એક દિવસ ગુરુજીએ આશ્રમમાં કહ્યું, ‘પ્રવચન અને ઉપદેશો બહુ થયાં. આજે એક બીજી જ પ્રતિયોગિતા રાખીએ.’ બધા શિષ્યો રાજી થઈ ગયા અને...
કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના ઉત્પન્ન થવાથી ફરી એકવાર વિશ્વ અર્થતંત્ર પર સંકટ આવ્યુ છે. અલગ-અલગ દેશોમાં અલગ-અલગ સમયે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ રહી છે....
નિષ્ણાતોની ચેતવણીને ગંભીરતાથી લેવામાં આવે તો ભારત નવા વર્ષના પ્રારંભના મહિનાઓમાં કોરોનાના નવા પ્રકારના ઓમિક્રોનના વિસ્ફોટ સાથે ત્રીજા મોજાના જોખમને આવકારવા સજ્જ...
આગામી વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કેપ્ટન અમરિંદરસિંગને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ સત્તાધારી પક્ષ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાડી રહ્યો...
અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો કારોબાર મોટા પાયે ચાલી રહ્યો છે. આવા જ એક ડ્રગ્સના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કરી અમદાવાદ...
યુવા મોરચાના દરેક કાર્યકર્તાએ જે પ્રમાણે ચૂંટણી દરમિયાન તનતોડ મહેનત કરી સારા પરિણામ સુધી પાર્ટીને પહોંચાડે છે, તે અભિનંદનને પાત્ર છે. ભારતીય...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરમાં દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે યુરિયા ખાતરમાંથી (Urea Fertilizer) કેમિકલ બનાવવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું હતું. આ મામલે પોલીસે...
ભારતની આઝાદીના ૭૫માં વર્ષ નિમિત્તે ૭૫ સપ્તાહની દેશવ્યાપી ઉજવણી અંતર્ગત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ ૧૨મી માર્ચ-૨૦૨૧થી પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...
ગુરૂનાનકજીની યાદમાં દર વર્ષે કચ્છના ગુરૂદ્વારા લખપત સાહિબમાં ૨૩ સપ્ટેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી ગુરૂપર્વ મનાવવામાં આવે છે. આ પ્રસંગે ગુરૂદ્વારા લખપત...
સુરત: (Surat) કોરોનાથી બચવા અથવા તેના ગંભીર સ્વરૂપથી બચવા વેક્સિન (Vaccine) જરૂરી અને એક માત્ર ઉપાય છે તેવું માનવામાં આવી રહ્યું છે....
સુરત: (Surat) શહેરના કતારગામ ખાતે રહેતા ડાયમંડ વેપારીએ (Diamond Trader) કામરેજમાં રહેતી એક સંતાનની માતા 24 વર્ષીય પરિણીતાને નોકરી અપાવવાના બહાને અડાજણ...
સુરત: (Surat) સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ (Metro Rail Project) અંતર્ગત કોટ વિસ્તારમાં રાજમાર્ગના મહિધરપુરા પોલીસ સ્ટેશનથી ટાવર સુધીનો માર્ગ પણ વાહન વ્યવહાર...
આમોદ પાસેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National High Way) નંબર ૬૪ ઉપર બે દિવસ બાદ આજે ફરીથી ડિવાઇડર (Divider) ઉપર કાર ચઢી...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના ઇસરોલી ગામે ગાય પર કોઈએ એસિડ (Acid) ફેંકતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલફેરની...
સુરત: (Surat) કોરોનાની સ્થિતિ પછી ચીનના કાપડનો યુરોપ સહિત વિશ્વભરમાં બહિષ્કાર થઇ રહ્યો છે. ત્યારે આ સ્થિતિનો લાભ કઇ રીતે ઉઠાવવો અને...
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવારે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે SVNITના...
સાપુતારા: (Surat) સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Saputara To Statue Of Unity) સુધીના નવા ચાર માર્ગિય રાજ્ય ધોરીમાર્ગની જાહેરાત કરતા, મંત્રી પૂર્ણેશ મોદીએ...
