વલસાડ : વલસાડમાં લોકોની જરૂરિયાત સમજ્યા વિના આડેધડ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદ ઉઠી છે. અહીં ઓછી વસ્તી ધરાવતા ગામ...
પોરબંદર: શુક્રવારે મધરાત્રે ગુજરાતના પોરબંદર નજીક ઓખાના દરિયામાં બે વિદેશી જહાજ વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. સામાન્ય રીતે દરિયામાં બે જહાજ વચ્ચે...
સુરત : સુરત શહેરમાં પોલીસદાદાઓની લીલા લહેર ચર્ચામાં આવી છે. અહીંના એક પોલીસ સ્ટેશનમાં ડીસીપી સરપ્રાઈઝ ચેકિંગ પર ગયા ત્યારે પોલીસ સ્ટેશનના...
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) શુક્રવારે ગીરના (Gir) સિંહોના (Lion) મામલે રાજ્ય સરકારના કાન આમળ્યા હતા. ગીરના જંગલોમાં સિંહોને શાંતિથી જીવવા...
વાંકલ: માંગરોળ (Mangrol) તાલુકાના આંબાવાડી (Ambawadi) ગામે લગ્નપ્રસંગ (Wedding) લોહીયાળ બન્યો હોવાની ચોંકાવનારી ઘટના બનવા પામી છે. અહીં એક લગ્નપ્રસંગમાં કેટલાંક અજાણ્યા...
હવે સવારે અને રાત્રે ઠંડી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. તો વળી, બપોરે ખૂબ ગરમી લાગે છે. સાંજે ક્યારેક છૂટાંછવાયાં વરસાદી ઝાપટાં...
કેમ છો? લગ્નની સિઝન પૂરજોશમાં ખીલી છે. તમે એક જ દિવસે બે-ત્રણ લગ્નમાં હાજરી આપતા હો તો પણ નવાઇ નહીં. લગ્ન એટલે...
દુનિયાના ત્રણ મોટા ધર્મોમાં ખ્રિસ્તી, ઇસ્લામ અને વૈદિક (સનાતન) ધર્મનો સમાવેશ થાય છે. આજની તારીખમાં દુનિયાના ૨૩૮ કરોડ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે...
શ્રીમદ્ ભાગવત – દશમ સ્કંધ (પૂર્વાધ)માં શ્રીકૃષ્ણ ભગવાનની કથા વિસ્તારપૂર્વક વર્ણવેલી છે. કથામાં કેટલોક ભાગ મનુષ્ય અવતાર ધારણ કરનાર દેવકી નંદન કૃષ્ણ...
આજના ડિજિટલ યુગમાં હોંશિયાર લોકો પોતાની હોંશિયારી પ્રગટ કરવા નાની મોટી અસંખ્ય વસ્તુઓની ઓનલાઇન ખરીદી કરતાં જોવા મળે છે. ચોકકસ વેબસાઇટ પરથી...
આખરે દરેક નાયકથી લોકો કંટાળી જાય છે. અનેક શાસકોને તેમના મૃત્યુ પછી લોકપ્રિયતા મળે છે. જયારે તેમના દેશના નાયકની શોધમાં હોય છે....
સુરતીઓ અને સુરતનું નામ પડતાં જ પોંક, ઘારી, ખમણ, લોચો, ઊંધિયું અને ઢોકળાં યાદ આવે. સુરતની ઓળખ જમણ સાથે જોડાયેલી છે પરંતુ...
સેંકડો નહિ હજારો વર્ષથી હપ્તાખોરોને પોષવા એ રાજકર્તાઓને માફક આવી ગયું છે. વેંચીને ખાવ. જયારથી ચૂંટણી ખર્ચ પર લીમીટ આવી ગઇ છે...
મારવાડી અને સિંધીના છોકરા નાની ઉંમરે જ ધોબી કરિયાણા લોટની ચક્કી કે સમોસા, પાણીપુરીના નાના ધંધા શરૂ કરી લે છે. ઉત્તર ભારતના...
ચંદનનાં લાકડાંની દુકાનમાં ચંદનના લાકડાંના નાના મોટા ટુકડાઓ પડ્યા હતા.ચંદનનાં લાકડાં પોતાની કિંમત અને મહત્ત્વ પર ગુમાન કરતાં હતાં. જે પ્રમાણે ગ્રાહક...
