એક પુજારી ભગવાનની પૂજા કરીને શાંતિથી ઓટલા પર બેસીને ભગવાનનું નામ લઇ રહ્યા હતા.આવતા જતા ભક્તો તેમને નમન કરી જઈ રહ્યા હતા....
આહાર સાથે અનેકવિધ માન્યતાઓ અને ગેરમાન્યતાઓ સંકળાયેલી હોય છે. ઘણા વખત સુધી લોકોનો આહાર મુખ્યત્વે પોતાના પ્રદેશની ભૌગોલિકતા અનુસાર રહેતો. હવે વાનગીઓ...
સુરત: ઘોડદોડ રોડ પર સોનલ જ્વેલર્સના માલિકે તેના કર્મચારીને મધ્યપ્રદેશથી સોનું લેવા માટે સુરત આવેલા બે જણાને 1 કિલો સોનાની 10 બિસ્કીટ...
બારડોલી: બારડોલીના વાઘેચા ગામે તાપી નદીમાં નાહવા પડેલા સુરતના સાત મિત્રો પૈકી બે જણા ડૂબી ગયા હતા. બારડોલી ફાયરની ટીમે શોધખોળ આદરી...
ચીનના સરમુખત્યાર શી ઝિંગપિંગે યુવાનોને સલાહ આપી છે કે યુવાનોએ અઘરી જિંદગી જીવતાં શીખવું જોઈએ. જિંદગી કયારેય સરળ હોતી નથી. માર્ગમાં કાંકરા...
સુરત: સુરત જિલ્લાના માંડવી તાલુકાના હરિયાલ(કરંજ) ગામમાં આવેલા તળાવમાં ગેરકાયદે પાઈપલાઈનનું નેટવર્ક ગોઠવી આચરવામાં આવી રહેલા પાણી ચોરી કૌભાંડને લઈ સહકારી અને...
જેમ જેમ દેશની પ્રગતિ થઈ રહી છે તેમ તેમ ભણતર અંગેની જાગૃતિ પણ વધી રહી છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ડોકટર,...
સુરત: સુરત (Surat) મનપાના (SMC) ફુડ વિભાગ દ્વારા હાલમાં જ શહેરની વિવિધ સંસ્થાઓમાંથી કોલ્ડ કોકોના (ColdCoco) સેમ્પલો લીધા હતા. જેમાં અઠવાગેટની ફેમસ...
વડોદરા: મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ફૂટપાથ ઉપર રાત વિતાવતા લોકો માટે શેલ્ટર હાઉસ બનાવ્યા છે. શહેરમાં હાલ 10 પૈકી 8 જેટલા રેન...
વડોદરા : અલકાપુરીના અરૂણોદય સર્કલ પાસેના અર્થ એપાર્ટમેન્ટમાં ચાલતી દારૂની મહેફીલ પોલીસે રેઇડ કરીને પાર્ટીની રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસને જોઇને મહિલાઓ...
વડોદરા: વડોદરા શહેર જિલ્લામાં લેવજેહાદના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે. વિધર્મી યુવકે પોતાના નામ બદલીને હિન્દુ સગીરાઓ સહિત યુવતીઓને પોતાના પ્રેમજાળ...
વડોદરા : ફતેગંજ વિસ્તારના રહેતા વેપારીએ અભ્યાસ માટે કેનેડા જવા છાણી વ્યાજખોર પાસેથી 5.10 લાખ 12 વ્યાજે લીધા હતા તેની સામે તેઓ...
વડોદરા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું...
દાહોદ,લીમખેડા : એક વર્ષ પુર્વે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગર ખાતે પતિએ પોતાની પત્નિને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાંની ઘટના...
દાહોદ/સુખસર : ભારત દેશ મહિલાઓની પૂજા કરવાની સંસ્કૃતિમાં માનતો દેશ છે. આપણી સંસ્કૃતિ કહે છે કે જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં...
દાહોદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની જાહેર કરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લો...
સિગવડ: સિંગવડ તાલુકાના ઘણાં ગામડાઓમાં સરકાર દ્વારા પીવાના પાણી માટે હેડ પંપ કે બોર મોટર નહીં નાખવાથી ગામડાની પ્રજાને ભર ઉનાળે પાણી...
