સરકાર દ્વારા ‘‘ઘર તક દસ્તક’’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત (Surat) મનપા દ્વારા પણ હવે ઘરે (Home) જઈને જઈને...
એક ગામમાં એક વૃદ્ધ લુહાર રહે. નાનકડું ઘર અને ઘરના ઓટલા પર જ તેઓ કામ કરે.આખો દિવસ તેઓ કામમાં મસ્ત રહે અને...
ઘણી પંક્તિઓ લખાઈ હોય એક સંદર્ભે, પણ સમયાંતરે, જરા વક્રતાથી જોઈએ તો તેનો અર્થ સાવ અલગ જ નીકળે એમ બનતું હોય છે....
એમાં કોઈ શંકા નહોતી કે અંગ્રેજો બેવડાં ધોરણ અપનાવતા હતા. ભારતમાં આતતાયી વલણ અપનાવનારા અંગ્રેજો બ્રિટનમાં ટીકાના ડરે પ્રમાણમાં ન્યાયી વલણ અપનાવતા...
બુધવારે દ્વારકામાંથી (Dwarka) 17 કિલો ડ્ગ્સ (Drugs) ઝડપાયા બાદ પોલીસ (Police) દ્વારા સર્ચ ઓપરેશન (Search Opernation) હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાત્રે...
એક સમય હતો કે જ્યારે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ભાગ્યે જ થતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત જાણે ડ્રગ્સ ઘૂસાડવા માટેનું હબ...
વડોદરા : વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો માટે ચેતી જજોની ચેતવણી આપતી ઘટના બની હતી.શહેરના જેલ રોડ ટ્રાફિક સિગ્ન...
આમોદ: આમોદ તાલુકાના સરભાણ ગામે તા-૮મી નવેમ્બરના રોજ સમી સાંજે કપાસના ખેતરમાં એક સગીરા અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી.જેથી આમોદ પોલીસે...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઢોર મુક્ત અભિયાન ચાલી રહ્યું છે. છેલ્લા દસ દિવસમાં પાલિકાની ઢોર પાર્ટી દ્વારા ૨૨૪ ઢોર પકડવામાં આવ્યાં...
વડોદરા: શહેરના રાવપુરા સ્થિત રહેતો પરિવાર મથુરા દર્શનાર્થે જતા બંધ મકાનનું તાળું તોડી રહેલા તસ્કરોનો પ્લાન પાડોશીની સતર્કતાના પગલે નિષ્ફળ નીવડ્યો હતો....
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 4 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 72,193 ઉપર પહોંચ્યો છે.જ્યારે બુધવારે પાલિકા દ્વારા...
વડોદરા: શહેરના સનફાર્મા રોડ પર આવેલ પાર્વતીનગરમાં રહેતા વૃદ્ધ દંપતી ભાઈબીજ તહેવાર નિમિતે ડભોઇ ખાતે રહેતી બહેનના ઘરે ગયા અને બંધ મકાનને...
વડોદરા: વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ફીના રૂ તળાવની સામે આવેલી તાનાજી પેન્ટ ની ગલી પાસે પીવાના પાણીની મુખ્ય ભૂમિકામાં ભંગાણ સર્જાતા હજારો...
નડિયાદ: નડિયાદ તાલુકાના અલીન્દ્રા તેમજ સલુણ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતના જુદા-જુદા બે બનાવોમાં કુલ પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ મામલે સ્થાનિક...
આણંદ: નડિયાદ સ્થિત કૅથલિક કબ્રસ્તાન “અંતિમ વિસામો” ખાતે કેથોલિક શ્રદ્ધાળુઓના મૂયેલાઓના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અમદાવાદ ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ રત્ના...
દાહોદ: દાહોદ પોલીસ ઉઘતી રહી અને દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરના ભે દરવાજા ખાતેથી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાર ક્રુઝર ફોર...
કાલોલ: કાલોલ તાલુકાના એક ગામનો યુવકે મંગળવારના રોજ બપોરના સુમારે કોઈ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જેની શોધખોળ કરવા માટે...
ગુજરાતના દરિયાકાંઠેથી અવારનવાર મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતનો દરિયા કિનારો નશાખોરીનો હબ બની રહ્યું છે, અને રાજ્યની ભાજપ...
રાજ્યમાં ધોરણ 1 થી 5 ના શાળાના વર્ગો શરૂ કરવા માટે કોઈ ઉતાવળ કરાશે નહીં. બાળકોના આરોગ્યની ચિંતા રાખીને આ અંગે આરોગ્ય...
રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સના અભિગમ હેઠળ ‘મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન’...
ગોવા ખાતે તા. 20 થી 28 નવેમ્બર 2021 દરમ્યાન કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકસ્ટિંગ મંત્રાલય અને ગોવા રાજ્ય સરકાર દ્વારા યોજાનાર 52મા...
આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે હજુયે મક્કમ હાથે પગલા ભરવા સરકારે મન...
