સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે બેરોજગાર યુવાનોને લઈને થયેલા વિવાદ પર શનિવારે મોટી સ્પષ્ટતા આપી છે. સુનાવણી દરમિયાન કરવામાં આવેલી તેમની...
માર્ગ અકસ્માતના કેસોમાં સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને પીડિતોને રાહત આપતો ચુકાદો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં નેધરલેન્ડની મુલાકાતે છે. હેગમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા તેમણે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. મોદીએ જણાવ્યું હતું...
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર પાલઘરના ચારોટી નાકા નજીક શુક્રવારે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુંબઈથી...
ગાંધીનગર,તા.16 ગુજરાતના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની તાજેતરની સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતના ઘેરા પડઘા પડ્યા છે. હોસ્પિટલની કામગીરી અને વ્યવસ્થામાં ગંભીર બેદરકારી...
ગુજરાતમાં ઉનાળાની સિઝન અંતિમ તબક્કામાં હોવા છતાં ગરમીનો પ્રકોપ હજુ યથાવત્ છે. રાજ્યભરના અનેક શહેરોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી રહ્યું...
ગાંધીનગર ગુજરાતને દેશનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર મળ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિ (CCEA)...
ડૉ. મનીષ દોશીએ વડાપ્રધાનને પત્ર લખી સમગ્ર પરીક્ષા વ્યવસ્થામાં કાયમી સુધારાની માંગ અમદાવાદ, NEET-UG માં પેપર લીક થવાને કારણે દેશના અંદાજે 22...
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા કરેલી અપીલને અનુસરી ગુજરાતના કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ...
સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમ ખાનને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કરેલા એક વિવાદાસ્પદ નિવેદન મામલે મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. રામપુરની વિશેષ...
જહાંગીરપુરા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ, ત્રણ શખ્સો વિદેશી કરન્સી લઈને ફરાર સુરત શહેરમાં ફોરેન કરન્સી એક્સચેન્જ કરાવવાના બહાને વેપારી સાથે લાખોની ઠગાઈ...
સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો ગુજરાતને સતત મળતો રહે...
IPL 2026 દરમિયાન પંજાબ કિંગ્સના ઝડપી બોલર અર્શદીપ સિંહ ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ ગયો છે. મેદાન પર પોતાના પ્રદર્શન કરતાં વધુ તે...
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરેલી કરકસર અને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગની અપીલને અનુસરી ગુજરાત સરકારે મહત્ત્વત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. સીએમ ભૂપેન્દ્ર...
અમદાવાદ,તા.15અમદાવાદની સિવિલ હોસ્પિટલ આજે અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી રહી છે. સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર માનવતાનું અનોખું ઉદાહરણ સામે...
અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાએ આકરો મિજાજ ધારણ કર્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિ.સે.થી ઉપર પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે....
ગાંધીનગર,તા.15આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સાનિધ્યમાં ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2 ખાતે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રતિનિધિઓ તથા વિવિધ વર્ગના આરોગ્ય કર્મચારીઓ સાથે...
ગાંધીનગર: રાજ્યના યુવા ડોક્ટરોના ઉજ્જવળ ભવિષ્ય અને તેમના પરિશ્રમને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. સિદ્ધપુર ડેન્ટલ કોલેજ...
દિલ્હીમાં આયોજિત ‘સેના સંવાદ’ કાર્યક્રમ દરમિયાન ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને લઈને ખૂબ જ કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે....
હાલમાં દેશમાં એવી સ્થિતિ છે કે એક તરફ જ્યારે દક્ષિણ ભારતમાં ચોમાસાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ઉત્તર ભારતમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ...
આફ્રિકી દેશ ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં ફરી એકવાર ઘાતક ઈબોલા વાયરસે માથું ઊંચકતાં આરોગ્ય તંત્રમાં ભારે ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ,...
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે હરિયાણાના શિકોહપુર લેન્ડ ડીલ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને મોટી...
ગાંધીનગર સચિવાલયમાં મહિલા IAS અધિકારીઓના નામોની જોરદાર ચર્ચા ગુજરાતના રાજકીય અને વહીવટી વર્તુળોમાં આગામી મુખ્ય સચિવ (Chief Secretary) કોણ બનશે તેને લઈને...
બે હોસ્પિટલે શ્રમિકને મૃત જાહેર કર્યો; સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરના માણસો સ્થળ છોડી ભાગ્યા, સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ? વડોદરા,: શહેરમાં ચાલી રહેલી વિકાસલક્ષી...
પ્રતિનિધિ, આણંદ તા 16આણંદ શહેરમાં રોયલ પ્લાઝા નજીક આવેલા એક મકાનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી...
ગુજરાત સહિત દેશના અનેક શહેરોમાં CNG વાપરતા વાહનચાલકો માટે ફરી એકવાર માથાનો દુખાવો વધ્યો છે. અદાણી ગેસ કંપનીએ CNGના ભાવમાં પ્રતિ કિલો...
