નરેન્દ્ર મોદીને અને અમિત શાહની જોડીને રાજકીય રીતે ટક્કર આપે એવા કોઈ વિપક્ષમાં હોય તો એ એક માત્ર મમતા બેનરજી છે. બંગાળની...
બજેટમાં મધ્યમવર્ગને લાભ થયો નથી અને હવે આરબીઆઈએ પણ રેપોરેટ યથાવત રાખતાં લોકોના લોનના હપ્તા ઘટશે નહીં. જે રીતે બજેટ રજૂ થયું...
તમામ મતદારોની તપાસ એટલે કે SIR બાદ કેન્દ્ર સરકારે વધુ એક વિવાદનો મધપુડો છંછેડવો શરૂ કર્યો છે. ચૂંટણી પ્રક્રિયામાં માસ્ટર પ્લાન બનાવવાના...
સુરતમાં પરવટ પાટીયા સીટાડેલ કોમ્પલેક્ષમાં મોટું લોન રેકેટ ઝડપાયું હતું. જેના અનુસંધાનમાં ‘‘લોભિયા હોય તથા ધુતારા ભૂખા નહીં મરે’’ એ કહેવતને સાર્થક...
ગાંધી એટલે ગાંધી. એમને કહ્યું હતું કે ‘‘હું કબરમાંથી પણ બોલતો રહીશ’’ અને સાથે જ ગાંધીજી માત્ર ભારતમાં જીવતા જાગતા નથી. પરંતુ...
દેશના શહીદ જવાનોને સ્પર્શતી એક ઘટના બની. ગત 26મી જાન્યુ. 2026 ના રોજ નરેન્દ્રભાઈ મોદીના એક રાષ્ટ્રિય કાર્યક્રમમાં સુરતના એક સિક્યુરિટિ ગાર્ડ...
આપણા વિશ્વગુરુએ છેલ્લાં 11 વર્ષમાં અઢળક વિદેશ પ્રવાસો કર્યા અને એની પાછળ પ્રજાનાં કરોડો રૂપિયા ખર્ચાયા. ઉપરાંત વિદેશી નેતાઓ સાથે ભેટાભેટી કરી...
ગાંધીવિચાર અને ગ્રામવિકાસ વચ્ચે આજે પણ સંયોજન જરૂરી છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ગામડાંની હાલત વધારે બગડી છે. જમીનો ઘટતી જાય છે, ખેડૂતો પોતાનાં...
નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ તેમનું સતત 9મું રેકોર્ડબ્રેક બજેટ રજૂ કર્યું. તેમણે ભારતીય અર્થતંત્રમાં સુધારા લાવવા અને સામાન્ય જનતા માટે...
કેનેડા વર્ષોથી ખાલિસ્તાનની માંગ કરી રહેલા અલગતાવાદીઓને સંરક્ષણ આપી રહ્યું છે. જ્યારે પણ ભારતે આવા અલગતાવાદીઓ સામે કાર્યવાહીની માંગ કરી, ત્યારે તેણે...