ભાજપ માટેની લેબોરેટરી કહો કે રોલ મોડલ, ગુજરાત જ અડીખમ છે. ગુજરાતના અખતરા થકી આખા દેશમાં તેની અજમાઇશ થતી આવી છે. એટલે...
નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકામાં (South Africa) જોવા મળેલા કોરોનાના (Corona) નવા વેરિયેન્ટના (New Variant) લીધે વિશ્વ આખું ચિંતામાં મુકાયું છે. ભારતમાં...
ખેતીના ત્રણ કાયદા ઉતાવળે લાવવા પાછળ ચોક્કસ પણે આર્થિક કારણો હતા પણ તેને અણધારી રીતે પાછા ખેંચી લેવા પાછળ નહીં. ખેતી કાયદાને...
મેરા ભારત મહાન…આઝાદીના સાત દાયકા કરતાં પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં પણ આપણે દેશમાંથી ગરીબી નાબુદ કરી શક્યા નથી. અગાઉ...
જાંબુઘોડા: જાંબુઘોડા બોડેલી રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલા ખાખરીયા ગામના સીમાડે આગળ ચાલતા ટ્રેકટર ચાલકને પાછળથી પૂરપાટ હંકારી આવતા ઈકો ગાડીના ચાલકે ધડાકાભેર...
દાહોદ: લીમખેડા તાલુકામાં આવેલા ડુંગરા ગ્રામ પંચાયતમાં કેન્દ્ર સરકારની મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં બહારગામ મજૂરી અર્થે ગયેલા શ્રમિકોના નામે ખોટા...
આણંદ : `ડો. કુરિયન મીઠા બોલી માણસ હતાં. દૂધ આપણી ઇજ્જત છે. તેમાં માતાની લાગણી સમાયેલી છે, દૂધમાં શુરવીરતા સમાયેલી છે, ગુજરાતના...
આણંદ : આણંદ જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે આણંદ...
વડોદરા : વાઘોડિયા પીપળીયા ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠનાં પૂર્વ ચેરમેન ડો મનસુખ શાહે પીપળીયા થી પવળેપુર જતા જાહેર રસ્તા પર પોતાનું ગેરકાયદેસર...
સુરત: શનિવારે સવારે સુરતના (Surat) પાંડેસરા જીઆઈડીસી (Pandesara GIDC) વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. અહીંની એક કાપડ મિલમાં (Textile Mill) આગ (Fire)...
વડોદરા : 24 કલાક દર્દીઓની સેવામાં તત્પર રહેતી 108 એમ્બ્યુલયન્સ વડોદરાની ટીમે વધુ એકવાર સગર્ભા માતાને ઉગારવાનો સફળ વ્યાયામ મધરાત્રે કરીને કર્તવ્યનિષ્ઠાનો...
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આગામી સેનેટ સભ્યોની મુદત 11 ફેબ્રુઆરી 2022 માં પૂર્ણ થતી હોવાથી ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં સેનેટની ચૂંટણી યોજાવાની...
વડોદરા : ગોધરા ખાતે સાબરમતી ટ્રેનમાં કારસેવકોને જીવતા ભૂ઼જી મારવાના હિચકારા બનાવનો સુત્રધાર મનતાનો હાજી બિલાલનુ ટુંકી સારવાર બાદ સયાજી હોસ્પિટલમાં મોત...
વડોદરા : શહેરમાં ગઈકાલે મોડી રાત્રે મહિલા સુરક્ષા હેલ્પ લાઇન અભયમની ટીમને શહેરના કાળાઘોડા સર્કલ પાસે બે કિશોરીઓ અને એક કિશોર શંકાસ્પદ...
વડોદરા: 26 નવેમ્બરના 2020 ના રોજ કામદારો દ્વારા કરાયેલ ભારત બંધ તથા ખેડૂત આંદોલનના 1 વર્ષ પુરા થયા તે ઉપલક્ષમાં કેન્દ્રીય ટ્રેડ...