આફ્રિકાના દેશ કોંગોમાં ફરી એકવાર ઘાતક ઈબોલા વાયરસે માથું ઊંચકતાં સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી અનુસાર અત્યાર...
દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે કેન્દ્ર સરકાર હવે વિદેશ પ્રવાસ કરનારા લોકો પર વધારાનો ટેક્સ અથવા સરચાર્જ...
બોલીવુડના સુપરસ્ટાર Salman Khan ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકાથી વધુ સમયથી રાજ કરી રહેલા સલમાન...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump પોતાની કડક નીતિઓ અને અનોખી કાર્યશૈલી માટે જાણીતા રહ્યા છે. હવે તેમની સાથે જોડાયેલો એક વધુ ચોંકાવનારો...
ઝારખંડ-ઓડિશા પહોંચ્યું ચોમાસુ, 9 દિવસમાં 19 રાજ્યોને આવરી લીધા
Kane Williamson એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, 16 વર્ષ પહેલા ભારત સામે ડેબ્યૂ કર્યું હતું
મે મહિનામાં છૂટક ફુગાવો વધીને 3.93% થયો, સામાન્ય માણસ પર બોજ વધ્યો
મેમાં 13.60 કરોડ ઈ-વે બિલ જનરેટ, દેશની આર્થિક ગતિ મજબૂત હોવાના સંકેત
અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ: પરિવારજનોની આંખો ફરી ભીની, 260થી વધુ મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ
વડોદરા : ડુંગળીના કોથળાની આડમા દારૂની હેરાફેરી ઝડપાઈ, રૂ.15.32 લાખના દારૂ સાથે રૂપિયા 20.38 લાખનો મુદ્દા માલ જપ્ત
ભારત માટે ખતરાની ઘંટડી? ‘ગોડઝિલા અલ નીનો’થી પશ્ચિમ ભારત સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા
વડોદરામાં NEET કૌભાંડનો વિરોધ, ‘સ્વયં સૈનિક દળ’ મેદાને
12 વર્ષ બાદ અક્ષય-વિપુલનું કમબેક, ‘સામુક’માં પ્રથમવાર એલિયન હોરર થ્રિલરમાં જોવા મળશે એક્શન કિંગ
ઓમાન કિનારા નજીક જહાજો પરના હુમલા મામલે ભારતનું કડક વલણ, ટોચના US રાજદૂતને સમન્સ
છૂટક ડીઝલ વિક્રેતાને 200 લિટર ડીઝલની મર્યાદા: કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યો
રાજ્યસભા ચૂંટણીમાં NDAનો દબદબો, 18 બેઠકો બિનહરીફ જીત્યું; ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું બંધ
રાજ્યસભાનું નામાંકન રદ કરવા સામે મીનાક્ષીની અરજી SC એ ફગાવી, ચુકાદા બાદ મીનાક્ષીએ કહ્યું..
‘હેરા ફેરી’ની યાદ અપાવતું ‘વેલકમ ટુ ધ જંગલ’નું મસ્તીભર્યું ટ્રેલર લોન્ચ
14 ટીમો, 54 મેચ અને 46 દિવસનો જંગ; વર્લ્ડ કપ-2027ની તારીખો આવી સામે
‘મોદી ને મરવા દીયા’ નિવેદનથી રાજકીય ગરમાવો, રાહુલ ગાંધીની ટિપ્પણી ચર્ચામાં
ઈવા મોલમાં મનોરંજન કે મોતની જાળ? સુરક્ષાવિહોણી રાઈડ્સથી માસૂમોના જીવ જોખમમાં!
‘મીડિયા સામે સત્તાનો દુરુપયોગ’, ન્યૂઝક્લિક મામલે ઇડી પર હાઇકોર્ટની કડક ટિપ્પણી
વડોદરા : ખબરદાર ઘરના દરવાજા ખોલ્યા છે તો, નિવૃત્ત વૃદ્ધને 18 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી રૂ.1.59 કરોડ પડાવાયા
‘અમેરિકાના તેલના ખેલને અમે સારી રીતે સમજીએ છીએ’, જયશંકરનો પશ્ચિમ દેશોને કરારો જવાબ
સુરતમાં કારમાંથી યુવકની કોહવાયેલી લાશ મળી, 5 દિવસથી હતો ગુમ, દુર્ગંધથી ખુલ્યો ભેદ
ટ્રમ્પના યુ-ટર્નથી શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 74,800 પાર, નિફ્ટી 23,450 ઉપર; બજારમાં ખરીદીનો માહોલ
ભારતીય પ્રદેશ પર નજર રાખવા પાકિસ્તાને સેટેલાઇટ નેટવર્ક વિકસાવ્યું: ભારતે સતર્ક રહેવું પડશે
મકરપુરા રેલવે સ્ટેશન પર કરુણ ઘટના: માલગાડી સામે ઝંપલાવી યુવકે જીવન ટૂંકાવ્યું
FIFA વર્લ્ડ કપ 2026ની આ 10 મેચ જોવાનું ભૂલતા નહીં, ફૂટબોલ ચાહકો માટે ખાસ લિસ્ટ
કુંભારવાડામાં વહેલી સવારે 4 રાઉન્ડ ગોળીબાર: જૂની અદાવતે શહેરને ચોંકાવ્યું!
