આજના આપણા ધર્મપ્રચારક બુધ્ધિજીવી વિદ્વાનો કહેવાતાં ધર્મશાસ્ત્રો એવાં 18 પુરાણોને આધારે ઈશ્વર વિષે મનઘડંત અનેક કાલ્પનિક ગપગોળાઓ ગબડાવી સામાન્ય પ્રજાને ગુમરાહ કરે...
સુરત: (Surat) બિહારની અઢી વર્ષની બાળકીના (Girl) છાતીના નીચે પેટના ભાગ પર જોડીયા અંગોને દૂર કરવાની જટીલ સર્જરી સુરતના કિરણ હોસ્પિટલમાં (Kiran...
એક સમાચાર પત્રના સમાચારમાં ‘વડોદરાની એક યુવતી પોતાની સાથે જ લગ્ન કરશે’ના શીર્ષકથી રજૂ થયેલ સમાચારમાં અન્ય ભારતીય દુલ્હનની જેમ જ ક્ષમા...
સરકાર આજે ભલે ખેડૂતોને એવું કહેતી હોય કે ખેતઉત્પાદન સીધું લોકોને વેચાણ કરો પણ વર્ષો પહેલા સુરતની આજુબાજુના ગામના ખેડૂતો સુરતમાં કેરીની...
ભ્રષ્ટાચાર કમિશનખોરીનો ઈતિહાસ જૂનો છે. આઝાદીની સાથે જ 1948માં બ્રિટન પાસેથી જીપો અને રાઈફલો ખરીદવાનો ગોટાળાનો આરોપી V. K. કૃષ્ણ મેનન પર...
થોડા સમય પર જ રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં એક વિદ્યાર્થિનીએ તેના સિનિયર્સ દ્વારા તેનું રેગિંગ થયું હોવાની લેખિત ફરિયાદ ત્યાંના ડીનને નોંધાવી હતી....
સુરત(Surat): શહેરમાં કોરોના(Corona)નું સંક્રમણ ધીમી ગતિએ વધી રહ્યું છે. જેના કારણે તંત્ર પણ એલર્ટ છે. ખાસ કરીને વેકેશન(Vacation)માં લોકો ફરીને પરત ફર્યા...
એક સાહિત્યપ્રેમી ગ્રુપ નામ – ચાલો મળીએ . આ ગ્રુપમાં બધા પોતાની ભાષાને પ્રેમ કરતા હતા અને દર મહિને એક શનિવાર ભેગા...
સામગ્રી1/2 કપ કિન્વા (Quinoa)1 નંગ બાફેલું બટાકું1/2 કપ બાફેલા વટાણા2 નંગ સમારેલાં ગાજર1/4 નંગ સમારેલો કાંદો1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ1 નંગ સમારેલું લીલું...
કાળઝાળ ગરમી સાથે અસહ્ય ઉકળાટથી હેરાન – પરેશાન ગુજરાતને મેઘરાજાના આગમનની પ્રતીક્ષા છે, પણ મેઘરાજા મહારાષ્ટ્રની હદ ઓળંગીને દક્ષિણ ગુજરાતમાં ઝટ પ્રવેશતા...
અત્યારે હિંદુઓ અને મુસલમાનોના પૂજાના સ્થળોની ઐતિહાસિકતા વિશે વિવાદ ચાલી રહ્યો છે. ભલે આ વિવાદના મૂળ બાબત મસ્જિદ – રામ જન્મભૂમિ વિવાદમાં...
વેક્સિન શોધાયા બાદ કોરોના કાબૂમાં આવી ગયો હતો ત્યાં સુધી કે સુરતમાં કોરોનાના કેસની સંખ્યા શુન્ય સુધી પહોંચી ગઈ હતી. જોકે, હાલમાં...
વડોદરા : નપાણીયા તંત્રના શાસકો શહેરીજનોના હિતમાં કેમ કામગીરી નથી કરતા મોદીનો રોડ શો રૂટ પર શાસકો અને તંત્ર નક્કી કરે છે...
