આજના 18 જુલાઇ 23ના અંકમાં અધિક શરૂ થતાં જ ચિકનનો ભાવ 250થી ગગડીને 140 થઇ ગયો’ના શીર્ષકથી જે અહેવાલ છપાયો તેના સંદર્ભમાં...
ફોક્ષકોન-વેદાન્તાનુ જોઇન્ટ વેન્ચર કે જેમણે ગત વર્ષે સેમીકન્ડક્ટર ચીપ મેન્યુફેક્ચરીંગ કંપની ભારતમાં કાર્યરત કરવાની જાહેરાત કરેલ એ સંયુક્ત સાહસમાંથી ફોક્ષકોને છૂટા થવાનો...
ગુજરાતી ભાષા સાહિત્યમાં ભકત કવિ નરસિંહ મહેતા આદિકવિ ગણાય છે. રાષ્ટ્રપિતા ગાંધીજી રોજ સાંજે પ્રાર્થનાસભામાં નરસિંહ મહેતાની રચના ‘‘વૈષ્ણવજન તો તેને રે...
એક દિવસ સોશ્યલ સાયન્સના વર્ગમાં જીવનની સાર્થકતા વિષે વાતો થતી હતી.સાર્થક જીવન કેવું હોવું જોઈએ? પ્રોફેસરે પૂછ્યું. કોઇએ કંઈ જવાબ ન આપ્યો....
અમદાવાદમાં એક શ્રીમંતના છકી ગયેલા તારાજકુમારે એકસો વીસ કિલોમીટરની ઝડપે નવ નિર્દોષ લોકો પર જેગવાર કાર ચડાવી દીધી અને કચડી માર્યા. ગુજરાતના...
ભારત તાજેતરમાં જ ચીનને પાછળ છોડી સૌથી વધુ વસતી ધરાવતો દેશ બન્યો છે. આજે વિશ્વની કુલ વસતી લગભગ ૮ અબજે પહોંચી છે...
સળગી રહ્યો છે, તેનો સેંકડો વર્ષ જૂનો આંતરિક સદભાવનાનો પાયો. અલગ-અલગ સમુદાયો વચ્ચેનો સુખેથી સાથે રહેવાનો તાંતણો પણ સળગી રહ્યો છે. મૈતેઈ,...
મુંબઈ: કૌન બનેગા કરોડપતિ સિઝન 15 (KBC) ટીવીનો લોકપ્રિય ક્વિઝ આધારિત ગેમ રિયાલિટી શો (Game reality show) છે. આ રિયાલિટી શોને બોલિવૂડના...
વડોદરા: વડોદરા શહેર મા રવિવારે દિવસભર છૂટોછવાયો વરસાદ બાદ ખાસ વરસાદ પડ્યો નથી. પરંતુ એક દિવસ પહેલા પડેલા ભારે વરસાદ ને કારણે...
વડોદરા: ચડ્ડી બનિયનધારી ગેંગ ફતેગંજ પોસ્ટ પાસેના બંગલામાં શનિવારે મોડી રાત્રે ત્રાટકી હતી.પાછળથી કમ્પાઉન્ડ વોલના સળિયા કાપીને ઘરમાં ઘુસી હતી. જોકે મહિલા...
નવી દિલ્હી: ભારત (India) સરકારે ચોખાની (Rice) નિકાસને (Export) લઈને મોટો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના ચોખાની...
ઠાસરા : ઠાસરા તાલુકાના આગરવા પ્રાથમિક શાળામાં શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળામાં આવેલા ત્રણ તાલીમાર્થી શિક્ષકોએ આઠ જેટલા વિદ્યાર્થીઓને લાકડી, લોખંડની...
બોરસદ : બોરસદ તાલુકાના ઝારોલા ગામે સહજ આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવતર અભિગમ સાથે વડીલોને માન સન્માન અને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા...
સુરત: ઓલપાડની (Olpad) એક કિશોરીએ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) 2 કિલો 200 ગ્રામના બાળકને જન્મ (Born) આપતા તબીબો (Doctor) પણ આશ્ચર્યમાં પડી...
ખેડા : ખેડાના ચાંદણા ગામમાંથી પસાર થતી કેનાલ ખેડૂતો માટે આફત બની ગઇ છે. આ કેનાલના કામમાં વેઠ ઉતારવાના કારણે તે તુટી...
