ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો એક એવા ટેસ્ટની શોધ માટે કામગીરી કરી રહ્યા છે કે જે ટેસ્ટ કોરોનાવાયરસની તીવ્રતાની આગાહી કરી શકશે અને ચેપ લાગ્યા...
હાલમાં વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. જેથી સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી...
મંગળવારે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે એક પોઝિટિવ કેસ નોંધાયો...
કોરોના પરીક્ષણ અંગે સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે તપાસ મફત હોવી જોઈએ. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે એક...
સુરતમાં કોરોનાના ખોફ વચ્ચે આજે 7 દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમાં લિંબાયતના 55 વર્ષીય પુરૂષ છે...
ગઇકાલે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાં 1 દિવસના નિલગીરીના લિંબાયતના...
કોરોનાનું સંકટ દિવસે ને દિવસે વધુ ઘેરાતું જાય છે ખાસ કરીને અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી...
નવી દિલ્હી: કોવિડ-19 કટોકટીના કારણે દેશના અનૌપચારિક સેક્ટરના 40 કરોડ જેટલાં કર્મચારીઓ ગરીબીમાં ધકેલાઈ જવાની શક્યતા છે. વાયરસને ફેલાવતા અટકાવવા લૉકડાઉન અને...
રાજ્યમાં કોરોનાને કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બુધવારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સવારે...
હાલમાં જયારે શિક્ષકો વેકેશન બાજુએ મૂકીને કોરોના ઓપરેશનમાં લાગી ગયા છે ત્યારે તેઓને ચાલુ માસનો પગાર નહી મળતા શિક્ષકોમાં ઉગ્ર રોષ જોવા...
કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શાળાઓ અને કોલેજોમાં પણ 14 એપ્રિલ સુધીમાં યોજાનારી તમામ...
સુરત: હોંગકોંગના તોફાનો અને કોરોના વાયરસના રોગચાળાની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. 2019-20ના નાણાકીય વર્ષના માર્ચ મહિનામાં સુરતના...
કોરોનાના વાઈરસને નાથવા સુરત મનપાએ સ્પોટ પર જઈ સડન ટેસ્ટ શરૂ કર્યા બાદ હવે આગામી દિવસોમાં એડવાન્સ ટેસ્ટ શરૂ કરવા તજવીજ હાથ...
પાંડેસરા વિસ્તારમાં રહેતો યુવક શંકાસ્પદ કોરોના હેઠળ નવી સિવિલ હોસ્પિ. હોસ્પિટલમાં દાખલ હતો. દરમિયાન આજે બપોરે તે હોસ્પિટલમાંથી ભાગી જતાં પાંડેસરા પોલીસે...
દેશમાં કોરોનાવાયરસના સૌથી વધારા કેસો માત્ર 31 જિલ્લાઓમાંથી સામે આવ્યા છે. આ આંકડા સોમવારે સવાર સુધીના છે જેમાં પ્રવાસીઓની સંખ્યા વધારે છે....
યુ.એસ.ના સમુદાય સંગઠનો અને ડાયસ્પોરા નેતાઓના મલ્ટીપલ ન્યૂઝ અહેવાલો અનુસાર, હાલમાં જીવલેણ રોગના વૈશ્વિક કેન્દ્રમાં, ઘણા ભારતીય અમેરિકનો નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ...
નટોબંધી બાદ રિયલ્ટી સેકટરમાં મંદીનો માહોલ જોવા મળી રહયો છે. નોટબંધી અને જીએસટી બાદ નવી ખરીદીન અભાવ જોવા મળી રહયો છે. ત્યારે...
કોરોનાવાયરસ જન્ય કોવિડ-૧૯નો ભોગ બનેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉન્સનને ગઇકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પણ તેમની સ્થિતિ વધુ બગડેલી જણાતા તેમને...
કોરોના વાયરસના કેસોમાં વધારો થતા જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ મંગળવારે ટોક્યો અને દેશના અન્ય 6 ભાગોમાં એક મહિના માટે કટોકટીની જાહેરાત...
દેશમાં કોરોનાવાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવ્યા પહેલા જ માર્ચ મહિનામાં બેરોજગારી 43 મહિનાના ઉચ્ચસ્તમ સ્તર પર પહોંચી ગઇ...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
કોરોનાવાયરસને રોકવા લોક ડાઉન ચાલી રહ્યું છે અને ૧૪૪ નું જાહેરનામું પણ પ્રસિદ્ધ હોવા છતાં ભરૂચમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં...