ડીઝલની સંગ્રહખોરી રોકવા કેન્દ્રનો મોટો નિર્ણય, એક ગ્રાહકને રોજ માત્ર 200 લીટર ડીઝલ મળશે
જામનગરમાં સ્થપાશે ભારતનું પ્રથમ ‘બિલ્ટ-ટુ-સૂટ’ AI ડેટા સેન્ટર
ભ્રષ્ટાચાર માળખાકીય પ્રશ્ન છે
ટ્રમ્પની ધમકી: આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરીશું, ખાર્ગ ટાપુ અમારું થશે
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે બેરોજગાર યુવાનોને લઈને થયેલા વિવાદ પર શનિવારે મોટી સ્પષ્ટતા આપી છે. સુનાવણી દરમિયાન કરવામાં આવેલી તેમની મૌખિક ટિપ્પણીને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં બેરોજગાર યુવાનો સાથે જોડીને રજૂ કરવામાં આવી હતી, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી હતી. હવે CJI સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમણે દેશના યુવાનો વિશે કોઈ અપમાનજનક ટિપ્પણી કરી નહોતી અને મીડિયાના એક વર્ગે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું છે. અહેવાલ મુજબ, CJI સૂર્યકાંતે આ સમગ્ર મામલે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘મને ખૂબ જ દુઃખ થયું છે કે મારી મૌખિક ટિપ્પણીઓને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી છે. મેં માત્ર એવા લોકોની ટીકા કરી હતી, જેઓ નકલી અને બોગસ ડિગ્રીના આધારે પ્રતિષ્ઠિત વ્યવસાયોમાં પ્રવેશી જાય છે. આવા લોકો વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે અને સમાજ માટે પરજીવી સમાન છે. મારી ટિપ્પણીનો દેશના યુવાનો કે બેરોજગારી સાથે કોઈ સંબંધ નહોતો.’
ચીફ જસ્ટિસે વધુમાં કહ્યું કે દેશના યુવાનો પ્રત્યે તેમના મનમાં ખૂબ જ સન્માન છે. તેમણે જણાવ્યું કે, “મને ભારતના વર્તમાન અને ભવિષ્યના માનવ સંસાધન પર ગર્વ છે. દરેક યુવાન દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. હું યુવાનોને વિકસિત ભારતના મજબૂત સ્તંભ તરીકે જોઉં છું.” આ સમગ્ર વિવાદ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી એક સુનાવણી બાદ શરૂ થયો હતો. CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેંચ એક વકીલની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ વકીલ સિનિયર એડવોકેટનો દરજ્જો મેળવવા માટે અરજી કરી રહ્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે વકીલના સોશિયલ મીડિયા વર્તન અને ભાષાને લઈને ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે વકીલની ટીકા કરતા કહ્યું હતું કે સમાજમાં ઘણા એવા લોકો છે, જેઓ નકલી ડિગ્રીના આધારે વ્યવસ્થામાં ઘૂસણખોરી કરે છે અને પછી મીડિયા અથવા અન્ય ક્ષેત્રોમાં પોતાને નિષ્ણાત તરીકે રજૂ કરે છે. આ સંદર્ભમાં ‘પરજીવી’ અને ‘વંદા’ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, સોશિયલ મીડિયા પર આ ટિપ્પણીઓને બેરોજગાર યુવાનો સાથે જોડીને વાયરલ કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે વકીલને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી હતી. પીઠે કહ્યું હતું કે, ‘આખી દુનિયા સિનિયર એડવોકેટ બનવા માટે પાત્ર હોઈ શકે છે, પરંતુ તમે નથી.’ કોર્ટે એ પણ કહ્યું હતું કે જો દિલ્હી હાઈકોર્ટ તેમને સિનિયર એડવોકેટનો દરજ્જો આપે તો પણ સુપ્રીમ કોર્ટ તેમના વ્યવસાયિક આચરણને ધ્યાનમાં રાખીને તેને રદ કરી શકે છે. વિવાદ વધતા હવે CJI સૂર્યકાંતે જાહેરમાં આવીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું કે તેમની ટિપ્પણીનો ઉદ્દેશ્ય માત્ર નકલી ડિગ્રીધારકો અને વ્યવસ્થાનો દુરુપયોગ કરતા લોકોની ટીકા કરવાનો હતો, યુવાનોને નિશાન બનાવવાનો નહીં. આ સ્પષ્ટતા બાદ હવે સમગ્ર મામલો શાંત પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.