પેટલાદ : આણંદ જીલ્લાની ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6થી પ્રવેશ મેળવવાને લઈ પ્રવેશ વંચિત 12 જેટલા વિદ્યાર્થીઓ માટે વિવાદ સર્જાયો હતો. પ્રવેશ...
વારાણસી: યુપીના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વે પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો હતો. મુસ્લિમ પક્ષ માટે આ રોકને મોટી રાહત...
સુરત : સુરતમાં (Surat) વહેલી સવારેથી જ વરસાદ વરસી રહ્યો છે. સવારથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે...
મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના (Maharashtra) ગોંદિયામાં (Gondia) સ્થિત એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાબાજે (International cricket betting) એક બિઝનેસમેનને (businessman) નકલી સટ્ટાબાજીની એપ્સમાં રોકાણ કરવાની...
નવી દિલ્હી: ગુજરાત (Gujarat) પછી ફરીવાર દિલ્હીમાં (Delhi) વરસાદે (Rain) હાહાકાર મચાવ્યો છે. યમુના નદી (Yumna River) જોખમી ક્ષેત્રની ઉપરથી વહી રહી...
મુંબઈ: રણબીર-આલિયા, કેટરિના- વિકી પછી બોલિલૂડમાં હાલ અનન્યા પાંડે (Ananya Pandey) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur) વિશે અટકળો ચાલી રહી...
નાલંદા: બિહારના (Bihar) નાલંદાના (Nalanda) કુલ ગામમાં 3 વર્ષનો બાળક રમતા રમતા 40 ફૂટ ઉંડા બોરવેલમાં (Borewell) પડી ગયો હતો. આ બાબતની...
નવી દિલ્હી: ટ્વિટરના (Twitter) માલિક એલોન મસ્ક (Elon Musk) પોતાના ઓનલાઈન પ્લેટફોર્મને ટ્વિટરને રિબ્રાન્ડ (Rebrand) કરવાની યોજના કરી રહ્યા છે. એલોન મસ્ક...
અમદાવાદ: સમગ્ર રાજ્યને મેઘરાજાએ ઘમરોળ્યું છે. ભારે વરસાદના (Heavy Rain) કારણે અમદાવાદ (Ahmedabad) અને જૂનાગઢ (Junagadh) સહિત અનેક જિલ્લાઓમાં પૂર (Flood) જેવી...
રાજપીપળા : મણિપુરમાં બે આદિવાસી મહિલાઓ (Manipur Tribal Women Case) સાથે થયેલા અમાનવીય કૃત્ય બાદ આદિવાસી સમાજમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે. ત્યારે...
નવી દિલ્હી: યુએસમાં (US) બે બહેનોએ ફ્યુનરલ હોમ્સ (Funeral Homes) પર $60 મિલિયનનો દાવો માંડ્યો છે. વાસ્તવમાં અંતિમ સંસ્કાર ગૃહોએ છોકરીઓના સ્વર્ગસ્થ...
મણિપુર : તાજેતરમાં મણિપુરમાં (Manipur) થઈ રહેલી હિંસા સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં...
ખેરગામ : છેલ્લા કેટલાય મહિનાઓથી મણિપુરમાં (Manipur) મૈતેઇ અને નાગા-કુકી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી હિંસા (Violence) રોકાવાનું નામ નથી લેતી જેમાં અનેક...
ગુજરાત: આ વર્ષે વરસાદે તો ગુજરાત (Gujarat) સહિત સમગ્ર દેશને તેના કહેરનો ભોગ બનાવ્યો છે. ગુજરાતમાં એક પછી એક દરેક શહેર વરસાદને...
સુરત : વરસાદી સિઝનની શરૂઆતથી સુરત (Surat) શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સમગ્ર સુરત જિલ્લામાં વરસાદ...