વડોદરા : વડોદરાની ગેસ કંપની દ્વારા મહિનાઓથી ગેસ બીલ ના બાકી નીકળતા નાણાં વસૂલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે પાંચમા...
વડોદરા : અગાઉ પ્રદેશ ભાજપ અધ્યક્ષની એક નહીં બબ્બે વખત મેયરને ટકોર કર્યા બાદ રાજ્યના મહેસુલ મંત્રીએ મેયર કેયુર રોકડીયાને ટોણો મારતા...
વડોદરા : પાલિકા દ્વારા સિંધરોટ ખાતે મહીસાગર નદીમાં વિયરના ઉપરવાસમાં ૩૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ઇન્ટેક વેલ તેમજ સિધરોટ ગામમાં ૧૫૦ એમ.એલ.ડી.નો વોટર ટ્રીટમેન્ટ...
હાલોલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના જીણોદ્વાર પામેલ અતિ ભવ્ય અને વિશાળ મંદિરના શિખર પર દાયકાઓ બાદ ધજા ચડાવવામાં આવશે....
વડોદરા : ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન આજે શહેરમાં મચ્છીપીઠ વિસ્તારના રસ્તા પર...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 જુને ફરી ગુજરાત આવવાના હતા. જેમાં તેઓ વડોદરામાં રોડ શો કરવાના હતા. જો કે તેઓનો આ...
શહેરા: શહેરા તાલુકાના નરસાણા ગામ ના નાડા ફળીયા માં બે કુંટુંબ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જ્યારે આ ઝગડામાં એક પરીવારના...
નડિયાદ; નડિયાદ એસ.ટી ડિવિઝનમાંથી પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે મોટાભાગની બસો ફાળવી દેવામાં આવી હોવાથી ગુરૂવાર અને શુક્રવારના રોજ ખેડા-આણંદ જિલ્લાના બસમથકોમાં હજારો મુસાફરો...
નડિયાદ: નડિયાદ તાલુકાના વડતાલમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચાલતાં વરલીમટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી જુગારધામ ચલાવનાર દંપતિ સહિત કુલ...
ખાનપુર : મહિસાગર જિલ્લામાં પાણીની અછત અને નીચા જતા જળસ્તરની સમસ્યાના નિરાકરણ માટે 75.67 કરોડના ખર્ચે કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત...
જમ્મુ: જમ્મુ(Jammu) અને કાશ્મીર(Kashmir)ના બારામુલ્લા(Baramulla)માં આતંકવાદી(Terrorist)ઓના નાપાક કાવતરાને સુરક્ષા દળોએ ફરી એકવાર નિષ્ફળ બનાવ્યો છે. બારામુલા શ્રીનગર હાઈવે(Baramulla Srinagar Highway) પર IED...
નવી દિલ્હી: નુપુર શર્માના વિવાદિત નિવેદન બાદ દેશભરમાં હિંસાઓ થઇ રહી છે. આજે બીજા દિવસે પણ હિંસા ફાટી નીકળી છે. હાવડાના પંચાલા...
સુરત: ભરૂચ(Bhruch)માં સોશિયલ મીડિયા(Social Media) ઉપર પોસ્ટ(Post) મૂકવા જેવી નજીવી બાબતે દંપતી વચ્ચેની તકરારમાં મહિલાએ આપઘાત(Suicide) કરી લીધો હતો. પતિ(Husband)એ પત્ની(Wife)ને સોશિયલ...
વલસાડ : વલસાડ(Valsad)ના ઓવરબ્રિજ(Over bridge) પર લગાવેલા પેવર બ્લોક(Block) તૂટી જતા અહીં ખાડા પડી ગયા હતા. જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકો...
વલસાડ: વલસાડમાં મેઘરાજા એ ફરી દસ્તક આપી છે. ગુજરાત રાજ્યમાં વરસાદના આગાહી વચ્ચે વલસાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે...
કેરી ફળોનો રાજા કહેવાય છે આપણે બધાં જ વર્ષમાં એક વાર મળતી કેરી પાછળ ગાંડા થઇએ છીએ. કેરી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે...
