છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસ પક્ષમાં (Congress) કાયમી અધ્યક્ષની માંગણી ઉઠી રહી છે. પક્ષના જ કેટલાંક નેતાઓ દ્વારા છૂપી રીતે કોંગ્રેસના અધ્યક્ષના મુદ્દે...
તમારી સામે તમારી મનપસંદ વાનગી હોય અને તમે એ ખાઇ જ ન શકો એવું કયારેક બન્યું છે? જો હા, તો એ એસિડિટીને...
કેમ છો? દિવાળીની તૈયારી કેવી ચાલે છે? ગયા વર્ષની દિવાળીનું સાટું વાળવા આ વખતે ડબલ ખર્ચા ન કરતાં. બજેટમાં જ દિવાળીનું શોપીંગ...
વડોદરા : અસહ્ય મોંઘવારીના વધતા જતા વ્યાપ વચ્ચે પીસાઈ રહેલી જનતા વધુને વધુ મોંઘવારીના ખપ્પરમાં હોમાવા પામી છે.ત્યારે મોંઘવારીના વિરોધમાં વડોદરા શહેર...
વડોદરા : પોતાના જ સંતાનની માતા બનાવ્યા બાદ પ્રેમિકા સાથેના ગૃહકલેશમાં ઉશ્કેરાતા સચીને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી નાંખી હતી તે ફ્લેટમાં...
છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના લીધે અમેરિકા દ્વારા વિઝા પ્રક્રિયા બંધ કરી દેવાઈ હતી. દુનિયાભરમાં મોટા ભાગની એરફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી,...
વડોદરા: પુત્રી સમાન યુવતી સાથે જધન્ય બળાત્કાર ગુજારનાર અશોક જૈનને આજે ધોલેરા-પાણીતાણા રીકન્સ્ટ્રકશન કામે લવાયો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે ૭૦...
વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓના કેટલાક સ્વજનો અને મુલાકાતીઓ દ્વારા હોસ્પિટલમાં જ પાન, પડીકી ,ગુટખા ખાઈ ગમે ત્યાં...
વડોદરા : શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં પતિએ આઈસ્ક્રીમમાં ઝેર ભેરવી...
વડોદરા : શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ અન્નુ સોસાયટીમાં રહેતી અને બ્યુટીપાર્લરનું કામ કરતી મહિલાના છૂટાછેડા થયા હોવા છતાં પૂર્વપતિ દ્વારા મહિલાને એક...
વડોદરા : કોરોના મહામારીને કારણે વડોદરા શહેરમાં પ્રતિવર્ષ પોલોમેદાન ખાતે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા 40 વર્ષથી યોજાતા રાવણ દહનનો કાર્યક્રમ...
વડોદરા : શહેરના આજવા રોડ પર આવેલ જય યોગેશ્વરમાં રહેતા પતિએ તારે ઘરનું કામ કરવાનું નહીં અને તું મારી સાથે રૂમમાં જ...
ગુજરાતમાં દારૂબંધી હોય દક્ષિણ ગુજરાતના પીવાના શોખીનો છાશવારે સંઘપ્રદેશ દમણ, સેલવાસની મુલાકાત લેતા હોય છે. સુરતીઓને તો દમણ એટલે બીજા ઘર સમાન...
આણંદ : ખંભાતના વાડાપોળ ખાતે રહેતા યુવકના લગ્ન માતર ગામની યુવતી સાથે થયાં હતાં. જોકે, લગ્નના પાંચ મહિના બાદ સાસરિયાએ તેને ઘરમાંથી...
આણંદ : તહેવારના પગલે ખાદ્યતેલ અને તેલીબીયામાં કાળાબજારી ન થાય તે માટે બેઠક યોજાઈ હતી. જેમાં કોઈપણ પ્રકારની કાળાબજારી, સંગ્રહખોરી કે ભેળસેળ...
આણંદ : આણંદના કરમસદ ખાતે આવેલી શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં બાંગ્લાદેશની મિલિટ્રી હોસ્પિટલ દ્વારા વધુ તબીબી સારવાર માટે મોકલવામાં આવેલી બે વર્ષની નાની...
IPL 14 સિઝનની ટ્રોફિ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) જીત્યું છે. આ સાથે જ ધોનીની ટીમ IPLમાં ચાર વાર ચેમ્પિયન...
