરોપીના અપ્રમાણિક કૃત્ય છતાં તેને જેલમાંથી મુક્ત કરવાની માંગણી કરવા પર પીડિતને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે “હા, હું સંમત છું.” તે અમારા ગામના પંડિત છે, અમે સરકાર પાસે તેમને મુક્ત કરવાની માગણી કરીએ છીએ.” રાવતે એમ પણ કહ્યું કે ગામમાં રોડ બનાવવા સિવાય તેઓ સરકાર પાસેથી કંઈ માગતા નથી. મધ્યપ્રદેશમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને પેશાબ કાંડના કારણે અહીં રાજકીય વિવાદ સર્જાયો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આરોપી ભાજપના સ્થાનિક ધારાસભ્ય સાથે જોડાયેલા છે. તેમજ ભાજપ તેમની સાથે કોઈપણ પ્રકારના સંબંધને નકારી રહ્યું છે.
ગુરુવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ પીડિત આદિવાસી દશમત રાવતને મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળ્યા હતા. અહીં શિવરાજે તેના પગ ધોયા, ચાંદલો કર્યો, શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ ઘટના પર દુખ વ્યક્ત કરી માફી માંગી હતી. સીએમ શિવરાજે પીડિત યુવકને ગણેશની પ્રતિમા પણ અર્પણ કરી હતી. શ્રીફળ અને કપડાં પણ આપ્યાં હતાં. સીએમએ પીડિતને પૂછ્યું કે શું ઘરમાં કોઈ સમસ્યા છે. કંઈ થાય તો મને જણાવજો. શિવરાજે પૂછ્યું કે તમે શું કામ કરો છો? પીડિતે જણાવ્યું કે તે કુબેરીના બજારમાં પલ્લેદારીનું કામ કરે છે. CMએ પૂછ્યું કે બાળકો ભણે છે? તેમને શિષ્યવૃત્તિ મળે છે કે નહીં? કોઈ પણ તકલીફ હોય તો જણાવજો અને શક્ય તમામ મદદની ખાતરી સીએમે આપી હતી.