12 સામાન્ય પ્રવાહનું પરિણામ આર્ટસ અને કોમર્સનું 86.91 % આવ્યું, જે ગત વર્ષ કરતાં 3 % વધુ પરિણામ છે. આ પરિણામની ધ્યાન...
અમદાવાદી ગરમીએ છેલ્લા 15 દિવસમાં 3230 લોકોને હોસ્પિટલ ભેગા કર્યા, 2 દિવસ યલો એલર્ટ
દુબઇના પૂરને કારણે સુરત આવતી ફ્લાઇટો મોડી, યાત્રીઓ હેરાન
વડોદરામાં પ્રેમલગ્ન કરનાર યુવતીના પિતાએ યુવકના ભાઇના પેટમાં ચાકુ હુલાવી દીધુ
કોંગ્રેસ પરની ટિપ્પણીઓ બાદ KCR પાસે ECએ 18 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો, જાણો શું છે મામલો
અતિવૃષ્ટિના કારણે રેગિસ્તાની દેશ દુબઇના હાલ બેહાલ, ઓમાનમાં 18નાં મોત
અખિલેશ-રાહુલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકાર ઉપર સાધ્યું નિશાન કહ્યું, ઈલેક્ટોરલ બોન્ડ વસૂલી..
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે પહેલી વખત ખુલ્લું યુદ્ધ શરૂ થયું છે
અયોધ્યામાં રામોત્સવ શરૂ, પંચામૃત સ્નાન બાદ ટુંક સમયમાં થશે રામ લલાનું સૂર્ય તિલક
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા
મોરવા હડફ: છકડાની પાછળ આવતી બાઈક ધડાકાભેર અથડાતાં કાકાનું મોત : ભત્રીજો ઘાયલ
ખાટુશ્યામ મંદિરને લીધે પડતી તકલીફ
ક્ષત્રિયોનું અપમાન
દુઃખનાં કારણો
ભાજપના મેનિફેસ્ટો વિરુદ્ધ કોંગ્રેસનો મેનિફેસ્ટો: શું સમસ્યાઓ ઉકેલવા માટે ‘સંપૂર્ણ સારવાર’ વિરુદ્ધ ‘દુષ્પ્રચાર’ છે?
બાળવિકાસનો હેતુ સાધ્ય કરવો અનિવાર્ય છે
ન્યાય પાલિકા રાજકારણના પડછાયાથી પણ દૂર રહે તે જરૂરી છે
શહેરમાં રામનવમીની ઉજવણી કરાશે, વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળશે.
કોરોનાને કારણે વધુ એકનું મોત
MSU : પરીક્ષામાં સ્કવોર્ડના ચેકિંગ દરમિયાન છ વિદ્યાર્થીઓ કોપી કરતા નજરે ચઢયા
કોઇપણ રેલી-સરઘસ વગર લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી નોંધાવી દીધી
ગુજરાતીઓ ગરમીમાં શેકાયા, વડોદરામાં 42 ડિગ્રી તાપમાન
ક્ષત્રિય સમાજને સમજાવવામાં સરકાર નિષ્ફળ, રૂપાલાનો વિરોધ યથાવત
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને હેમા માલિની પર ટિપ્પણી કરવી ભારે પડી, ECએ પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો
કાન વિધાવ્યા બાદ પિન્ના પેરિકોન્ડ્રાઈટિસ ચેપ લાગતા બે કિશોરીઓ સારવાર હેઠળ
પાણી પુરવઠાના બુસ્ટર શાખામાં ફરજ બજાવતા કર્મચારીનું ફરજ દરમ્યાન કરંટ લાગવાથી મોત
વડોદરા લોકસભાના ઉમેદવાર ડો. હેમાંગ કરતા તેઓની પત્ની પાસે જંગમ મિલકત વધુ
ગોધરાની તુલસી સોસાયટીના રહીશોની વોટ નહીં આપવાની ચીમકી
કાંકેરમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી: 25 લાખના ઈનામી સહિત 29 નક્સલી માર્યા ગયા, ભારે વિસ્ફોટકો જપ્ત
ડાંગ 44 ડિગ્રી ગરમીમાં શેકાયું તો ભરૂચમાં કમોસમી વરસાદ વરસ્યો, જુઓ વીડિયો
ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાનની પહેલી તસવીર સામે આવી, મહારાષ્ટ્રના CMએ આપી આ ખાતરી..