દાહોદ: દાહોદ જિલ્લાના ખેડુતો આજરોજ દાહોદ પ્રાંત અધિકારીએ ભેગા થયાં હતાં જ્યાં પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાંથી...
સુખસર: સંજેલી હોળી ફળિયા વિસ્તારમાં થયેલા સામૂહિક રસ્તામાં ગેરકાયદેસર દબાણોને લઈને સંજેલી તાલુકા વિકાસ અધિકારીએ પંચાયતને દબાણ દૂર કરવા નોટિસ ફટકારી...
ગોધરા: શહેરા મામલતદાર દ્વારા પાદરડી, માતરીયા વ્યાસ સહિતના અનેક ગામોની ઓચિંતી મુલાકાત લઇને રેશનકાર્ડ ધારકોને એકત્રીત કરીને સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનો પુરતો...
દાહોદ: માં આદ્યશક્તિના નવ દિવસના નોરતા સંપન્ન થતાં દશમે દિવસે દશેરાની ઉજવણી કરવા દાહોદ શહેરવાસીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. દર વર્ષે...
દર વર્ષે ભાદરવા માસમાં ઓતરા ચિતરાનો બાળી નાખતો ઉગ્ર તાપ અનુભવાતો હોય છે. આ તાપથી પાકને ફાયદો થાય છે અને ભેજ સુકાય...
ઓનલાઇન ગેમિંગ એ વ્યસન છે. પહેલા લોકો વિડીયો ગેમ્સ રમતા હતા હવે લોકો ઓનલાઇન ગેમ્સ પાછળ પાગલ છે. ક્રિકેટ અને ફૂટબોલ જેવી...
સમય સાથે માનવીના આચાર-વિચાર, રૂચિ-પસંદગી, રહેણીકરણી બધું બદલાતું રહે છે. આધુનિક જમાનો ફેશનનો છે, એમ કહી શકાય. નિત્ય બદલાતી રહે તે ફેશન....
ભેળસેળ ક્યાં નથી? અનાજ, કઠોળ, મરી મસાલા હોય કે ફરસાણ, મીઠાઈ હોય, ભેળસેળીયાઓ લોકોના આરોગ્ય સાથે ખતરનાક ચેડાં કરી રહ્યા છે. એને...
તહેવારોની મોસમ પૂર બહારમાં ખીલે તેની સાથે જ મીઠાઈ , ફરસાણ બનાવી વેચનારાઓ જથ્થાબંધ ખાદ્ય પદાર્થો અગાઉથી બનાવી સ્ટોક કરી લેતાં હોય...
એક આંબા વાડીમાં એક કોયલ રહે.દુર દુર સુધી આંબાના ઝાડ …લીલીછમ હરિયાળી …આંબાની છાયામાં તેની ડાળ પર મસ્ત હીંચકા હીંચકા ખાતા ખાતા...
પેટ્રોલ-ડીઝલ-ગેસ સહિતની જરૂરી ચીજવસ્તુઓના ભાવવધારાથી (Price Rise) ગુજરાતના લોકો ત્રસ્ત થયેલા છે. શાકભાજી, ખાદ્યતેલ, અનાજ-કઠોળ સહિતની વસ્તુઓના વધતા ભાવ વચ્ચે એવી લોલીપોપ...
ભૂતપૂર્વ ચૂંટણી વ્યૂહકારમાં બની બેઠેલા રાજકીય સલાહકાર વર્ણવે છે તેવી ‘ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી’ એટલે કે કોંગ્રેસ તેના ચાવીરૂપ મુદ્દાઓને હાથ ધરવાની કોશિષ...
કેન્દ્રની મોદી સરકાર ભલે વિકાસના અનેક દાવાઓ કરે પરંતુ જો સત્ય હકીકત જોવામાં આવે તો ભારતમાં ભૂખમરા અને કુપોષણની સ્થિતિ ચિંતાજનક સ્તરે...