સુરત: (Surat) ચોમાસા પછી બિસ્માર થઇ ગયેલા વાંઝને ખરવાસા સાથે જોડતા રોડને નવો બનાવવા જીલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇએ માર્ગ અને મકાન...
સુરત: (Surat) અમરોલી છાપરાભાઠા રોડ ઉપર રત્નકલાકારે (Diamond Worker) સવારે તેની પુત્રીને સ્કૂલે મુકવા માટે ગયા હતા, અને બપોરે પુત્રની અકસ્માતે મોતના...
સુરત: આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) કોર્પોરેટરો (Corporators) બાદ હવે તેમના પરિવારજનો દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાના કિસ્સા સામે આવવા માંડ્યા...
સુરત: (Surat) શહેર પોલીસે મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના (Gang) બે યુવકને પકડી પાડ્યા હતા. આ બંને યુવક લાખો રૂપિયાની કિંમતના મોબાઇલ...
સુરત: (Surat) રાજ્ય જીએસટી (GST) વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગે (Enforcement Wing) ગુરુવારે સુરતમાં છ ફર્નિચર વિક્રેતાઓના (Furniture seller) શો-રૂમ, ગોડાઉન, ઘર, ઓફિસ સહિત...
ઓલપાડ ટાઉન: (Olpad) સુરતીઓ જેઓ દરિયા કિનારે ફરવાના શોખીન તેવા પ્રવાસીઓ (Tourists) માટે રાહતના સમાચાર છે. ઓલપાડના ડભારીના ભાગીવાળી બીચનો રસ્તો બનાવાશે...
સુરત : (Surat) શહેરમાં છેલ્લા થોડા દિવસથી ફરી કોરોનાનું (Corona) સંક્રમણ સતત વધી રહ્યું છે. શુક્રવારે પણ કોરોનાના કેસ વધીને એક જ...
પંજાબ: પંજાબ (Punjab)ના લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટ (Ludhiana District Court of Punjab) સંકુલમાં ગુરુવારે બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો હતો. જેમાં એક વ્યકિતિનું...
સુરત: (Surat) જે રીતે ઓમિક્રોન વેરિએન્ટની સાથે કોરોનાના કેસ વધી રહ્યાં છે તે જોતાં આ વખતે થર્ટી ફર્સ્ટની પાર્ટી (31st Party) ક્લોઝ્ડ...
સુરત: (Surat) અટલ બિહારી વાજપેયીના (Atal Bihari Vajpayee) જન્મજયંતિ નિમિત્તે ભાજપ (BJP) દ્વારા સુશાસન સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત...
સુરત: (Surat) સુરતમાં હેરિટેજ સ્ક્વેર બનાવવાના નામે મનપા તંત્ર દ્વારા દાટ જ વાળવામાં આવ્યો છે. હેરિટેજ સ્ક્વેર (Heritage Square) બનાવવાની વાતો દાયકાથી...
નવી દિલ્હી: દેશમાં કોરોનાનો (Corona) નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron variant)નો ખતરો વધતો જાય છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર સરકારે પ્રતિબંધ...
ડ્રગ્સનું દૂષણ આજે ચારે કોર વ્યાપેલું છે. આ એક એકદમ સંવેદનશીલ,જટિલ ,મુશ્કેલ અને સૌને મુંઝવતો પ્રશ્ન છે. ‘સન્નારી’ ને લાગ્યું કે જ્યારે...
એક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર સુરતની 20 વર્ષીય પરિણીતાનું ભેદી સંજોગોમાં મોત
રેલ્વે મંત્રીએ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે બનાવેલ ખાસ ટ્રેકની ઝલક X પર શેર કરી
દેશના નવા ફાઈટર જેટ તેજસ Mk1Aએ ભરી પ્રથમ સફળ ઉડાન
રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ: રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો
અદાણીએ આ કંપનીમાં કર્યું 6,661 કરોડનું રોકાણ, શેર બન્યા રોકેટ
પંજાબના CM ભગવંત માન ફરી પિતા બન્યા, પત્ની ગુરપ્રીત કૌરે દીકરીને જન્મ આપ્યો
કોર્ટમાં કેજરીવાલે કહ્યું- AAPને ખતમ કરવા માંગે છે ED, 100 કરોડનું દારૂ કૌભાંડ છે, તો પૈસા ગયા ક્યાં?
