વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના સંકટ અંગે ચર્ચા કરવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સર્વપક્ષીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો એક એવા ટેસ્ટની શોધ માટે કામગીરી કરી રહ્યા છે કે જે ટેસ્ટ કોરોનાવાયરસની તીવ્રતાની આગાહી કરી શકશે અને ચેપ લાગ્યા...
હાલમાં વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. જેથી સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી...
મંગળવારે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે એક પોઝિટિવ કેસ નોંધાયો...
કોરોના પરીક્ષણ અંગે સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે તપાસ મફત હોવી જોઈએ. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે એક...
સુરતમાં કોરોનાના ખોફ વચ્ચે આજે 7 દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમાં લિંબાયતના 55 વર્ષીય પુરૂષ છે...
ગઇકાલે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાં 1 દિવસના નિલગીરીના લિંબાયતના...
કોરોનાનું સંકટ દિવસે ને દિવસે વધુ ઘેરાતું જાય છે ખાસ કરીને અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી...
નવી દિલ્હી: કોવિડ-19 કટોકટીના કારણે દેશના અનૌપચારિક સેક્ટરના 40 કરોડ જેટલાં કર્મચારીઓ ગરીબીમાં ધકેલાઈ જવાની શક્યતા છે. વાયરસને ફેલાવતા અટકાવવા લૉકડાઉન અને...
રાજ્યમાં કોરોનાને કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બુધવારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સવારે...
હાલમાં જયારે શિક્ષકો વેકેશન બાજુએ મૂકીને કોરોના ઓપરેશનમાં લાગી ગયા છે ત્યારે તેઓને ચાલુ માસનો પગાર નહી મળતા શિક્ષકોમાં ઉગ્ર રોષ જોવા...
કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શાળાઓ અને કોલેજોમાં પણ 14 એપ્રિલ સુધીમાં યોજાનારી તમામ...
સુરત: હોંગકોંગના તોફાનો અને કોરોના વાયરસના રોગચાળાની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. 2019-20ના નાણાકીય વર્ષના માર્ચ મહિનામાં સુરતના...
કોરોનાના વાઈરસને નાથવા સુરત મનપાએ સ્પોટ પર જઈ સડન ટેસ્ટ શરૂ કર્યા બાદ હવે આગામી દિવસોમાં એડવાન્સ ટેસ્ટ શરૂ કરવા તજવીજ હાથ...
પાંડેસરા વિસ્તારમાં રહેતો યુવક શંકાસ્પદ કોરોના હેઠળ નવી સિવિલ હોસ્પિ. હોસ્પિટલમાં દાખલ હતો. દરમિયાન આજે બપોરે તે હોસ્પિટલમાંથી ભાગી જતાં પાંડેસરા પોલીસે...
દેશમાં કોરોનાવાયરસના સૌથી વધારા કેસો માત્ર 31 જિલ્લાઓમાંથી સામે આવ્યા છે. આ આંકડા સોમવારે સવાર સુધીના છે જેમાં પ્રવાસીઓની સંખ્યા વધારે છે....
યુ.એસ.ના સમુદાય સંગઠનો અને ડાયસ્પોરા નેતાઓના મલ્ટીપલ ન્યૂઝ અહેવાલો અનુસાર, હાલમાં જીવલેણ રોગના વૈશ્વિક કેન્દ્રમાં, ઘણા ભારતીય અમેરિકનો નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ...
નટોબંધી બાદ રિયલ્ટી સેકટરમાં મંદીનો માહોલ જોવા મળી રહયો છે. નોટબંધી અને જીએસટી બાદ નવી ખરીદીન અભાવ જોવા મળી રહયો છે. ત્યારે...
કોરોનાવાયરસ જન્ય કોવિડ-૧૯નો ભોગ બનેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉન્સનને ગઇકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પણ તેમની સ્થિતિ વધુ બગડેલી જણાતા તેમને...
કોરોના વાયરસના કેસોમાં વધારો થતા જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ મંગળવારે ટોક્યો અને દેશના અન્ય 6 ભાગોમાં એક મહિના માટે કટોકટીની જાહેરાત...
દેશમાં કોરોનાવાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવ્યા પહેલા જ માર્ચ મહિનામાં બેરોજગારી 43 મહિનાના ઉચ્ચસ્તમ સ્તર પર પહોંચી ગઇ...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
કોરોનાવાયરસને રોકવા લોક ડાઉન ચાલી રહ્યું છે અને ૧૪૪ નું જાહેરનામું પણ પ્રસિદ્ધ હોવા છતાં ભરૂચમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં...
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલીના રાજુલાના વિસળિયા નેસડીમાં ઘરમાં ચાલતા કજિયાને કારણે માતાએ બે પુત્ર,...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
પોતાના સમયની દિગ્ગજ ટેનિસ સ્ટાર અને માજી યુએસ ઓપન ચેમ્પિયન ગેબ્રિયેલા સબાટિનીને લાગે છે કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં પ્રોફેશનલ ટેનિસની વાપસી...
ભારતે એન્ટિ-મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ આજે આંશિક રીતે ઉઠાવી લીધો હતો જેના પરિણામે આ દવા અમેરિકા તથા કોરોનાવાયરસના રોગચાળાથી સખત...
સુરત શહેરના કુલ કેસના 35 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં આવ્યા હોવાની જાણકારી મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે. રાંદેર...
દક્ષિણ કોરિયાના ડાએગુ શહેરમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા અને સાજા થઇ ગયેલા કેટલાક દર્દીઓને રજા આપી દેવાઇ તેના કેટલાક દિવસ પછી આ દર્દીઓમાં...
તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી, ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો
ફૂડ પોઇઝનિંગ નહીં, ઝેર? મુંબઈના પાયધૂની વિસ્તારના તરબૂચ કેસમાં મોટો ખુલાસો
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે હીટવેવ સામે લડવા 4 શહેરોમાં સ્પેશિયલ હીટસ્ટ્રોક વોર્ડ શરૂ કર્યા
નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ્સ માટે લોન્ચ તારીખ જાહેર; ઇન્ડિગો પ્રથમ ફ્લાઇટ ચલાવશે
2 મેના દિવસે મોબાઇલમાં સાયરન વાગે તો ગભરાશો નહીં, સરકાર કરી રહી છે ટેસ્ટિંગ
એમેઝોનમાં 30,000 કર્મચારીઓની છટણી પછી, AIથી નવી તકો ઉભી થતા ફરી કરાઈ 11,000 કર્મચારીઓની ભરતી
બંગાળના 15 મતદાન મથકો પર આવતીકાલે ફરીથી મતદાન થશે, ચૂંટણી પંચે આદેશ જારી કર્યો
પંજાબ સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો, AAP માં ભાગલા પડવાની અટકળોનો અંત
સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું, કટ ડાયમંડ GI ટેગ પર ખાસ કવર લોન્ચ
વડોદરામાં અકસ્માતોની વણઝાર, તરસાલીમાં પાણીના ટેન્કર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, 37 વર્ષીય યુવાન ઇજાગ્રસ્ત
રિતેશ દેશમુખની ‘રાજા શિવાજી’ ફિલ્મમાં સલમાનનો ભગવા પાઘડી અને મૂછમાં સરપ્રાઇઝ લુક વાયરલ
પેન્શનરો ઘરે બેઠા નિઃશુલ્ક હયાતી સર્ટિ મળશે
સુરતના ચોર્યાસી ટોલ પ્લાઝા પર બેરીયરલેસ ટોલિંગ સિસ્ટમ નો આરંભ થયો
બનાસકાંઠા- મહેસાણા , જ્ઞાતિવાદની રાજનીતિ કરનારી કોંગ્રેસને મતદારોએ નકારી કાઢી છે. – જગદીશ વિશ્વકર્મા
અમદાવાદ સિવિલમાં દુર્લભ ગાંઠની સફળ લેપ્રોસ્કોપી સર્જરી – ૪૭ વર્ષીય દર્દીને નવજીવન
અમદાવાદના બાપુનગર વોર્ડ મતગણતરીમાં ગડબડીના આક્ષેપ- કોગ્રેસની તપાસની માંગ
પોસઇ ભરતી પરીક્ષા પેપર-૧ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
8 જૂનથી ફરી શાળાઓ ખુલશે
IPL અપડેટ: હારવા છતાં RCB નંબર-2 પર મજબૂત અડીખમ, ગુજરાત પાંચમા સ્થાને
આત્મનિર્ભર ભારત તરફ મોટું પગલું : સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે શરૂઆત
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની તૈયારીમાં… સરકારે આપ્યું આ કારણ
રાજ્યના મહાનગરોમાં મેયર પદ માટે રાજકીય રસાકસી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્, અમદાવાદ-રાજકોટમાં 43 ડિ.સે. સુધી તાપમાન
ફરઝાનાનું ગળુ દબાવી દેવાયું હતું
ઉદ્યોગોને ‘સિંગલ ક્લિક’થી રૂ. 1349 કરોડની સહાય : ડે સીએમ હર્ષ સંઘવીએ 11,000થી વધુ લાભાર્થીઓના ખાતામાં સીધા નાણાં જમા કરાવ્યા
ગાંધીનગરમાં એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોનો વિરોધ
અફવાઓ વચ્ચે ખુલાસો, ખામેનેઈ સુરક્ષિત, પરંતુ ઈજાગ્રસ્ત હોવાનું ઈરાને કબૂલ્યું
ઈરાનમાં મોટી ફૂટ! વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પોતાનું પદ ગુમાવશે- રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
સુરતમાં દેશની પ્રથમ બેરિયરલેસ ટોલ સિસ્ટમ શરૂ, FASTag + કેમેરા ટેક્નોલોજીથી ટોલ કપાશે
રાહુલ રોયના સમર્થનમાં આવ્યું AICWA: PM મોદીને પત્ર, સિનિયર કલાકારો માટે પેન્શનની માંગ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના સંકટ અંગે ચર્ચા કરવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સર્વપક્ષીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં પીએમ મોદીએ વિરોધી પક્ષોને દેશમાં લોકડાઉન વધારવાના સંકેત આપ્યા હતા. આ દરમિયાન વડા પ્રધાને કહ્યું કે, તેઓ 11 એપ્રિલે ફરીથી તમામ રાજ્યોના સીએમ સાથે વાત કરશે. લોકડાઉન 14 એપ્રિલના રોજ સમાપ્ત થવાનું છે.
કોવિડ -19 ને કારણે દેશમાં અત્યાર સુધીમાં 149 લોકોનાં મોત નીપજ્યાં છે. વડા પ્રધાનની બેઠકમાં કોંગ્રેસ સહિત લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વડા પ્રધાને કોરોના સંકટને પહોંચી વળવા સરકારની કાર્યવાહી અંગે માહિતી આપી અને નેતાઓ પાસેથી અભિપ્રાય માંગ્યો. જોકે કેટલાક નેતાઓએ આંશિક રીતે લોકડાઉન હટાવવાની માંગ પણ કરી છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથ, તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે તાળાબંધી વધારવા તાકીદ કરી હતી. માનવામાં આવે છે કે હવે પીએમ મોદી દેશના મુખ્યમંત્રી સાથેની બીજી બેઠક બાદ લોકડાઉન અંગે નિર્ણય લઈ શકે છે.