અભિષેકની દે ધનાધન તોફાની બેટિંગ: 135 રન સાથે હૈદરાબાદે દિલ્હીને આપ્યો 243નો ટાર્ગેટ
ચૂંટણી તૈયારી અંતિમ તબક્કે: 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં EVM
સુરતના યુવા ઇનોવેટરની નવલી શોધ, વિના ડ્રાઈવર દોડતી ઘોસ્ટ સાયકલ જોઈ લોકો નવાઈ પામ્યા
હોર્મુઝ સંકટ વચ્ચે યુરોપ પ્રવાસે જશે PM મોદી: ચાર દેશોની મુલાકાતથી સંબંધો મજબૂત થશે
રૂપિયાને સ્થિર કરવા RBIનો મોટો નિર્ણય, ફોરેક્સ નિયમોમાં છૂટછાટ, હળવા કર્યા કેટલાક નિયંત્રણો
ત્રિશૂર પૂરમ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, 40થી વધુ ઘાયલ
રેલ્વેની જમીન પરથી ગેરકાયદેસર વૃક્ષો કાપવા અને ચોરી કરવામાં સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ચૂંટણી પંચ સખત: બાઇક રેલી બંધ, ડબલ સવારી પર રોક
‘રાજા શિવાજી’ ટ્રેલર લોન્ચમાં ભાવુક થયા રિતેશ-જેનેલિયા,10 વર્ષનું સપનું સાકાર
ટિમ કુક બાદ હવે જોન ટર્નસ સંભાળશે એપલની કમાન, AI યુગમાં નવી શરૂઆત
સસ્પેન્ડ કરાવી દઈશ!”—CM કોન્વોય વચ્ચે પોલીસ પર હુમલો, મહિલા સહિત 3 સામે ગુનો
તામિલનાડુ સાથે દગો કરનાર માટે હું ખતરા સમાન, સ્ટાલિનની કડક શબ્દોમાં ચેતવણી
પોલો ગ્રાઉન્ડની રાજદીપ સોસાયટીમાં ચોરનો આતંક, એક જ શખ્સ ચોથી વાર CCTVમાં કેદ થતા રહીશોમાં ફફડાટ
રણબીરની ‘રામાયણ’ માટે હોલિવુડ લેવલ પ્લાનિંગ: ઓસ્કર માટે મેકર્સની મોટી તૈયારી
ફ્લોર ટેસ્ટ પહેલા CM ચૌધરી સક્રિય, PM મોદીને મળ્યા, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ
IPLમાં આજે SRH vs DCનો જંગ: હૈદરાબાદ હેટ્રિક માટે તૈયાર, કોણ કરશે બાજી મારી?
ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ચો હ્યુન બોલ્યા: કોરિયન યુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને કોરિયા ક્યારેય નહીં ભૂલે
PM મોદીને ખડગેએ કહ્યા આતંકવાદી, વિવાદ થતા લીધો યુ-ટર્ન, બોલ્યા આતંકવાદી નહી આતંકિત કરે છે એમ કહ્યું હતું
પરિવારિક તણાવમાં પુત્રે માતાને ગુમાવી
હંગેરીના નવા PM મેગ્યારના નિવેદને જગાવી ચર્ચા, નેતન્યાહૂ હંગેરી આવશે તો એમની ધરપકડ થઈ શકે
સુરતમાં JEE મેઈન્સ-2026માં ધમાકેદાર પ્રદર્શન,ઉચ્ચ પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીઓએ સુરતને અપાવ્યું ગૌરવ
100થી વધુ સામાન પર ટેક્સ, બાલેન શાહના નિર્ણયથી ભારત-નેપાળ સરહદ ગરમાઈ, જનતામાં અસંતોષ
“ચૂંટણી પહેલા જ વિપક્ષનો સફાયો, 700થી વધુ બેઠકો પર મેદાન છોડનાર કોંગ્રેસ- આપ પાસે ઉમેદવારોની અછત”- હર્ષ સંઘવી
પોરબંદરમાં જગદીશ વિશ્વકર્મા – ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્ર સાથે કૌશલ્યના વારસાને જાળવવા હાકલ
ઇંધણની અછતથી ડિજિટલ બ્લેકઆઉટનો ભય, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર
પ્રિ-મોન્સૂન એક્શન મોડ શરૂ
રાજકોટ પોલીસનું ઓપરેશન ‘મ્યુલ હન્ટ’: ₹2500 કરોડના દેશવ્યાપી સાયબર કૌભાંડનો પર્દાફાશ, તેલંગાણાના માસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 ઝડપાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી
મધપૂડાઓને લીધે ગબ્બરની રોપવે સેવા બે દિવસ બંધ
પશ્ચિમ રેલવે દ્વારા વટવા–હાવડા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
વલસાડ : વલસાડમાં લોકોની જરૂરિયાત સમજ્યા વિના આડેધડ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદ ઉઠી છે. અહીં ઓછી વસ્તી ધરાવતા ગામ પાસે ફાટકના બદલે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના પગલે અન્ય 37 ગામના લોકોમાં નારાજગી ફેલાઈ ગઈ છે. રેલવેની કામગીરી સામે લોકો પ્રશ્નો ઉઠાવવા માંડ્યા છે.