અલ્લુ અર્જુને રામ ચરણ સાથે ‘નાટુ-નાટુ’ પર જોરદાર ડાન્સ કર્યો, જન્મદિવસની પાર્ટીમાં ધૂમ મચાવી
વલસાડના કેરી માર્કેટ પાસે અચાનક યુવકનું મોત થતાં દોડધામ મચી ગઈ
વરુણ ગાંધીએ પીલીભીતના લોકોને ભાવુક વિદાય પત્ર લખ્યો, કોંગ્રેસે કહ્યું- ભાજપે તેમનો ઉપયોગ કર્યો
સુરત મનપાના 9 યુનિયનના કર્મચારીઓએ ચક્કાજામ કર્યા, આ છે માંગણી
સુરતમાં વધુ એક નેતાના બંગલામાં આગ લાગી, ઘરમાં બનાવેલું લાકડાનું મંદિર ભડભડ સળગ્યું
દિવનો પ્લાન બનાવતા પહેલા ચેતજો, કલેક્ટરએ આપી આ બાબતે ચેતવણી
વડોદરામાં વૃદ્ધ સાસુને મોઢામાં ડુચો મારી જમાઇએ ઝપાઝપી કર્યા બાદ માર માર્યો
માત્ર 400 રૂપિયા માટે સુરતમાં મિત્રએ બેરહેમીથી મિત્રની હત્યા કરી
દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને લખ્યા પત્ર, જાણો શું કહ્યું?
એલોન મસ્કની મોટી જાહેરાત, હવે X યુઝર્સને ફ્રીમાં મળશે બ્લુ ટીક, પૂરી કરવી પડશે આ શરત
ભક્તિ રાઠોડ: કળાકારમાં હંમેશાબાળકનું વિસ્મયરહેવું જોઇએ
અમદાવાદના બોપલમાં અડધી રાત્રે ટોળાંએ આતંક મચાવ્યો, બિલ્ડરે હવામાં ફાયર કરી જીવ બચાવ્યો
મનસુર ખાન ફરી દિગ્દર્શન કરશે, પિતા આમીર નહીં પુત્ર જુનૈદ માટે
મનસુર ખાન ફરી દિગ્દર્શન કરશે, પિતા આમીર નહીં પુત્ર જુનૈદ માટે
મહુઆ મોઇત્રા આજે EDના સમન્સ પર હાજર નહીં થાય, કહ્યું…
દેવોલીનાનીલવસ્ટોરી‘બેંગાલ’ સાથે
‘ફીર સુબહ હોગી’ના સંગીત માટે ખૈયામ સાહેબે રાજકપૂરની પરિક્ષામાંથી પાસ થવું પડેલું
જયા પ્રદાનું અંગત જીવન એટલું સુંદર ન હતું
કોંગ્રેસને વધુ એક ઝટકો! દેશની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલે પણ છોડી પાર્ટી
ક્રિતીમાં છે કામનું ઝનૂન
રાધિકા માટે ખૂલ્લું છે મેદાન
વરૂણ ‘ધવન’ પરથી ‘કરણ’ તરફ દોડ્યો
લડાખની પ્રજા અને પર્યાવરણ માટે કેન્દ્ર સરકાર બિલકુલ સંવેદનશીલ નથી
એક દિવસ ગુરુજીએ આશ્રમમાં કહ્યું, ‘પ્રવચન અને ઉપદેશો બહુ થયાં. આજે એક બીજી જ પ્રતિયોગિતા રાખીએ.’ બધા શિષ્યો રાજી થઈ ગયા અને શું પ્રતિયોગિતા છે તે જાણવા ઉત્સુક બન્યા.ગુરુજીએ કહ્યું, ‘આવતી કાલે વહેલી સવારે આપણે દોડવાની હરીફાઈ રાખીશું.પણ તે માત્ર દોડવાની હરીફાઈ નહિ હોય.શારીરિક અને માનસિક તાકાતની પણ હરીફાઈ હશે.આ દોડવાની હરીફાઈમાં જે પોતાના ખભા પર મોટા મોટા પથ્થરનો બોજ ઉપાડીને દોડશે અને સૌથી વધારે પથ્થરોનો બોજ ઉપાડીને પ્રતિયોગિતા પૂર્ણ કરશે તે વિજેતા ગણાશે.’