મિલ્ક સિટી આણંદનું સૌથી મોટું એજ્યુકેશન હબ એટલે આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી અને તેના સંચાલન હેઠળ ચાલતી 22 ઉચ્ચ શિક્ષણની કોલેજીસ અને...
ખેડા: પ્રજાને યોગ્ય આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે હેતુસર સરકાર દ્વારા નાના ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નાના શહેરોમાં સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ...
આણંદ : આણંદ જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું બુધવારના રોજ પરિણામ જાહેર થયું હતું. જેમાં સરેરાશ 71.05 ટકા પરિણામ આવ્યું હતું. બે વરસ...
નવી દિલ્હી: ભારતે (India) જીડીપી (GDP) દ્વારા તમામ અપેક્ષાઓને પછાડી દીધા બાદ વિશ્વને (World) પછાડવાનો પોતાનો સિલસિલો જાળવી રાખ્યો છે, માર્ચના ત્રિમાસિક...
સુરત: કુપોષિત બાળકો અને મહિલાઓને પોષણક્ષમ આહાર દૂધ (Milk) મળી રહે એ માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા 1 જૂન 2001 થી વિશ્વ ભરમાં...
રાજકોટ :અમરેલી જિલ્લામાં સિંહ (Lion) અને દીપડા જેવા વન્યપ્રાણીના હુમલાની (Attack) ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. તાજેતરમાં જ દીપડા અને સિંહણે બાળકોના...
વાપી: વાપીમાં (Vapi) પરપ્રાંતિયોની દાદાગીરી વધી રહી છે, જાણે તેઓને કાયદાનો કોઈ ડર જ ના હોય. શાકભાજી (Vegetable) ખરીદી કરવા આવનાર કે...
ગાંધીનગર : રાજ્યમાં 17 ફેબ્રુઆરીથી શરૂ થયેલ સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું (Sujlam Suflam Water Harvesting Campaign) છઠ્ઠુ ચરણ આજે 31 મે ના...
પ્રયાગરાજ: અલ્હાબાદ હાઈકોર્ટે (High court) બુધવારે વારાણસીની (Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Mosque) કમ્પાઉન્ડમાં શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવતાઓની નિયમિત પૂજા માટે પરવાનગી...
નવી દિલ્હી: બુધવારે ભારત (India) પ્રથમ દેશ બન્યો હતો જેણે ઓટીટી (OTT) પ્લેટફોર્મ્સ માટે તમાકુ (Tobacco) વિરોધી ચેતવણી પ્રદર્શિત કરવું ફરજિયાત કર્યું...
ગાંધીનગર : રાજય સરકારે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ (Smart Village) બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે ૧૬ જિલ્લાના ૩પ ગામોને સ્માર્ટ...
નવી દિલ્હી: રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) પર કટાક્ષ કરતા તેમને એક “નમૂનો” ગણાવ્યા હતા,...
પલસાણા: પલસાણા-કડોદરા પોલીસ (Police) પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રથી (Maharastra) એક ટ્રકમાં (Truck) વિદેશી દારૂનો (Alcohol) જથ્થો લઇ...
લવજેહાદના કેસમાં કાર્યવાહી ન કરવા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણે રૂ.6 લાખની લાંચ માગી, વચેટિયો ઝડપાયો
શાળા છોડ્યાના પ્રમાણપત્ર એલસી બાબતે પ્રાથમિક શિક્ષક સંઘની નિયામકને રજૂઆત
કોર્પોરેશનની ચૂંટણી ધારાસભ્યો માટે ‘ડેન્જર ઝોન’, નબળી લીડ વિધાનસભાની ટિકિટ કાપી શકે છે!