નક્સલ વિરોધી અભિયાનના હીરો IPS સુંદરરાજ પી હવે NIAમાં IG! કેન્દ્ર સરકારે આપી મોટી જવાબદારી
દિલ્હી એરપોર્ટ પર રોકાયા બાંગ્લાદેશના સલાહકાર! “વિરોધ નોંધાવવા હું ઢાકા પરત ફર્યો” ઘટનાએ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં જગાવી ચર્ચા
ઈરાન ડીલ પર ટ્રમ્પ પ્રશાસનમાં મતભેદ! તેહરાનમાંથી CIAને મળેલા ગુપ્ત ઈનપુટ બાદ વોશિંગ્ટનમાં ચિંતા
પાકિસ્તાનની મિત્રતા તુર્કીને પડી ભારે! ભારતના એક નિર્ણયથી 4,300 કરોડ રૂપિયાનું મોટું નુકસાન, વેપાર અને રક્ષા ક્ષેત્રને ઝાટકો
સ્ટાલિન સામે કાનૂની લડાઈ શરૂ! વિજય સરકારના મંત્રીએ મોકલી 48 કલાકની અલ્ટીમેટમ નોટિસ, માફી નહીં માંગે તો 1 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ
G-7 સમિટમાં ટ્રમ્પનો નેતન્યાહૂ પર આકરો પ્રહાર!“મારા વગર ઇઝરાયલ જ ન હોત”કહી વિશ્વ રાજનીતિમાં મચાવી ખળભળાટ
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ભૂકંપના સંકેત! “સાંસદોને 15-15 કરોડ રૂપિયાનું એડવાન્સ આપવામાં આવી રહ્યું છે”સંજય રાઉતનો સનસનીખેજ દાવો
કોટંબી નજીક ભયાનક બસ અકસ્માત, 10થી વધુ મોતની આશંકા
મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં 17 જૂને ભવ્ય ‘ગૌરવ યાત્રા’નું આયોજન
જીએસટીમાં રાહતથી વાહનોના વેચાણમાં સતત તેજી, મે મહિનામાં પેસેન્જર વાહનોના વેચાણમાં 27%થી વધુનો ઉછાળો
સોનામાં 2500 અને ચાંદીમાં 5000નો જંગી ઉછાળો, ઝવેરીબજારમાં તેજીનો માહોલ
ખાંસીની દવા સહિત તમામ સિરપ હવે ડૉક્ટરની સલાહ બાદ જ મળશે, સિરપ માટે નવા નિયમો જાહેર
‘સાંસદ બન્યા પછી ફાયદો નહીં, નુકસાન થયું: કોંગ્રેસ MP શિવાજી કાલગેનું ચોંકાવનારું નિવેદન
પ્રથમ વખત સ્લોવાકિયા પહોંચ્યા મોદી, વ્યૂહાત્મક ભાગીદારીને મળી નવી દિશા
UP-પંજાબ સહિત 4 રાજ્યોમાં સમય પહેલાં થઈ શકે છે ચૂંટણી, ભાજપે શરૂ કરી તૈયારી
ઋતબ્રત બેનર્જી એકનાથ શિંદેથી પણ ચાર પગલા આગળ? મમતા બેનર્જીની TMCમાં બળવાખોરીથી પશ્ચિમ બંગાળની રાજનીતિ ગરમાઈ
સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજકીય ગરમાવો:ગુજરાતની સહકારી રાજનીતિમાં વધ્યો રસ
મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી: IMDની આગાહી બાદ વરસાદને લઈને એલર્ટ
સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો: વરલી મટકાના જુગારધામનો પર્દાફાશ
કામરેજમાં નકલી ઘીનો ભાંડો ફૂટ્યો: આરોગ્ય મંત્રીના મતવિસ્તારમાં ભેળસેળના કારખાનાં પર પોલીસનો દરોડો
ઉત્તરાખંડમાં લાગુ થયો ‘દેવભૂમિ પરિવાર કાયદો’: હવે દરેક પાત્ર પરિવારને મળશે યુનિક ફેમિલી આઈડી, જાણો તેના મોટા ફાયદા
બ્રાઝિલની ભયાનક દુર્ઘટનામા નર્સનો ચોંકાવનારો ખુલાસો
‘હવે જીવન અલગ રીતે જીવવું છે’, પ્રીતમની પોસ્ટથી નિવૃત્તિની અટકળો તેજ, શું અરિજિત બાદ હવે પ્રીતમ પણ લેશે નિવૃત્તિ?
ઉડાન ભર્યાના બે કલાક બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન પરત ફર્યું, એન્જિનમાં ટેક્નિકલ ખામીની ચેતવણી બાદ લેવાયો સાવચેતીભર્યો નિર્ણય
તારાપુરના જાફરગંજમાં 108ની સતર્કતાથી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’, 14 દિવસમાં 84 બાળમજૂરોને અપાવી આઝાદી
શું ફરી તૂટશે શિવસેના? ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં ગેરહાજર અને શિંદે સરકારના મંત્રીના ઘરે હાજર રહ્યા સંજય દેશમુખ, મહારાષ્ટ્રની રાજનીતિમાં અટકળો તેજ
‘બીબી’ અને ટ્રમ્પ વચ્ચે વારંવાર કેમ વધી રહ્યો છે ટકરાવ? ઈરાન ડીલને લઈને અમેરિકા-ઇઝરાયલના રસ્તા અલગ પડશે?