પ્રતિયોગિતા વિષે જાણ થતાં જ બધા શિષ્યો તૈયારીમાં લાગી ગયા અને પીઠ પર પથ્થર બાંધીને, હાથમાં અને માથા પર પથ્થર ઉપાડીને બધા દોડવાનો અભ્યાસ કરવા લાગ્યા.વધુ પથ્થર ઉપાડીને લગભગ કોઈ બહુ લાંબા અંતર સુધી દોડી શકતું ન હતું પણ બધાની કોશિશ જારી હતી. વહેલી સવારે બધા ભેગા થયા.ગુરુજી આવ્યા અને થોડી વારમાં પ્રતિયોગિતા શરૂ થવાની ઘોષણા કરી. ગુરુજીએ કહ્યું, ‘તમારે દોડવાની દોડ પૂરી કરવાની છે અને વધુમાં વધુ બોજ ઉપાડીને પૂરી કરવાની છે. જે કોઈ અધવચ્ચે દોડ છોડી દેશે તે રદબાતલ ગણાશે, માટે સમજી વિચારીને પથ્થરનો એટલો જ બોજ લેજો, જે ઉપાડીને આખી દોડ પૂરી કરી શકો.’
દોડ શરૂ થઇ.બધાએ પોતાની તાકાત કરતાં વધારે જ પથ્થરો પીઠ પર ..હાથમાં ..માથા પર ઉપાડ્યા અને બસ હજી ગણતરીનાં પગલાં માંડ્યાં ત્યાં તો કોઈનો પગ લથડ્યો…કોઈ બેસી પડ્યું …કોઈ ધીમે ધીમે આગળ વધ્યું, પણ મોઢે ફીણ આવી ગયા.બધા પરસેવે રેબઝેબ થઈ ગયા. પણ હજી અડધો રસ્તો બાકી હતો અને બધાની શક્તિ જવાબ દઈ રહી હતી. ગુરુજીએ ફરી જાહેર કર્યું, શિષ્યો તમે જયાં છો ત્યાંથી ભાર ઓછો કરી આગળ વધી શકો છો.બધા થોડા પથ્થર નીચે મૂકવા લાગ્યા.દોડવાની તાકાત તો રહી ન હતી એટલે થોડા પથ્થર લઇ ચાલવા લાગ્યા; થોડા આગળ વધ્યા પણ હવે આગળ એક ડગ પણ ભરી શકાય તેવી તાકાત રહી ન હતી.પરંતુ બધા જ રસ્તામાં થાકીને હારીને બેસી ગયા. કોઈ દોડ પૂરી કરી ન શક્યું.
ગુરુજીએ હવે આ પ્રતિયોગિતા રાખવાનું ખરું કારણ સમજાવતાં કહ્યું, ‘આ જીવન એક દોડ છે અને જે વધારે ને વધારે બોજ લઈને જીવનમાં દોડે છે તે થાકી જાય છે અને હારી જાય છે.પછી તે બોજ ક્રોધનો હોય કે વેરનો …તે બોજ નફરતનો હોય કે ઈર્ષ્યાનો કે પછી તે બોજ અભિમાનનો હોય કે ખોટા અહમનો કે વ્હેમનો..બોજ હંમેશા થકવી નાખે છે અને આગળ વધતાં અટકાવે છે માટે હંમેશા જીવનમાં બોજ વિના આગળ વધવું.’ ગુરુજીએ જુદી રીતે જીવન જીવવાની સમજ આપતો ઉપદેશ આપ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.