વ્યાવહારિક દૃષ્ટિકોણથી જોઇએ તો સંબંધ સંપત્તિ બંનેનું મહત્ત્વ સરખું છે એટલે કે માણસને આ બંનેમાંથી કોઇના વિના ચાલતું નથી. પણ યાદ રાખવાની...
શિક્ષણમાં રાજકારણની દખલગીરી, આજકાલ સરકારને ભાવતુ પડ્યુ છે. સરકારી કાર્યક્રમોમાં શિક્ષકોનો ઉપયોગ જાણે કે, ઉદ્દીપક તરીકે થાય છે. આ પ્રથા અત્યારની સરકારે...
ભગવાન બુદ્ધ એક નગરમાં પ્રવચન માટે પધાર્યા.મેદાનમાં પ્રવચન સભાની તૈયારીઓ ચાલી રહી હતી.ભગવાન બુદ્ધ મેદાનમાં જ એક ઝાડ નીચે બેઠા હતા.થોડી વારમાં...
તમારી પાસે ડ્રગ્સ (Drugs), ગાંજો મળી આવે તો પોલીસ (Police) પકડશે નહીં. આ કોઈ કલ્પના નથી. ટૂંક સમયમાં ઉપરોક્ત વાક્ય હકીકત બનવા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 19 મી નવેમ્બરે ત્રણ વિવાદાસ્પદ ખેતી કાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત કરી. ગયા વર્ષની તા. 26 મી...
થોડા દિવસ પહેલાં મને મારા નવજીવનના સાથી સોહમ પટેલનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે મારા એક મિત્ર પ્રોફેસર તાના ત્રિવેદી એક...
ભારત સાથે ચીનને લાંબા સમયથી સરહદી વિવાદો ચાલતા આવ્યા છે અને હાલ છેલ્લા પાંચેક વર્ષથી તો ભારત સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે અને વાસ્તવિક...
નડિયાદ: કઠલાલ તાલુકાના કાકરખાડ ગામના વેજલીયા વિસ્તારમાં દેશી-વિદેશી દારૂનો વેપલો કરતાં બે બુટલેગરોને ત્યાં દરોડા પાડ્યાં હતાં. જેમાં પોલીસે કુલ રૂપિયા ૪.૦૮...
નવી દિલ્હી: પૂર્વ ક્રિકેટર (Cricketer) અને સાંસદ ગૌતમ ગંભીરે (Gautam Gambhir) આરોપ લગાવ્યો છે કે તેને આતંકવાદી સંગઠન ISIS કાશ્મીર (Kashmir) તરફથી...
દાહોદ: સંજેલી પંચાયત દ્વારા પંદરમા નાણા પંચમાંથી નગરમાં સ્વચ્છતા જાળવવા માટે લાખોના ખર્ચે ખરીદાયેલા ડસ્ટબિન ગાયબ નગરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જામ્યા...
કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારની ૪૪ ગ્રામ પંચાયતોની આગામી ૧૯ ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા ચુંટણી ધરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં ચુંટણીનો માહોલ જામ્યો...
વડોદરા : વાઘોડિયા પીપળીયા ખાતે આવેલ સુમનદીપ વિદ્યાપીઢના પૂર્વ ચેરમેન મનસુખ શાહ નું કેમ્પસ તમામ નીતિ નિયમો નેવી મૂકી 27,817 ચો મીટર...
વડોદરા : વડોદરાની ઐતિહાસિક મહત્વ ધરાવતી ઇમારત તાંબેકરના વાડાનો રૂપિયા 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવશે. શહેરના રાવપુરા માં આવેલ ઐતિહાસિક તાંબેકર...
વડોદરા : શહેરને ઢોર મુક્ત અભિયાન મેયર શરૂ કર્યું હતું .ત્યાર બાદ પ્રદેશ પ્રમુખ મેયરને ટકોર કર્યા બાદ પાલિકાની ઢોર પાર્ટી દ્વારા...