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલીના રાજુલાના વિસળિયા નેસડીમાં ઘરમાં ચાલતા કજિયાને કારણે માતાએ બે પુત્ર,...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
પોતાના સમયની દિગ્ગજ ટેનિસ સ્ટાર અને માજી યુએસ ઓપન ચેમ્પિયન ગેબ્રિયેલા સબાટિનીને લાગે છે કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં પ્રોફેશનલ ટેનિસની વાપસી...
ભારતે એન્ટિ-મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ આજે આંશિક રીતે ઉઠાવી લીધો હતો જેના પરિણામે આ દવા અમેરિકા તથા કોરોનાવાયરસના રોગચાળાથી સખત...
સુરત શહેરના કુલ કેસના 35 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં આવ્યા હોવાની જાણકારી મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે. રાંદેર...
દક્ષિણ કોરિયાના ડાએગુ શહેરમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા અને સાજા થઇ ગયેલા કેટલાક દર્દીઓને રજા આપી દેવાઇ તેના કેટલાક દિવસ પછી આ દર્દીઓમાં...
ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોના કલાકારો કોરોના વાયરસ પર જાગરૂતતા માટે એક શોર્ટ ફિલ્મ માટે એકઠા થયા. વર્ચ્યુઅલ રીતે પ્રસૂન પાંડે દ્વારા દિગ્દર્શિત...
સુરતમાં કોરોના વાયરસને કારણે મંગળવારે વધુ બે મોત નિપજ્યા છે. સુરતમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. આ સાથેજ મંગળવારે...
3 મેચ, 2 દિગ્ગજ અને 1 મોટો સવાલ,શું ઈંગ્લેન્ડમાં બચશે રોહિત-વિરાટનું વર્લ્ડ કપ સપનું?
લાલચ અને બેદરકારીમાં હોમાઈ ગયા 15 યુવાનોના જીવ! લખનૌ અગ્નિકાંડનો અસલી ગુનેગાર કોણ?
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: માત્ર 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સુરત-વલસાડમાં ભારે વરસાદ
ICCના નિયમો તોડતા ઇંગ્લેન્ડને આકરી સજા, મેચ ફીના 50% દંડ સાથે 12 પોઇન્ટ્સ કપાયા
બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું: એન્ડી બર્નહામ નવા વડા પ્રધાન બની શકે છે
‘ધ બોયઝ’ અને ‘બ્રેકિંગ બેડ’ના સ્ટારે ઇસ્લામ ધર્મ અપનાવ્યાની ચર્ચા તેજ
MCX પર સોના-ચાંદીમાં તેજી, વૈશ્વિક બજારમાં નરમાઈ: રોકાણકારો માટે શું છે સંકેત?અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો
SSC CGL 2026 માટે અરજી કરવાની આજે છેલ્લી તક: 12,256 સરકારી જગ્યાઓ માટે ભરતી
કતરના બરજાન ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, 54 લોકો ઈજાગ્રસ્ત; 18 કર્મચારીઓ હજુ લાપતા
શાકભાજી લેવા ગયેલા ગ્રાહકની ઈકો કાર ગામ તળાવમાં પલટી
અમેરિકા-ઈરાન ચર્ચાઓ વચ્ચે શેરબજારમાં તેજી: સેન્સેક્સ 350થી વધુ અંક ઉછળ્યો, નિફ્ટી 24,100ની નજીક
NEET UG 2026 રી-એગ્ઝામ પૂર્ણ: ફિઝિક્સ સૌથી મુશ્કેલ, બાયોલોજી સરળ પરંતુ લાંબી; 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
સરહદ વિવાદ પર નેપાળનો યુ-ટર્ન, બાલેન શાહે કહ્યું- ભારત સાથે સીધી વાતચીત જ ઉકેલ
