Charchapatra

૨૦-૨૦ વર્ષનાં શાસનનું ફળ

આખરે દરેક નાયકથી લોકો કંટાળી જાય છે. અનેક શાસકોને તેમના મૃત્યુ પછી લોકપ્રિયતા મળે છે. જયારે તેમના દેશના નાયકની શોધમાં હોય છે. કાર્યકાળના અનેક વર્ષોમાં નેતા નીરસ, કંટાળાજનક થઇ જતા હોય છે અને તેની સાથે જ ખોવાઇ જાય છે. અને કૌભાંડોમાં ફસાઇ જાય છે. કે વિવિધ ઘટનાક્રમનો ભોગ બને છે. પ્રથમદાયકો  પુરો થતા પહેલા જ તેઓ મોટા ભાગની ગતિ અને સમર્થન ગુમાવી બેસે છે. જાતિમાં  ચૂકનો દોષ એ માનવીય પ્રવૃત્તિઓ પર પ્રભાવિત થવો જોઇએ. જેનાથી તેઓ અભિમાન, લાલચ અને આળસથી દૂર રહ્યા છે. સત્તાભ્રષ્ટ કરે છે અને સમય મિટાવી દે છે. પણ આ તો નરેન્દ્ર મોદીજી છે.

૨૦-૨૦ વર્ષના રાજકારણથી કંટાળવા બદલ દેશ માટે કંઇક કરવાની નેમ સાથે જાણે એમને નવી ઉર્જા પ્રાપ્ત થાય છે. જાણે કે ભારત માતાનો એમના પર પ્રભાવ હોય મહામારીનાં પ્રકોપ પછી પણ એઓ અડીખમ યોદ્ધાની જેમ તરવરતા રહે છે. એવી અભ્યર્થના મેરા ભારત મહાનનું સુત્ર સાર્થક કરીને જ જંપસે એવી ૨૧મી સદીનાં આરે ૨૨ મી સદીનાં  પ્રારંભે નેતૃત્વનાં સાચા ગુણ વધુ પ્રભાવી રહે એ જ મનોકામના. મેરા ભારત મહાન.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top