સંઘપ્રદેશ દમણમાં (Daman) વસતા ઉત્તરભારતીયો દ્વારા છઠ પૂજાની (Chath Puja) ધાર્મિક પરંપરાઓ સાથે વિધિવત ઉજવણી કરાઈ હતી. પ્રશાસન દ્વારા કોવિડના જરૂરી નીતિ...
મુંબઈ: (Mumbai) ક્રિકેટ કિંગ સચિન તેંડુલકરની (Sachin Tendulkar) પત્ની અંજલિનો (Anjali) આજે એટલેકે 10 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો. સચિને આ અવસરે મુંબઈની...
બારડોલી: (Bardoli) અમેરિકા (America) સહિત વિદેશમાં વસેલા ભારતીય મૂળના લોકો પણ ધામધૂમથી દિવાળીની (Diwali Festival) ઉજવણી કરી રહ્યા છે. બિનનિવાસી ભારતીયોએ (NRI)...
સુરત: સુરત શહેરની ઘણા નામે ઓળખ ઊભી થઈ છે. સુરત શહેરને ઘણા સમયથી ડાયમંડ સિટી (Diamond City) તેમજ ટેક્સટાઈલ સિટી (Textile City)...
સુરત: (Surat) વીર નર્મદ દ.ગુ.યુનિ.એ (South Gujarat University) હવે બનારસ યુનિ.ના પગલે પગલે સુરતમાં પણ હિન્દુ વિભાગ શરુ કરવા પ્રયાસ શરુ કરી...
પસંદગીકારો દ્વારા પસંદ કરાયેલી ભારતીય ક્રિકેટ ટીમ સામે પ્રશ્નો ઉઠી રહ્યાં છે. રોહિત શર્માના (Rohit Sharma) નેતૃત્વવાળી આ ટીમમાં સંતુલનનો અભાવ જોવા...
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) હરિયાળો પ્રદેશ છે. અહીં પ્રવાસીઓ (Tourist) માટે હરવા ફરવા અને જોવાલાયક સ્થળોનુ પ્રસાશન અને...
શાહરૂખ ખાનના (Shahrukh Khan Son) પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drugs Case) મુખ્ય સાક્ષી વિજય પગારેએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે....
મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં 17 જૂને ભવ્ય ‘ગૌરવ યાત્રા’નું આયોજન
જીએસટીમાં રાહતથી વાહનોના વેચાણમાં સતત તેજી, મે મહિનામાં પેસેન્જર વાહનોના વેચાણમાં 27%થી વધુનો ઉછાળો
સોનામાં 2500 અને ચાંદીમાં 5000નો જંગી ઉછાળો, ઝવેરીબજારમાં તેજીનો માહોલ
‘સાંસદ બન્યા પછી ફાયદો નહીં, નુકસાન થયું: કોંગ્રેસ MP શિવાજી કાલગેનું ચોંકાવનારું નિવેદન
પ્રથમ વખત સ્લોવાકિયા પહોંચ્યા મોદી, વ્યૂહાત્મક ભાગીદારીને મળી નવી દિશા
UP-પંજાબ સહિત 4 રાજ્યોમાં સમય પહેલાં થઈ શકે છે ચૂંટણી, ભાજપે શરૂ કરી તૈયારી
ઋતબ્રત બેનર્જી એકનાથ શિંદેથી પણ ચાર પગલા આગળ? મમતા બેનર્જીની TMCમાં બળવાખોરીથી પશ્ચિમ બંગાળની રાજનીતિ ગરમાઈ
સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજકીય ગરમાવો:ગુજરાતની સહકારી રાજનીતિમાં વધ્યો રસ
મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી: IMDની આગાહી બાદ વરસાદને લઈને એલર્ટ
સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો: વરલી મટકાના જુગારધામનો પર્દાફાશ
કામરેજમાં નકલી ઘીનો ભાંડો ફૂટ્યો: આરોગ્ય મંત્રીના મતવિસ્તારમાં ભેળસેળના કારખાનાં પર પોલીસનો દરોડો
ઉત્તરાખંડમાં લાગુ થયો ‘દેવભૂમિ પરિવાર કાયદો’: હવે દરેક પાત્ર પરિવારને મળશે યુનિક ફેમિલી આઈડી, જાણો તેના મોટા ફાયદા
બ્રાઝિલની ભયાનક દુર્ઘટનામા નર્સનો ચોંકાવનારો ખુલાસો
‘હવે જીવન અલગ રીતે જીવવું છે’, પ્રીતમની પોસ્ટથી નિવૃત્તિની અટકળો તેજ, શું અરિજિત બાદ હવે પ્રીતમ પણ લેશે નિવૃત્તિ?