આજના આપણા ધર્મપ્રચારક બુધ્ધિજીવી વિદ્વાનો કહેવાતાં ધર્મશાસ્ત્રો એવાં 18 પુરાણોને આધારે ઈશ્વર વિષે મનઘડંત અનેક કાલ્પનિક ગપગોળાઓ ગબડાવી સામાન્ય પ્રજાને ગુમરાહ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, લક્ષ્મી, સરસ્વતી, નારદ આદિ પૌરાણિક કાલ્પનિક પાત્રો છે, જે પુરાણો માત્ર 1500 વર્ષ પહેલાં લખાયેલાં છે અને એ મહર્ષિ વ્યાસ દ્વારા નહીં, પરંતુ આર્યપુરોહિત-બ્રાહ્મણો દ્વારા લખાયેલા છે. જેના આશય કેવળ પુરોહિતોની વિના પરિશ્રમની આજીવિકાનો છે એવું સ્પષ્ટ રૂપથી આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાના ગ્રંથ સત્યાર્થ પ્રકાશમાં 1885 માં લખ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે ઉજ્જયિનીના મહારાજ ભોજે (1010-1055) વ્યાસજીને નામે શિવપુરાણ અને પદ્મપુરાણ લખનાર આર્યપંડિતોના હાથકાંડા કપાવી એવો હુકમ કર્યો હતો કે વ્યાસજીને નામે કોઈ પુરાણો લખશે તેને સખત શિક્ષા થશે. મહર્ષિ દયાનંદજીએ ઈશ્વરના 10-24 અવતારોનું વર્ણન કરનારા ગ્રંથ ભાગવત પુરાણના રચિતા પંડિતની ભારે ઠેકડી ઉડાવી ઈશ્વરના અવતારો, મૂર્તિપૂજા, નવધા ભક્તિ, તીર્થયાત્રાઓ, દ્વાદસ જ્યોતિર્લિંગો, જન્મજાત વર્ણવ્યવસ્થા, નદી-સંગમ સ્નાનો, જ્યોતિષ, મંત્રતંત્ર અને રુદ્રાક્ષની દિવ્ય શક્તિની પણ આલોચનાઓ કરી છે.
આ 22 કરોડ કહેવાતા દેવતાઓ જો અલૌકિક, દિવ્ય અને અમર તથા સર્વશક્તિમાન, ન્યાય, દયાળુ અને ભક્તવત્સલ હોત તો તેઓ ક્યારેક આપણી પ્રાર્થના સાંભળી આપણી મદદે અવશ્ય આવ્યાં હોત. પરંતુ હજારો વર્ષો સુધી આપણા દેશ ઉપર વિધર્મી વિદેશી લૂંટારુઓ ત્રાટકતાં રહ્યાં. આપણા ઉપર અને આપણી મા, બહેન, દીકરીઓ ઉપર અનરાધાર અત્યાચારો કરતાં રહ્યાં, આપણે અનંત પ્રાર્થનાઓ, પૂજાઓ આરતીઓ કરતાં રહ્યાં છતાં હજારો વર્ષોમાં તેઓ ક્યારેય આપણી મદદે આવ્યાં નહીં. મંદિરો તથા પ્રાણપ્રતિષ્ઠિત મૂર્તિઓ પણ લૂંટાતી અને તૂટતી રહી. જે દર્શાવે છે કે આ કહેવાતા 33 કરોડ દેવી-દેવતાઓનું આ જગતમાં ક્યાંય અસ્તિત્વ નથી અને આપણને કંઈ કામના પણ નથી તો પછી એનો પ્રચાર શા માટે?
કડોદ. – એન.વી. ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.