વડોદરા : વારસિયા વિસ્તારમાં સાઈબાબાનગર સોસાયટી પાસે સાત દિવસ પૂર્વે નિર્માણ પામેલ ભુવો જે સે થે હાલતમાં રહેતા તંત્ર સામે અનેક સવાલો...
વડોદરા : રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં...
સુરત : (Surat) પુણામાં સોસાયટીના મેઇન રોડ ઉપર પાર્ક કરેલા ટેમ્પોમાંથી (Tempo) અજાણ્યાએ રૂ.3000ની કિંમતના ગેસના (Gas) બાટલાની (Bottle) ચોરી (Theft) કરતાં...
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના નાપાક ષડયંત્રને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું હતું. BSFના જવાનોએ મંગળવારે જમ્મુ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર એક ડ્રોન જોયું હતું. જેના...
વડોદરા: વડોદરાની ગેસ કંપની દ્વારા ગેસ બીલ ના બાકી નીકળતા નાણાં વસૂલાત માટે કાર્યવાહી હાથધરી છે.નવાપુરા વિસ્તારમાં વહેલી સવારે પોલીસને સાથે રાખી...
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં (South Africa) બિઝનેસ (Business) સામ્રાજ્ય બનાવનાર ગુપ્તા બ્રધર્સ (Gupta Brothers) ફરી એકવાર સમાચારમાં છે. ગુપ્તા પરિવારના બે ભાઈઓ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના ગોરવા વિસ્તારનાં ટાઉન પ્લાનીગ વિભાગ દ્વારા ટીપી ૧૦નો મુખ્ય રસ્તો છેલ્લા કેટલા સમયથી બંધ હતો જે...
પ્રીતનું ગીત સાંભળીએ ત્યારે, સચ્ચાઈ સાથેના પ્રેમમાં ઈશ્વરદર્શનની વાત સ્પષ્ટપણે વ્યક્ત થયેલી અનુભવી શકીએ છીએ. આ આખો પ્રસંગ બે પ્રેમીઓના આત્મિક પ્રેમની...
સ્થાયી કે અસ્થાયી સંપત્તિ, મિલકત ધરાવનાર કુટુંબના વડીલનું મરણ થાય ત્યારે તમામ વારસદારોના નામ સરકારી રેકર્ડમાં દાખલ કરાવવા માટે કાયદેસર પેઢીનામું તૈયાર...
અમેરિકાની ટેક્સાસની પ્રાથમિક શાળામાં ગોળીબારના સમાચાર 26 મે ‘ગુજરાતમિત્ર’ દૈનિકના પ્રથમ પાને જ વાંચતાં મન-હ્દયને થોડોક આંચકો લાગ્યો. દુ:ખ તો થાય પણ...
સમય બડા બલવાન હૈ, નહીં મનુષ્ય બળવાન આ સ્લોગનમાં ઘણાં રાઝ છુપાયેલા છે, સમય કદી કોઇની રાહ જોતો નથી, આથી સમયવર્તે સાવધાન...
એક બહુ જ પ્રખ્યાત, સંગીતના પરમ ઉપાસક સંગીતકાર હતા. તેમની સંગીતની સમજ એટલી હતી કે દેશભરમાં તેમની ખ્યાતી ફેલાયેલી હતી. એટલું કામ...
વાપી : વલસાડ (Valsad) જિલ્લાના વાપી (Vapi) તાલુકાના એક ગામમાં પતિથી (Husaband) અલગ પિયરમાં રહેતી પરિણીતાના બે બાળકોને પતિ લઈને જતો રહ્યો...
હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શને ચાલતા જતા ખેડા જિલ્લાના શરનાલ ગામના 42 વર્ષીય યાત્રિકને હાલોલ ગોધરા હાઈવે રોડ પર મઘાસર...
એક પણ ‘પતો’ એવો નહિ હોય કે, (પતો એટલે, પતિનું બહુવચન..!) પત્ની દ્વારા જેમને કોઈને કોઈ ચેતવણી મળી ના હોય! ‘સખણા રહેજો...