વડોદરા : લિસ્ટેડ બુટલેગર સુનિલ ઉર્ફે અદા સહિત 3 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
પિલોલ-સમલાયા વચ્ચે રેલ્વે ક્રોસિંગ નં. 12 સમારકામ માટે 8 દિવસ બંધ રહેશે
કૌટુંબિક કારણોસર માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું; ત્રણ માસૂમ બાળકોના મોત
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી, 19 વોર્ડના મતદાન મથકો, રિસીવિંગ-ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની વિગતવાર માહિતી જાહેર
વડોદરા પાલિકામાં ‘ડિજિટલ શિસ્ત’: હવે માત્ર હાજર રહેવું પૂરતું નથી, AI અને જિયો-ફેન્સિંગથી ‘લોકેશન’ પર જ પૂરાશે હાજરી
સાવલી નગરપાલિકા ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ બે યુવા હોદ્દેદારો પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
દાહોદમાં હૃદયદ્રાવક ઘટના: બે બાળકોની હત્યા બાદ માતાનો આત્મહત્યાનો પ્રયાસ
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ: બંગાળમાં પૂરક મતદાર યાદી તૈયાર કરાશે, માન્યતા પ્રાપ્ત 23 તારીખે મતદાન કરી શકશે
મહિલા અનામત પર બોલતા PM મોદીએ કહ્યું- “વિરોધ કરશો તો અમને ફાયદો થશે, વિરોધીઓ હારશે”
લોકશાહીનો રણકાર કે રાજકીય ખેલ? ગુજરાતમાં 700થી વધુ બેઠકો બિનહરીફ: લાખો મતદારોનો મતાધિકાર છીનવાયો!
દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: અકાસા એર અને સ્પાઇસજેટ વિમાન અથડાયા
વડોદરામાં ચૂંટણી બહિષ્કારના સૂર: ન્યુ સમા રોડના રહીશોએ નેતાઓને પરખાપ્યા તેવા વેણ
હોર્મુઝ સ્ટ્રેટ: અમેરિકાએ ઈરાનથી રવાના થયેલા 10 જહાજોને પાછા મોકલ્યા
700 ડ્રોન અને મિસાઇલથી હુમલા કરી રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 16ના મોત, 80થી વધુ ઘાયલ
કોંગ્રેસમાં આંતરિક ‘ભૂકંપ’: ભરૂચમાં મુમતાઝ પટેલ નારાજ, તો અમદાવાદમાં શૈલેષ પરમારે કબૂલી સંગઠનની નબળાઈ !
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે? ઇરાનના પ્રસ્તાવથી યુદ્ધ સમાપ્ત થવાની આશા
અક્ષય તૃતીયા પહેલા સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ દિવસે ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, સોનામાં પણ સતત વધારો
ગુજરાતમાં નવા સીમાંકન અને મહિલા અનામતથી રાજકીય નકશો બદલાશે, 52 વર્ષ બાદ ધારાસભ્યો અને સાંસદોની સંખ્યામાં થશે મોટો વધારો; વિધાનસભાની બેઠકો 182 થી વધીને 273 સુધી પહોંચી શકે
અખિલેશે કહ્યું, “ભાજપે નારીને નારો બનાવી દીધો, મત ઘટી રહ્યા છે એટલે મહિલા અનામત બિલ રજૂ કર્યું”
મત આપવો પસંદગી છે, ફરજ નહીં: મતદાન મુદ્દે સુપ્રીમ કોર્ટની સંવેદનશીલ ટિપ્પણી
લાહોરમાં ગોળીબાર, હાફિઝ સઈદના નજીકના સાથી અમીર હમઝા પર જીવલેણ હુમલો
ફિલ્મપ્રેમીઓ માટે ખુશખબર, ટૉક્સિક, કૉકટેલ 2 સહિત જૂનની ટોપ ફિલ્મો, જુઓ લિસ્ટ