પ્રતિબંધ છતાં GSRTCની બસ સમા બ્રિજથી ઊર્મિ સ્કૂલ તરફ રોંગ સાઇડમાં પુરપાટ દોડી
કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ પર યુવાઓ સાથે ઝૂમી ઉઠ્યા સાંસદ ડો.હેમાંગ જોશી
અલીગઢથી ભાજપનું ‘મિશન 2027’ શરૂ! પશ્ચિમ યુપીમાં યોગીનો શક્તિ પ્રદર્શન, મોદી-યોગીના ડબલ એન્જિન પર જીતનો દાવ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં! આ સપ્તાહે ભારત આવશે અમેરિકાના ટોચના ટ્રેડ પ્રતિનિધિ, વેપાર કરારને મળશે અંતિમ આકાર
માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી
દેશભરમાં 46 ટકા વરસાદની ઘટ, ખેડૂતો, જળાશયો અને અર્થવ્યવસ્થા પર પડી શકે છે ગંભીર અસર
મેરિલીન મનરો: લોકપ્રિયતાના સિંહાસન પર ગ્લેમર, ગૌરવ અને ગહન વેદનાની કહાની
બિહારની કાયર પોલીસે શરણે આવેલા દેશપ્રેમી યુવાનનું એન્કાઉન્ટર કરી નાખ્યું
કોઈ દુઃખ નથી
ગાંધીમય ભારત અને સંઘ
અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદમાં મોટો ખુલાસો નજીક? SITની 140 પાનાંની તપાસ રિપોર્ટ તૈયાર
મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર પાર્ક કરેલી કારમાં ભીષણ આગ
મોદી સરકાર વ્યાપક આર્થિક સુધારાઓ શા માટે કરી શકતી નથી?
અમેરિકા-ઈરાન સમજૂતી : વિશ્વ માટે રાહત, ભારત માટે તક અને ઇઝરાયેલ માટે ચિંતાનો વિષય
મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?
સાંસદો તોડવા માટે ભાજપ નહીં અન્ય પક્ષના નેતાઓની ધૃતરાષ્ટ્ર જેવી ભૂમિકા જવાબદાર છે
NEET રિ-એગ્ઝામમાં ‘સોલ્વર ગેંગ’નો મોટો પર્દાફાશ: બિહારના લખીસરાયમાંથી 24 લોકો ઝડપાયા, મેડિકલ વિદ્યાર્થીઓ પણ સામેલ
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો એક એવા ટેસ્ટની શોધ માટે કામગીરી કરી રહ્યા છે કે જે ટેસ્ટ કોરોનાવાયરસની તીવ્રતાની આગાહી કરી શકશે અને ચેપ લાગ્યા બાદ કઇ વ્યક્તિને તે કેટલી હદે અસર કરી શકે તેમ છે તે જણાવી શકશે.
આ ટેસ્ટ એ જોશે કે કોની રોગપ્રતિકારક શક્તિ કેટલી છે, કોને ચેપ ચાલુ જ રહ્યો છે અને કોને આનાથી રોગ થવાનું જોખમ કેટલું છે? આ માટે ઓસ્ટ્રેલિયા, ઇટાલી, ચીન અને ન્યૂયોર્કથી સેમ્પલ કેસો મેલબોર્ન મંગાવાઇ રહ્યા છે. આ ટીમ એની ચકાસણી કરશે કે આ વાયરસથી ચેપગ્રસ્ત બન્યા પછી દર્દીમાં કેટલી હદે પ્રતિકારશક્તિ વિકસે છે. મોનાશ યુનિવર્સિટીના એસોસીએટ પ્રોફેસર મેન્નો વાન ઝેલ્મ અને તેમની ટીમ તેમણે અગાઉ ઇન્ફલુએન્ઝા અને એલર્જીઓના દર્દીઓનાટેસ્ટ માટે ઉપયોગમાં લીધેલી ટેકનોલોજી ફરીથી આમાં ઉપયોગમાં લઇ રહ્યા છે. આ ટેકનીક એ જાણવામાં મદદરૂપ થશે કે કયા દર્દીમાં પ્રતિકારશક્તિ કેટલી છે અને કયા દર્દીમાં આ રોગ કેટલી હદે વધી શકે છે. આ ટેસ્ટ મામૂલી બિમાર દર્દીઓથી માંડીને ગંભીર હદે ચેપ ધરાવતા દર્દીઓના લોહીના નમૂનાઓમાં તફાવતની તપાસ કરશે. આ ટેસ્ટને કારણે કયા દર્દીની બાબતમાં શરૂઆતમાં જ કયા પ્રકારના પગલા લેવા તેની આગાહી કરી શકાવાની આશા છે.