શિક્ષણ મોઘું નહી પણ અઘરું હોવું જોઈએ. શિક્ષણ લાંબુ નહી પણ ઊંડું હોવું જોઈએ . શિક્ષણ આપો ત્યારે સરળ અને મૂલ્યાંકન કરો...
દાહોદ: દાહોદ – ગોંડલના 4 એજન્ટ અને ગોંડલ ડેપોના કંડકટરની સંડોવણી સુરત એસટીના ડેપો મેનેજરના આઈડી – પાસવર્ડ ચોરી બસની ઓનલાઈન બુક...
આણંદ : આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ હૃદયરોગની ખામી ધરાવતા 685 બાળકોના ઓપરેશન કરવામાં આવ્યા છે. હાલમાં જિલ્લામાં જન્મજાત હૃદયરોગની...
હાલમાં તુર્કીની સરકારે યુએનને વિનંતી કરી કે તેના દેશનું નામ હવે તુર્કીયે તરીકે ગણવામાં આવે. આ વિનંતી યુએન દ્વારા તત્કાળ અસરથી માન્ય...
આણંદ : એજ્યુકેશન હબ એવા આણંદ જિલ્લાના ધો.10નું પરિણામ 60.62 જાહેર કરવામાં આવ્યું છે. કારકિર્દીના મહત્વના વર્ષ ગણાતા ધો.10માં આ વખતે કોરોના...
વ્યકિતને પોતાને તથા કુટુંબને શુભ પરિણામ કઇ દિશા, શહેર કે રાશિથી મળશે તે જાણવાની જીજ્ઞાસા સ્વભાવગત છે. તેની પૂતિ અર્થે આપણા ઋષિમુનિઓએ...
નક્ષત્રો પરથી વ્યવસાય અને કારકિર્દીની સમજ મેળવ્યા પછી હવે રાશિ આધારે વ્યવસાયનું માર્ગદર્શન મેળવીએ. રાશિ એટલે ચંદ્રરાશિ. તમારા જન્માક્ષરમાં ચંદ્ર જે રાશિમાં...
વિવિધ દેવો પાસે દિવ્ય અસ્ત્રો અને શસ્ત્રો હોય છે તેવું આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં કથન છે. વેદોમાં પણ આવાં અસ્ત્ર-શસ્ત્રના મંત્રો છે....
ભારતના સોના જેવા ઘઉંની ગણતરી દુનિયાના શ્રેષ્ઠ ઘઉંમાં થાય છે. ઇટાલિયન પિત્ઝા અને પાસ્તા બનાવવા માટે દુનિયાના ઘણા દેશો ભારતના ઘઉંની આયાત...
ભરણી નક્ષત્ર – ૨ગયા મંગળવારે ભરણી નક્ષત્રના દેવ યમદેવની બે વાર્તા જોઈ. યમદેવની ઘણી વાર્તાઓ છે, પરંતુ આજે બીજી બે વાર્તાઓ જોઈશું...
વલસાડ જિલ્લાના મુખ્ય મથકથી 20.8 કિલોમીટર અંતરે પારડી તાલુકાનું પરિયા ગામ આવેલું છે. જ્યારે પારડીથી પરિયાનું અંતર 11.7 કિલોમીટર છે. અહીંથી સૌથી...
બારડોલી: બરાબર એક વર્ષ બાદ બારડોલીમાં (Bardoli) ફરી એક વખત ઓનલાઈન હનીટ્રેપની (Online Honeytrap) ઘટના સામે આવી છે. બારડોલીમાં બેથી ત્રણ વ્યક્તિઓ...
ગાંધીનગર: રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ (Outgroth) વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. સાથે જ તમામ રાજકીય...
ગાંધીનગર: રાજ્યના પૂર્વ સૈનિકોએ પોતાની 14 જેટલી પડતર માંગણીઓ અને મુદ્દાઓને લઈને સોમવારે (Monday) અમદાવાદના (Ahmedabad) શાહીબાગથી ગાંધીનગર સચિવાલય સુધી સૈનિક સન્માન...