વાત જાણે એમ છે કે પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા ફ્રેટ કોરીડોરનું (Freight corridor ) નિર્માણ થઈ રહ્યું છે. જેના પગલે ફાટકની જગ્યાએ ઓવરબ્રિજ (Railway Overbridge) બની રહ્યા છે. જે સંદર્ભમાં મુંબઈથી (Mumbai) ૨૦૪ કિલોમીટરના અંતરે કુંડી ફાટકે ઓવરબ્રિજ પૂર્ણતાને આરે છે. જ્યારે 3 કિલોમીટર ઉત્તરે ઓછા વપરાશી માર્ગે ૨૦૧ કિ.મી. પર લીલાપોર સરોણ ઓવરબ્રિજના પીલર પણ ઉભા થઇ રહ્યા છે, જેનાથી ખેરગામ તાલુકાના ૨૨ ગામો અને વલસાડ તાલુકાના પૂર્વના ૧૫ ગામોનું ઔરંગા નદીની આસપાસ રેલવે ઓવરબ્રિજનું સ્વપ્ન રોળાયું હોય પ્રજાજનોમાં નારાજગી સાથે અસંતોષ ફેલાયો છે. લોકોમાં ઉઠી રહેલી ચર્ચાઓ મુજબ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં તેની જરૂરિયાત અગત્યતાને ધ્યાને લીધા વિના રેલવે ઓવરબ્રિજ બની રહ્યા હોય તેમ કુંડી ફાટક-૧૦૧ એ ઓવરબ્રિજ બની રહ્યા છે. હવે તેની ઉત્તરે ત્રણ કિલોમીટર લીલાપુર અને સરોધી હાઈવે-૪૮ ને જોડતા ઓછી વસ્તીવાળા 3 કિ. મી.ના સામાન્ય રસ્તા પર ૯૯ નંબરની રેલવે ફાટકની ઉત્તરે રેલવે ઓવરબ્રિજ નિર્માણ થવા જઈ રહ્યું છે.
તો ત્રીજો રેલવે ઓવરબ્રિજ પણ બનાવવો પડશે
આ ઓવરબ્રિજ ૩૦૦/૪૦૦ મીટર દક્ષિણે ખસેડી લઈને તેના માટે લીલાપોર વેજલપોરના હયાત રસ્તાને એપ્રોચમાં લીધો હોત અને ગુંદલાવ ચોકડીથી વેજલપોર લીલાપોર રસ્તો જોડાતા વલસાડ શહેર સાથે ગુંદલાવ ચોકડીથી સરળતાથી જોડી શકાતે. આવું કરવાથી વલસાડ પૂર્વના ગામોને દર ચોમાસામાં જે છીપવાડમાં પરેશાની થાય છે, અવરજવર અવરોધાય છે. તેનાથી હંમેશાં મુક્તિ મળી જવાની શક્યતા હતી. જો આ મુશ્કેલી દૂર કરવી હોય તો ગુંદલાવ ચોકડી ખેરગામ ગામના લોકો માટે દોઢેક કિલોમીટરના અંતરમાં જ ત્રીજો રેલવે ઓવરબ્રિજ બનાવવો પડશે. જે સંભવતઃ વલસાડ પારડી સાંઢપોર વચ્ચે બનશે અને તેના લીધે ઔરંગા નદીનો સ્મશાન ભૂમિનો પુલ પણ નવો બનાવવો પડશે. ૯૯ નંબરની ફાટક નાના 2-૩ ગામો પૂરતી જ છે, જેના માટે 333 નંબરનું અંડરપાસ ઉપયોગી બની શકે છે.