હોર્મુઝમાં નાકાબંધીને પડકારતો ઈરાની ઝંડાવાળો જહાજ અમેરિકન નૌકાદળે કબ્જે લીધો
ભાણજી સાથે ખરાબ કૃત્ય કરનાર આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઢેર
મોંઘવારીની આશંકા વચ્ચે કુવૈતની મોટી ચેતવણી
વિસ્ફોટમાં 2 નિર્દોષના મોત બાદ મણિપુર સળગી ઉઠ્યું
IPLમાં પંજાબનો પાવર શો,182 રનની ભાગીદારીથી કર્યો રેકોર્ડ સ્કોર, લખનઊ સામે 254 રન
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય, હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, 100 વર્ષ જૂનો નિયમ બદલાશે
KKRની પહેલી જીત, રિંકુ સિંહની ફિફ્ટીથી રાજસ્થાન પર 4 વિકેટથી વિજય
ઈરાન પાકિસ્તાનમાં પ્રતિનિધિમંડળ નહીં મોકલે? ટ્રમ્પની ચેતવણી-ઈરાન પાસે હવે છેલ્લી તક
ક્યારે છે તામિલનાડુ ચૂંટણી? કેટલી સીટ્સ અને કોણ છે આગળ, આવો જાણીએ અત થી ઇતિ સુધી…
દાહોદના ભીટોડી નજીક ગમખ્વાર અકસ્માત: ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા 3 માસૂમ બાળકોના મોત
પશ્ચિમ બંગાળ: મેદિનીપુરમાં PM મોદીએ કહ્યું- 5 વર્ષમાં TMCની નિર્દય સરકારે લૂંટમાં PHD મેળવી
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મોટી બેઠક, 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં ચર્ચા, અબજો ડોલરના વેપાર પર નજર
બિહારના નવા સીએમ સમ્રાટ ચૌધરી સામે પ્રથમ ચેલેન્જ, વિશ્વાસ મત 24 એપ્રિલે
દેવામાં ડૂબ્યું માલદીવ, નિયમો પાળવા કે નિભાવવો પડોશી ધર્મ, માલદીવ મુદ્દે ભારત માટે અગ્નિપરીક્ષા
મહીસામાં રખડતા આખલાનો આતંક
ખેડા આરોગ્ય વિભાગમાં બદલીના બહાને ઉઘાડી લૂંટ
વડોદરામાં ‘મોતનો વન-વે’: તૂટેલી ગટરનું ઢાંકણું ગમે ત્યારે મોટી હોનારત સર્જશે
ડિજિટલ જનગણના પોર્ટલમાં મોટી ભૂલ, અરુણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ
શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળતા હડકંપ
ધુરંધર-2 એ પુષ્પા-2 નો રેકોર્ડ તોડ્યો: વિશ્વમાં 1,748.91 કરોડ સાથે ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
IPL મેચ પર સટ્ટો રમતા 5 શખ્સો ઝડપાયા, PCBની મોટી કાર્યવાહી
વડોદરામાં ‘પટેલભાઈ’નો આતંક: રોકાણકારોને ડબલ પૈસાની લાલચ આપી ₹2 કરોડ લઈ રફુ ચક્કર
એનટીએ દ્વારા કોમન યુનિવર્સીટી એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી) 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ
તમિલનાડુ: વિરુદુનગરમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 16 લોકોના મોત
સાયબર ક્રાઇમની દુનિયામાં વડોદરા પોલીસનો મોટો ધડાકો: 210 કરોડના ટ્રાન્ઝેક્શન અને 273 ગુનાઓનો ભેદ ઉકેલાયો
કેનેડાના નવા કાયદાથી ભારતીય ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં, 30,000 અરજદારોને નોટિસ, ડિપોર્ટેશનનો ખતરો
ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી દીપિકા-રણવીરે આપી સરપ્રાઈઝ, ફરી પારણું બંધાશે
‘આ એક મોટું કાવતરું હતું…’ અશોક ગેહલોતે વડા પ્રધાનના સંબોધન પર કર્યો મોટો દાવો
અમે પોતે પસાર નથી થઈ શકતા તો બીજાઓ માટે હોર્મુઝમાંથી પસાર થવું અશક્ય- ઇરાનની ટ્રમ્પને ધમકી
હાર્ટ એટેક પહેલા એલર્ટ આપશે AI, 24×7 હેલ્થ મોનિટરિંગ, ચેન્નાઈના ડોક્ટરોની નવી પહેલ
આજના 18 જુલાઇ 23ના અંકમાં અધિક શરૂ થતાં જ ચિકનનો ભાવ 250થી ગગડીને 140 થઇ ગયો’ના શીર્ષકથી જે અહેવાલ છપાયો તેના સંદર્ભમાં આ લખવા પ્રેરાયો છું. મારા મર્હૂમ વાલિદે (પિતાએ) 10 વર્ષની ઉંમરથી જ મને બજાર લાવવાની જવાબદારી સોંપી દીધી હતી. પાછલા 40 વર્ષથી હું નિયમિત ઘરનો સોદો લાવવાની કામગીરી બજાવી રહ્યો છું. મારો દરરોજનો એક અનુભવ બતાવું? પુનરાવર્તન દોષ વહોરીને પણ કહું છું કે આ મારો દરરોજનો અનુભવ છે. હું જયારે પણ મટન, મોટાનું હોય કે નાનાનું હોય, ચિકન તથા માછલી લેવા ગયો છું ત્યારે મારા ખભેથી ખભા મિલાવી મારા હિંદુ ભાઇ બહેન પણ મારી સાથે તે જ મટન ચિકન માછલીની ખરીદી કરી રહ્યા હોય છે. મારા આ અનુભવમાં ભાગ્યે જ કયારેક અપવાદ દેખાયો છે.