અમેરિકામાં મોટી દુર્ઘટના, B-52 બોમ્બર ક્રેશ થતાં 8 ક્રૂ મેમ્બર્સના મોત
સ્માર્ટફોન અચાનક ગરમ થયો અને બેંક ખાતું ખાલી થઈ ગયું! સાયબર ઠગાઈનો નવો ખેલ, જાણો કેવી રીતે કામ કરે છે આ ખતરનાક ફ્રોડ
છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસ પક્ષમાં (Congress) કાયમી અધ્યક્ષની માંગણી ઉઠી રહી છે. પક્ષના જ કેટલાંક નેતાઓ દ્વારા છૂપી રીતે કોંગ્રેસના અધ્યક્ષના મુદ્દે ચર્ચા થતી રહી છે. સોનિયા ગાંધીની (Sonia Gandhi) નાદુરસ્ત તબિયતના લીધે તેઓ પૂરતો સમય આપી શકતા નહીં હોય કોંગ્રેસની ધૂરા કોણ સંભાળે તે મુદ્દે પક્ષની અંદર જ ગણગણાટ ચાલી રહ્યો છે, ત્યારે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠકમાં સોનિયા ગાંધીએ બધાની બોલતી બંધ કરી દીધી હતી.
કાયમી અધ્યક્ષની માંગણી કરતા કોંગી નેતાઓના નામ લીધા વિના જ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, હું જ કોંગ્રેસની કાયમી અધ્યક્ષ છું. સોનિયા ગાંધીએ કહ્યું કે, દરેક સભ્ય પક્ષના પુનરુત્થાનની ઇચ્છા રાખે છે પરંતુ તેના માતે પક્ષમાં આંતરિક એકતા અને પાર્ટીના હિતોને સર્વોપરી રાખવાની આવશ્યકતા છે. પાર્ટીના તમામ નેતાઓએ સ્વનિયંત્રણ અને અનુશાસન રાખવાની સૂચના સોનિયાએ આપી હતી.
બળવાખોર નેતાઓના જી-23 ગ્રુપ પર પરોક્ષ રીતે નિશાનો સાધતા સોનિયા ગાંધીએ કહ્યું કે, હું જ કાયમી કોંગ્રેસ અધ્યક્ષ છું. મેં હંમેશા સ્પષ્ટ અને પારદર્શી વ્યવહારનો આગ્રહ રાખ્યો છે. તેથી મીડિયાના માધ્યમથી મારી સાથે સંવાદ સાધવાની જરૂર નથી. આ મુદ્દા પર ઈમાનદારીથી ચર્ચા કરવા હું તૈયાર છું.
સંગઠન અને પ્રમુખની ચૂંટણીના મુદ્દે સોનિયા ગાંધીએ કહ્યું કે, અમે 30 જૂન સુધી નિયમિત કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે એક રોડમેપ તૈયાર કર્યો હતો, પરંતુ કોરોનાની બીજી લહેરના લીધે તે કામ અનિશ્ચિત મુદ્દત માટે ટાળવામાં આવ્યું છે. આજે આ મુદ્દે સ્પષ્ટતા કરવાની તક છે. લખમીપુર ખેરી કાંડ પર સોનિયા ગાંધીએ કહ્યું કે, લખમીપુર ખેરીની આઘાતજનક ઘટનાએ ભાજપની માનિસકતાને ખુલ્લી પાડી છે. ભાજપ ખેડૂત આંદોલન પ્રત્યે શું વલણ ધરાવે છે તે છતું થયું છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં કોંગ્રેસના વરિષ્ઠ સભ્ય કપિલ સિબ્બલે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની તરફેણ કરી હતી. સિબ્બલે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ કોંગ્રેસનું દુર્ભાગ્ય છે કે પક્ષ પાસે કોઈ ચૂંટાયેલા પ્રમુખ નથી. આ સાથે સિબ્બલે ગાંધી પરિવાર પર પણ સવાલ ઉઠાવ્યા હતા.