ઉડાન ભર્યાના બે કલાક બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન પરત ફર્યું, એન્જિનમાં ટેક્નિકલ ખામીની ચેતવણી બાદ લેવાયો સાવચેતીભર્યો નિર્ણય
તારાપુરના જાફરગંજમાં 108ની સતર્કતાથી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’, 14 દિવસમાં 84 બાળમજૂરોને અપાવી આઝાદી
શું ફરી તૂટશે શિવસેના? ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં ગેરહાજર અને શિંદે સરકારના મંત્રીના ઘરે હાજર રહ્યા સંજય દેશમુખ, મહારાષ્ટ્રની રાજનીતિમાં અટકળો તેજ
‘બીબી’ અને ટ્રમ્પ વચ્ચે વારંવાર કેમ વધી રહ્યો છે ટકરાવ? ઈરાન ડીલને લઈને અમેરિકા-ઇઝરાયલના રસ્તા અલગ પડશે?
અમેરિકામાં મોટી દુર્ઘટના, B-52 બોમ્બર ક્રેશ થતાં 8 ક્રૂ મેમ્બર્સના મોત
સ્માર્ટફોન અચાનક ગરમ થયો અને બેંક ખાતું ખાલી થઈ ગયું! સાયબર ઠગાઈનો નવો ખેલ, જાણો કેવી રીતે કામ કરે છે આ ખતરનાક ફ્રોડ
કાચા તેલના ભાવમાં ઘટાડાથી ભારતીય બજારમાં તેજી: શેરબજારમાં જોરદાર ઉછાળો, રૂપિયો પણ મજબૂત બન્યો
“હું સનાતની હિંદુ છું, ડરવાનો નથી”ભાઈ પ્રિન્સ યાદવના મોત બાદ રોશન આનંદનો ફૈઝલ ખાનને ખુલ્લો પડકાર, કેસને લઈને વધ્યો વિવાદ
NEET પરીક્ષા દરમિયાન ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ? શું છે સમગ્ર મામલો, સરકારના નિર્ણય પાછળનું કારણ જાણો
TMC સાંસદોના NCPIમાં ‘વિલય’થી રાજકીય તોફાન: શું આ સાચું મર્જર છે કે દળ-બદલ કાયદાથી બચવાનો રસ્તો?
ઈરાનને કોણ વધુ ઝુકાવી શક્યું? ટ્રમ્પ કે ઓબામા,બે ઐતિહાસિક ડીલની સંપૂર્ણ કહાની
ડીઝલ અને ATF પર સ્પેશિયલ એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કેમ? કેન્દ્ર સરકારે જણાવ્યા બે મોટા કારણો, જાણો સંપૂર્ણ મામલો
અમેરિકા-ઈરાન ડીલ પર નેતન્યાહૂનો ગુસ્સો ફૂટ્યો: “ટ્રમ્પ અને મારી દરેક મુદ્દે એકસરખી રાય નથી”
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં તપાસ તેજ: અયોધ્યા પહોંચી SIT,8 કલાક સુધી રેકોર્ડ અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો: ઈરાન સાથેના કરાર બાદ તેલ ભરેલા જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે
સરકાર દ્વારા ‘‘ઘર તક દસ્તક’’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત (Surat) મનપા દ્વારા પણ હવે ઘરે (Home) જઈને જઈને જેઓને વેક્સિન (Vaccine) લેવાની બાકી હોય તેઓને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. બુધવારથી શરૂ કરાયેલા આ અભિયાનમાં મનપા દ્વારા કુલ 1700 લોકોને ઘરે જઈ જઈને વેક્સિન આપવામાં આવી હતી.
સુરત મનપા દ્વારા દેશમાં સૌ પ્રથમ દેશના સર્વે મુજબના તમામ 100 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાનો લક્ષ્યાંક સર કરવામાં આવ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં 105 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. અને 61 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ આપી દેવાયા છે. મનપા દ્વારા કુલ 36,36,932 લોકોને પ્રથમ ડોઝ અને 20,96,193 લોકોને બંને ડોઝ આપી દેવાયા છે. હજી પણ શહેરમાં 13 લાખથી વધુ લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે ત્યારે મનપા દ્વારા આ અભિયાન થકી ઘરે જઈને લોકોને વેક્સિન આપવાની કવાયત હાથ ધરાઈ છે. પ્રત્યેક હેલ્થ સેન્ટર દીઠ 2-2 ટીમ એમ કુલ 110 ટીમ બનાવવામાં આવી છે. જેઓ દ્વારા એક જ દિવસમાં કુલ 1700 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
છઠ્ઠ પૂજાના સ્થળે 534 લોકોને વેક્સિન અપાઈ
બુધવારે છઠ્ઠ પૂજા નિમિત્તે મોટી સંખ્યામાં લોકો કોઝવે અને તળાવો પર ભેગા થતા હોય છે. જેથી સુરત મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છઠ્ઠ પૂજાના સ્થળે જ મોબાઈલ વાન સાથે રાખી વેક્સિનેશન બાકી હોય તેઓને વેક્સીન આપવાની કામગીરી કરી હતી. જે અંતર્ગત સીંગણપોર કોઝવે, અમરોલી છાપરાભાઠા અને ઉત્રાણમાં છઠ્ઠ પૂજાના સ્થળો પર કુલ 534 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.