વડોદરા: બુલેટ ટ્રેન પ્રોજેકટને લઈ વડોદરાના વડસર ખાતે ઈન્દિરા નગર વસાહતના કાચા પાકા મકાનોના ડીમોલેશનની કામગીરી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મામલતદાર...
અમરેલી: (Amreli) રાજકોટ – ગોંડલ હાઇવે (High Way) પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં (Accident) મૂળ બગસરાના અને હાલમાં સુરત (Surat) રહેતા એક જ...
કોરોનાકાળ દરમિયાન રાજ્યની આરોગ્ય વ્યવસ્થા કથળી ગઇ હતી. જેના મુદ્દે હાઇકોર્ટ દ્વારા વારંવાર ફટકાર લગાવવા છતાં ભાજપ સરકારમાં કોઈ જ સુધારો આવ્યો...
રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવાના ભાગરૂપે આકસ્મિક સંજોગોમાં ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનાવવા દેશભરમાં ગુજરાતે સૌપ્રથમવાર આયોજન કરીને...
ગુજરાતમાં કોરોનાના મૃતકોને 50 હજારની સહાય આપવાના મામલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી એટલું જ નહીં એવું નિરીક્ષણ...
રાજ્યમાં મંગળવારે કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જેમાં અમદાવાદ મનપામાં સૌથી વધુ 17 કેસ સાથે રાજ્યામાં કુલ નવા 36 કેસ નોંધાયા છે....
ઘેજ: વડોદરા-મુંબઇ (Vadodra-Mumbai) એક્ષપ્રેસ-વેનાં (Express Way) સંપાદિત આલીપોરના વિદેશ રહેતા ખેડૂતની (Farmer) જમીનની 2.12 કરોડ જેટલી વળતરની રકમ બોગસ પાવરના આધારે ચાંઉ...
દિલ્હી: (Delhi) ભારતમાં તેલની કિંમતોને કંટ્રોલ (Rate Control) કરવા માટે કેન્દ્ર સરકારે પ્રયાસ શરૂ કરી દીધા છે. ભારતે પોતાના કટોકટી માટેના પુરવઠામાંથી...
દિલ્હી: (Delhi) ટ્રેનમાં પર્યટનનો (Tourist) લ્હાવો લેનારા લોકો માટે સારા સમાચાર છે. હવે ભારતીય રેલવે પર્યટકો માટે ખાસ ટ્રેનો શરૂ કરશે. આ...
ભરૂચ: (Bharuch) ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલી નાઇટ્રેકસ કેમિકલ કંપનીમાં (Nitrax Chemical Company) બ્લાસ્ટ થયો હતો. ધડાકાભેર બ્લાસ્ટ (Blast) થતા કંપનીમાં નાસભાગ...
કીમ: ઓલપાડના (Olpad) કીમ રેલવે સ્ટેશને (Kim Railway Station) આવેલી રેલવે ફાટક (Railway Gate ) નં.158 બી ઉપર હાલ છેલ્લાં ચાર વર્ષથી...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (Municipal Corporation) દ્વારા દેશમાં પ્રથમ વખત પોતાની ઇ-વ્હીકલ (E Vehicle) પોલીસી બનાવીને મંજુરી આપી દેવાઇ છે. ત્યારે...
ભારતીય વાયુસેનાના (Indian Air Force) ગ્રુપ કમાન્ડર (Commander) અભિનંદન વર્ધમાનને (Abhinadan wardhman) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) દ્વારા વીરચક્રથી (Veer Chakra)...
મુંબઈ: (Mumbai) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance) ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) બાળકો વચ્ચેના કોઈપણ વિવાદના અવકાશને નાબૂદ કરવા માંગે છે. તેથી જ તેઓએ વિશ્વભરના...
સુરત: (Surat) સુરત મનપાની (Corporation) બહુ વખણાયેલી આવાસ યોજનાની (Housing scheme) સોનાની થાળીમાં લોઢાની મેખ સાબિત થઇ રહેલા વેસુના ‘સુમન મલ્હાર’ પ્રધાનમંત્રી...