વડોદરાના માર્ગો અને દીવાલો પર કલાનો શણગાર
ભાજપનો શિસ્ત પર કડક પ્રહાર ?વડોદરાના 11 બળવાખોર કાર્યકરો 5 વર્ષ માટે સસ્પેન્ડ
તામિલનાડુ ચૂંટણીમાં સીમાંકન મુદ્દે DMKનો આક્રમક પ્રચાર, BJPને ઘેરવાનો પ્રયાસ, ચૂંટણીનો રંગ બદલાયો
વડોદરા : વાઘોડિયા રોડ પર લાઇટો બંધ કરી સાડા બનેવી અને ભાણીયા પર જીવલેણ હુમલો
મહિલા અનામત બિલ પર રાજકારણ ગરમાયું, લોકસભામાં 850 બેઠકોનો પ્રસ્તાવ, આવતીકાલે મતદાન
એક પુજારી ભગવાનની પૂજા કરીને શાંતિથી ઓટલા પર બેસીને ભગવાનનું નામ લઇ રહ્યા હતા.આવતા જતા ભક્તો તેમને નમન કરી જઈ રહ્યા હતા. પૂજારીજી પાસે એક હજામ આવ્યો, તે પોતાના જીવનથી અને દુનિયાથી કંટાળેલો અને ત્રાસેલો હતો. હજામ પુજારી પાસે બેસીને વાતો કરવા લાગ્યો.હજામ બોલ્યો, ‘પૂજારીજી, મને તો સમજાતું નથી કે ‘તમારો ભગવાન’કેમ આવું કરે છે? આ ભગવાન જ દુનિયાભરમાં કેટલી પરેશાનીઓ મોકલે છે, ક્યાંક દુકાળ પડે છે ..તો ક્યાંક પૂર આવે છે…કોઈ ગરીબાઈથી પરેશાન છે ..તો કોઈ બેરોજગારીથી તકલીફમાં છે…ક્યાંક ભૂખમરો છે …ક્યાંક અકસ્માત ….શું કામ તમારો ભગવાન બધાને કોઈ ને કોઈ પરેશાનીમાં જ રાખે છે?’
પૂજારીજી હસ્યા અને બોલ્યા, ‘ભાઈ, શાંત થા અને આ તું શું બોલે છે ભગવાન વિષે? અને ‘તમારો ભગવાન’એટલે શું? ભગવાન તો બધાના જ છે…મારા ..તારા …અને અહીં આવનાર બધાના…તું ચાલ મારી સાથે.’ આટલું કહીને પૂજારીજી હજામને લઈને ભિખારીઓની લાઈનમાં સૌથી છેલ્લે બેઠેલા ભિખારી પાસે લઇ ગયા.ભિખારીના વાળ અસ્તવ્યસ્ત અને લાંબા વધેલા હતા.દાઢી પણ લાંબી વધેલી હતી. પૂજારીજીએ કહ્યું, ‘ભાઈ, તું તો હજામ છે અને તારું કામ એકદમ બરાબર કરે છે, છતાં આ માણસના હાલ કેમ આવા છે? તું હાજર છે છતાં આ માણસના વાળ અને દાઢી આટલા લાંબા અને અસ્તવ્યસ્ત કેમ છે?’
હજામ બોલી ઊઠ્યો, ‘અરે પૂજારીજી, એમાં મારો શું વાંક? આ માણસ હજામત કરાવવા મારી પાસે આવે ,મારો સંપર્ક કરે તો હું તેની હજામત કરી આપું ને? એ તો મારી પાસે આવ્યો જ નથી તો હું થોડો તેની હજામત કરવા સામેથી જાઉં?’
પુજારી બોલ્યા, ‘અરે, વાત તો તારી બરાબર છે અને આ જ વાત જીવનમાં લોકોને અને ઈશ્વરને લાગુ પડે છે.જે લોકો ભગવાનને સત્ય ગણે છે.ભગવાનને દરેક દુઃખોનો તારણહાર સમજે છે અને પોતાના ગણે છે અને જેઓ ભગવાનનો દિલથી પ્રાર્થના દ્વારા સંપર્ક કરે છે તેમના દરેક દુઃખ દૂર થઇ જાય છે અને જે લોકો તારી જેમ ભગવાનને પોતાનો ગણતાં નથી …તેને સત્ય સમજતા નથી …અને તેનો પ્રાર્થના દ્વારા સંપર્ક કરતા નથી તેઓ દુઃખી રહે છે.જે પ્રભુ સાથે સંપર્કમાં રહે છે તેના દુઃખ દૂર થઇ જાય છે….પરમાત્માનો સંપર્ક કરવા પ્રાર્થના કરો, ભક્તિ કરો ,હરિ નામ સુમિરન કરો …’પૂજારીજીએ પોતાની વાતથી હજામની આંખો ખોલી નાખી અને સાચો રસ્તો દેખાડ્યો.