કહેવાનો મારો આશય એ છે કે આ પણ એક અપપ્રચાર છે કે મુસ્લિમો જ માંસાહાર કરે છે અને માનસ, મરઘી તથા માછલીનો ધંધો મુસ્લિમોના આધાર પર ચાલે છે. વાસ્તવિકતા એ છે કે માંસ, મચ્છી તથા મરઘીનો આખો ધંધો બિનમુસ્લિમોના આધાર પર ચાલે છે. તેમાં પણ બહુધા હિંદુઓના આધાર પર. તેઓ જે મહિના કે દિવસમાં માંસાહાર નથી કરતા તે મહિના કે દિવસમાં ધંધો ઠંડો રહે છે અને જે દિવસોમાં તેઓ ખાય છે તે દિવસોમાં માર્કેટ ફુલ હોય છે. વાસ્તવમાં બ્રાહ્મણો તથા વૈશ્યોની નાની લઘુમતી સિવાય ભારતની બહુમતી પ્રજા માંસાહારી છે. મુસ્લિમો તો ચિત્રમાં જ નથી. એટલે જયારે યેનકેન પ્રકારેણ મટનની માર્કેટો બંધ કરાવવામાં આવે છે ત્યારે સૌથી વધારે તકલીફ હિંદુ માંસાહારીઓને થાય છે. મુસ્લિમોને નહીં.
સુરત – અરાર અહમદ રફઅત-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નવી કોર્ટની જગ્યાનો વિવાદ
સુરત શહેર જિલ્લાના વિકસિત વિસ્તાર જોતા જિલ્લા કોર્ટની હાલની જગ્યા કેસો ચલાવવા માટે તથા વાહનોના પાર્કિંગ માટે ખુબ નાની પડે છે તે અંગે સરકાર અને વકિલ મંડળ બંને સહમત છે. સરકારે નવી જગ્યા જીયાવ બુડિયામાં વકિલોને વિશ્વાસમાં લીધા વગર અને સુરત શહેર અને જિલ્લાની પ્રજાનો કોઇ પણ દ્રષ્ટીએ વિચાર કર્યા વગર તેની હંમેશની નીતિ કે પ્રજાને હેરાન પરેશાન કરવી, એજ ચાલુ રાખી છે.
વળી આ પ્રશ્ન ફકત વકિલોનો જ નથી સુરત શહેર અને જિલ્લાને પ્રજાને પણ સીધી રીતે સ્પર્શતો પ્રશ્ન છે માટે પ્રજાસે અને જાહેર સંસ્થાઓએ પણ રજુઆત કરવી જોઇએ. સરકારે વિચાર કરવાની તાતી જરૂરિયાત છે કે શહેર અને જિલ્લામાંથી આવતા પક્ષકારોને કેટલી ભયંકર હાલાકી વેઠવી પડશે. હાલની જગ્યાની આસપાસની કોઇક જગ્યાએ જો કોર્ટનું સ્થળાંતર કરવામાં આવે તો પ્રજા ત્રાસમાંથી અને વાહનોના વધુ ખર્ચમાંથી રાહત મેળવી શકે. કલેકટર વિદિત છે કે એમનો નિર્ણય અને સરકારને તેમણે કરેલી ભલામણ કોઇના હિતમાં નથી. આથી આ વિવાદ ટાળવા નિર્ણયની ફેરવિચારણા થાય એ સમયનો તકાદો છે.
સુરત – રાજેન્દ્ર કર્ણિક -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.