નવસારીમાં મતદારોએ ઉત્સાહ બતાવ્યો, 55.31 ટકા મતદાન નોંધાયું
વલસાડ જિલ્લામાં 68.12 ટકા મતદાન, સૌથી વધુ 74.46 ટકા કપરાડામાં નોંધાયું, ભરૂચમાં નીચું મતદાન
રાજકોટમાં ભાજપે બોગસ મતદાન કરાવ્યું હોવાના ક્ષત્રિય સમાજના આક્ષેપ, દાંતામાં ગેનીબેને પણ લગાવ્યો આરોપ
આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સાંજના ૦૫:૦૦ કલાક સુધીમાં ૬૧.૧૫ ટકા જેટલું મતદાન નોંધાયું
અમરેલીમાં ચૂંટણી ફરજ દરમ્યાન મહિલાકર્મીનું મોત, ખંભાતમાં મતદાન કર્યું ને મહિલા કેન્દ્ર પર જ ઢળી પડી
ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં 5 વાગ્યા સુધીમાં ૫૯.૯૦ ટકા મતદાન
યુવાન મતદાન કરવા તો પહોંચ્યો પણ મતદાન થી વંચિત રહી ગયો,જાણો કેમ?
જાણો વડોદરા શહેરમાં પાંચ વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન ?
કોંગ્રેસ રામ મંદિર પર બાબરી તાળું ન લગાડી દે તે માટે 400 બેઠક પર જીત જરૂરી છે: મોદી
અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય ન આપ્યો
નવસારી સહિત દક્ષિણ ગુજરાતની આ 4 બેઠકો પર 5 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન? જાણો..
ભરૂચના ડેડિયાપાડામાં સૌથી વધુ 68.05% મતદાન, અમરેલીમાં સૌથી ઓછું 37.82 મતદાન
ચૂંટણી વચ્ચે મુસ્લિમોને આરક્ષણ વિશે લાલુ યાદવનું મોટું નિવેદન
એક તરફ પત્નીનું અવસાન બીજી તરફ પતિએ અદા કરી મતદાનની નૈતિક ફરજ
વડોદરા મતદાનનો રેકોર્ડ તોડશે? 3 વાગ્યા સુધીમાં જ 48.48 ટકા
11 રાજ્યોની 93 બેઠકો પર વોટિંગ, ગુજરાતની 25 લોકસભા સીટ પર બપોરે 3 વાગ્યા સુધીમાં 47 ટકા મતદાન
આણંદ જિલ્લાના ૮૮૮ મતદાન મથકો પરથી કરાયું લાઈવ વેબકાસ્ટિંગ
વડોદરા: બટાકા પૌવા ખાધા બાદ 15 બાળકોને ફૂડ પોઇઝન
આણંદમાં મતદારોનો ધસારો, બપોરના 1 વાગ્યા સુધીમાં 41.78 ટકા મતદાન
હાલોલમાં કાળઝાળ ગરમીમાં પણ ભારે ઉત્સાહ ભર્યા વાતાવરણમાં બપોરે 1:00 વાગ્યા સુધીમાં 39.46 ટકા મતદાન
સુરતમાં 92 વર્ષના દાદાએ આકરી ગરમીમાં પણ ફરજ નિભાવી, ત્રણ પેઢીએ એકસાથે કર્યું મતદાન
અમદાવાદમાં રેલિંગ કૂદી નાનકડી બાળકી વડાપ્રધાન પાસે દોડી ગઈ, મોદીદાદાને ભેંટીને વ્હાલ કર્યો
વડોદરાના મહારાજા સમરજીતસિંહજી ગાયકવાડ અને રાજમાતા શુભાંગીનીદેવીએ મતદાન કર્યું,
સુરતમાં ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે સમૂહમાં મતદાન કરવાનો ક્રેઝ જોવા મળ્યો
વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીએ કારેલીબાગ સ્થિત ભગિનીસમાજ ખાતે મતદાન કર્યું
વડોદરા બેઠક પર બપોરે 1 વાગ્યા સુધીમાં 38.79 ટકા મતદાન
કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને ઠાર માર્યો