સુરત: (Surat) સુરત શહેરના પોલીસ (Surat City Police) વિભાગને પોલીસ ગૌરવ દિવસ નિમિત્તે ગૃહ રાજ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ 21 જેટલા એવોર્ડ...
અભિષેકની દે ધનાધન તોફાની બેટિંગ: 135 રન સાથે હૈદરાબાદે દિલ્હીને આપ્યો 243નો ટાર્ગેટ
ચૂંટણી તૈયારી અંતિમ તબક્કે: 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં EVM
સુરતના યુવા ઇનોવેટરની નવલી શોધ, વિના ડ્રાઈવર દોડતી ઘોસ્ટ સાયકલ જોઈ લોકો નવાઈ પામ્યા
હોર્મુઝ સંકટ વચ્ચે યુરોપ પ્રવાસે જશે PM મોદી: ચાર દેશોની મુલાકાતથી સંબંધો મજબૂત થશે
રૂપિયાને સ્થિર કરવા RBIનો મોટો નિર્ણય, ફોરેક્સ નિયમોમાં છૂટછાટ, હળવા કર્યા કેટલાક નિયંત્રણો
ત્રિશૂર પૂરમ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, 40થી વધુ ઘાયલ
રેલ્વેની જમીન પરથી ગેરકાયદેસર વૃક્ષો કાપવા અને ચોરી કરવામાં સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ચૂંટણી પંચ સખત: બાઇક રેલી બંધ, ડબલ સવારી પર રોક
‘રાજા શિવાજી’ ટ્રેલર લોન્ચમાં ભાવુક થયા રિતેશ-જેનેલિયા,10 વર્ષનું સપનું સાકાર
ટિમ કુક બાદ હવે જોન ટર્નસ સંભાળશે એપલની કમાન, AI યુગમાં નવી શરૂઆત
સસ્પેન્ડ કરાવી દઈશ!”—CM કોન્વોય વચ્ચે પોલીસ પર હુમલો, મહિલા સહિત 3 સામે ગુનો
તામિલનાડુ સાથે દગો કરનાર માટે હું ખતરા સમાન, સ્ટાલિનની કડક શબ્દોમાં ચેતવણી
પોલો ગ્રાઉન્ડની રાજદીપ સોસાયટીમાં ચોરનો આતંક, એક જ શખ્સ ચોથી વાર CCTVમાં કેદ થતા રહીશોમાં ફફડાટ
રણબીરની ‘રામાયણ’ માટે હોલિવુડ લેવલ પ્લાનિંગ: ઓસ્કર માટે મેકર્સની મોટી તૈયારી
ફ્લોર ટેસ્ટ પહેલા CM ચૌધરી સક્રિય, PM મોદીને મળ્યા, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ
IPLમાં આજે SRH vs DCનો જંગ: હૈદરાબાદ હેટ્રિક માટે તૈયાર, કોણ કરશે બાજી મારી?
ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ચો હ્યુન બોલ્યા: કોરિયન યુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને કોરિયા ક્યારેય નહીં ભૂલે
PM મોદીને ખડગેએ કહ્યા આતંકવાદી, વિવાદ થતા લીધો યુ-ટર્ન, બોલ્યા આતંકવાદી નહી આતંકિત કરે છે એમ કહ્યું હતું
પરિવારિક તણાવમાં પુત્રે માતાને ગુમાવી
હંગેરીના નવા PM મેગ્યારના નિવેદને જગાવી ચર્ચા, નેતન્યાહૂ હંગેરી આવશે તો એમની ધરપકડ થઈ શકે
સુરતમાં JEE મેઈન્સ-2026માં ધમાકેદાર પ્રદર્શન,ઉચ્ચ પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીઓએ સુરતને અપાવ્યું ગૌરવ
100થી વધુ સામાન પર ટેક્સ, બાલેન શાહના નિર્ણયથી ભારત-નેપાળ સરહદ ગરમાઈ, જનતામાં અસંતોષ
“ચૂંટણી પહેલા જ વિપક્ષનો સફાયો, 700થી વધુ બેઠકો પર મેદાન છોડનાર કોંગ્રેસ- આપ પાસે ઉમેદવારોની અછત”- હર્ષ સંઘવી
પોરબંદરમાં જગદીશ વિશ્વકર્મા – ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્ર સાથે કૌશલ્યના વારસાને જાળવવા હાકલ
ઇંધણની અછતથી ડિજિટલ બ્લેકઆઉટનો ભય, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર
પ્રિ-મોન્સૂન એક્શન મોડ શરૂ
રાજકોટ પોલીસનું ઓપરેશન ‘મ્યુલ હન્ટ’: ₹2500 કરોડના દેશવ્યાપી સાયબર કૌભાંડનો પર્દાફાશ, તેલંગાણાના માસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 ઝડપાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી
મધપૂડાઓને લીધે ગબ્બરની રોપવે સેવા બે દિવસ બંધ
પશ્ચિમ રેલવે દ્વારા વટવા–હાવડા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
વ્યાવહારિક દૃષ્ટિકોણથી જોઇએ તો સંબંધ સંપત્તિ બંનેનું મહત્ત્વ સરખું છે એટલે કે માણસને આ બંનેમાંથી કોઇના વિના ચાલતું નથી. પણ યાદ રાખવાની વસ્તુ એ છે કે સંબંધની શરૂઆત કોઇ પણ સંપતિ વિના થાય છે પછી જેમ જેમ સંબંધો વિકસતા જાય એ પ્રમાણે સંપત્તિની જરૂર પડતી જાય છે. પરંતુ મોટા ભાગના સંબંધ પૈસાના કારણે ખરાબ થતા હોય છે. જયારે આપણી પાસે સંપત્તિ અને સંબંધો વચ્ચેની પસંદગી હોય ત્યારે હંમેશા સંબંધોને મહત્ત્વ આપવું જોઇએ.
જે લોકોને વધુ સંબંધ નથી તેમની તુલનામાં જે લોકો વધુ સામાજિક રીતે જોડાયેલા હોય છે અને અંગત સંબંધો સારા હોય છે તથા ગુણવત્તાવાળા સંબંધો હોય છે તે લોકો તંદુરસ્ત હોય છે અને વધુ જીવે છે. સ્વસ્થ રહેવા માટે સંપત્તિ કરતાં સંબંધ વધુ મહત્ત્વપૂર્ણ છે. એમ નથી કે સંપત્તિ કરતાં સંબંધોને મહત્ત્વ આપવું જોઇએ. પરંતુ જયારે એકની પસંદગી હોય તો સંબંધોની પસંદગી કરવી. સંપત્તિ દ્વારા પણ સંબંધ બને છે, જે મોટા ભાગે બનાવટી હોય છે અને તે પ્રકારના સંબંધો આપણને સ્વસ્થ રાખતા નથી. નિષ્કર્ષ એ છે કે સંપત્તિ અને સંબંધો બંને ગાડાનાં (જીવનનાં) બે પૈંડાં છે.
જો એક પૈડું તૂટી જશે તો જીવન અસંતુલન થઇ જશે. તેથી બંન્નેને સંતુલન રાખવું. દોસ્તો, સંપત્તિ તો આજે છે ને કાલે નથી. પરંતુ જયાં સંબંધની વાત આવે ત્યાં દરેકે ઝૂકવું પડે છે. સંબંધથી સંપત્તિ બનાવી શકાય, પણ સંપત્તિથી સંબંધ કયારેય નહીં બને. પરંતુ અત્યારના યુગમાં જેની પાસે પૈસો એને લોકો માન આપે પણ એ કેવા પ્રકારના સંબંધ રાખે છે એ દરેક લોકો જાણતા જ હશે. સંબંધ ઝાડની ડાળખી જેવો છે. એક વાર તૂટી ગયો પછી કયારે બંધાતો નથી. આપણા જીવનમાં નિ:સ્વાર્થ સંબંધ રાખવો જોઇએ.
અમરોલી – આરતી જે. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.