100ના 1100 કરોડ કેવી રીતે થયા?, કેજરીવાલ સામેના કેસમાં સુપ્રીમ કોર્ટે EDની તપાસ પર ઉઠાવ્યા સવાલ
જુનાગઢ બેઠક પર એક વાગ્યા સુધીમાં 37.94 ટકા મતદાન
હાલોલના કંજરીમાં જયદ્રથસિંહ સહિત રાજવી પરિવારનું મતદાન
વડોદરા : વારસિયા વિસ્તારમાં સાઈબાબાનગર સોસાયટી પાસે સાત દિવસ પૂર્વે નિર્માણ પામેલ ભુવો જે સે થે હાલતમાં રહેતા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જ્યારે ભુવાની આજુબાજુ પતરાની આડશો મુકી કોર્ડન કરતા પસાર થઈ રહેલા વાહનચાલકોમાં અકસ્માત થવાનો ભય ફેલાયો છે. શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સાઈબાબા નગર સોસાયટી પાસે સાત દિવસ પૂર્વે પડેલ ભુવો તેની જેસે થે હાલતમાં રહેવા પામ્યો છે.ભુવો પડ્યા બાદ તેની આજુબાજુ પતરાની આડશો મૂકી એક તરફનો રસ્તો બંધ કરી દેવાતા બીજા રસ્તા પર ટ્રાફિકનું ભારણ વધતા આસપાસની સોસાયટીના રહીશોમાં પણ તંત્ર સામે નારાજગી જોવા મળી છે.
જ્યારે બીજી તરફ પસાર થઈ રહેલા વાહનચાલકોમાં પણ અકસ્માતનો ભય ફેલાયો છે.ત્યારે આ બાબતે જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકરે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ સાંઈબાબા નગર સોસાયટીની સામે સાત દિવસ પહેલા ભુવાએ આકાર લીધો હતો.જેને પુરવાની તસ્દી નહીં લેવાતા આજે પણ આ ભુવો અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે. સામાજિક કાર્યકરે તંત્ર સામે તીખા શબ્દોને પ્રહારો કરી જણાવ્યું હતું કે તંત્ર ઘોર નિદ્રા માણી રહ્યું છે.વિસ્તારના કાઉન્સીલરો પણ આ બાબતે ધ્યાન નથી આપતા તે આ ભુવા ઉપરથી સાબિત થાય છે.ભુવાની આજુબાજુ પતરાની આડશો મુકીને કોર્ડન કરવામાં આવ્યો છે.
જ્યારે બીજી તરફ આ માર્ગને એક તરફથી બંધ કરવામાં આવ્યો છે.જેના કારણે એક તરફી વાહન વ્યવહાર ચાલુ રહેતા વિસ્તારના રહીશોને પણ તકલીફો પડી રહી છે. સાથે જ અહીંથી પસાર થઇ રહેલા વાહનચાલકોમાં પણ અકસ્માતનું જોખમ રહેલું છે.આ ઉપરાંત આડશમાં લગાવાયેલા પતરા મોટી જાનહાની સર્જી શકે છે તેમ લોકોમાં મનાઈ રહ્યું છે.વધુમાં સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન જ્યારે વડોદરાની મુલાકાતે આવશે.ત્યારે વડોદરાનુ વહીવટીતંત્ર જાગૃત બન્યું છે અને તેમના આગમન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે.ત્યારે જે જગ્યાએ ભૂવો પડ્યો છે.પણ આ જગ્યાએ કોઈ કામગીરી કરવામાં આવી નથી.જો ચોવીસ કલાકમાં ભુવો પુરવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો આ જગ્યા પર બેસી રામધુન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.