ahemdabad : સમગ્ર વિશ્વમાં ૪ ફેબ્રુઆરીને “વિશ્વ કેન્સર દિવસ” ( world cancer day) તરીકે ઉજવીને લોકોમાં કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ...
આઝાદીની લડત દરમિયાન બનેલી ચૌરી ચૌરાની ઐતિહાસિક (historic) ઘટનાના શતાબ્દીની ઉજવણી ગુરુવારથી શરૂ થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ વીડિયો કોન્ફરન્સિંગ...
NEW DELHI : કોરોનાવાયરસ ( CORONA VIRUS) ચેપ અટકાવવા માટે વિશ્વની સૌથી મોટુ રસીકરણ ( VACCINETION) અભિયાન (કોવિડ 19 રસીકરણ) ભારતમાં 16...
જાંબુઘોડા: દશ મહિના પહેલા કોરોના મહામારી ના કારણે પ્રજાને ભારે મુશ્કેલી ઓ નો સામનો કરવાનો વારો આવ્યો હતો જેમાં દરેક વેપાર...
ગોધરા: ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ નું કામ છેલ્લા બે માસ કરતા વધુ સમય થી ટલ્લે ચઢતા સ્થાનિકો માં...
કાલોલ: કાલોલ તાલુકાના વ્યાસડા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલી કરાડ નહેર યોજના પૈકીની માઈનોર કેનાલના છેવાડાના ભાગે કેનાલના (પાણીને) વ્યાસડા-આપેશ્વર રોડ...
આણંદ: વડતાલ મંદિરના દર્શને ગયેલી આધેડ મહિલાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ 2018માં નોધાઈ હતી. જે મામલે ગત...
સંતરામપુર: ચારુતર વિદ્યામંડળ યુનિવર્સીટીની એન.વી.પટેલ સાયન્સ કોલેજના બાયોલોજીકલ એન્ડ એન્વાયર્મેન્ટ વિભાગ દ્વારા ઉર્જાના સંરક્ષણ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ....
સંતરામપુર: સંતરામપુર નગરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે સંતરામપુર સ્ટેટ હોસ્પીટલ પાસેથી બાયપાસ રોડ કરોડોના ખર્ચે બનાવેલ છે. આ બાયપાસ રોડ...
આણંદ: ખેડા જિલ્લામાં ફરાર આરોપીને પકડી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા એક ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. જેના પગલે જિલ્લાના અધિકારીઓને...
વડોદરા : શહેરના જુદા જુદા બે વિસ્તારોમાં વિભિન્ન કારણોસર ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી નાખવાના બનાવો બનવા પામ્યા છે આ બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ...
વડોદરા : કોઇ ગુનામાં પકડાયેલી મહિલા કેદીઓને રાખવા માટે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ તથા વડોદરાની મધ્યસ્થ જેલમાં અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી...
વડોદરા : કરજણ ખાતેથી પરત આવતી વેળાએ ધનોરાના પરિવારને અકસ્માત નડ્યો હતો.અંમ્પાડ ચોકડી ખાતે ટ્રેલરે તવેરા ગાડીને અડફેટમાં લેતા 20 વર્ષીય યુવાનનું...
દેશની રાજધાની દિલ્હીની સરહદો ( DELHI BORDER) પર કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડુતોનો વિરોધ પ્રદર્શન ચાલુ છે. ગાઝિપુર બોર્ડર ( GAZIPUR BORDER) પર...
દિલ્હીની સરહદ પર ૭૦ દિવસથી આંદોલન કરી રહેલા કિસાનોને રોકવા માટે જે કિલ્લેબંધી કરવામાં આવી છે તે જોઈને એક પત્રકાર બોલી ઊઠ્યો...
ભારતીય લોકશાહીને બગાડવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું ખેડૂત આંદોલનના નામે સામે આવ્યું છે. સ્વીડનની 18 વર્ષીય પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગે ( GRETA THANBARG) આ...
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ( PRIYANKA GANDHI) દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી ( TRACTOR RALLY) દરમિયાન માર્યા ગયેલા ખેડૂતના પરિવારને સાંત્વના આપવા...
સાબરમતી નદીમાં મિની ક્રુઝ સેવા શરૂ થઇ છે પણ અમે અપશુકન કરતા કહીએ છીએ કે આ ક્રુઝ એવા બંધ થઇ જશે. ગયુ...
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીમાં ખેડુતોની રેલી દરમ્યાન જે હિંસા થઈ, પોલીસ જવાનો પર, વાહનો પર જે હુમલા થયા અને લાલ કિલ્લાને બાનમાં...
ભારતમાં સ્ત્રી શિક્ષણનો સૂર્યોદય પૂર્વ સ્ત્રીઓની સ્થિતિ અસંતોષકારક હતી. પ્રાચીન કાળમાં સ્ત્રીઓની સ્થિતિ વધુ સંતોષકારક હતી. તે સમયે ભારતમાં ઘણા લાંબા સમય...
દુનિયામાં જે દુઃખો છે તેના વિશે વિચાર કર્યો છે ખરો ? જો તમે વિચારશો તો ખબર પડશે કે આ બધા દુ:ખો લગભગ...
દેશાનાં સારા નાગરિક હોવું એ પણ એક દેશભક્તિ છે. નાની-નાની વાતોમાં પણ આપણે સારા નાગરિક થઇ પોતાનો દેશપ્રેમ બતાવી શકાય છે. તો...
એક દિવસ દાદી સાથે નિકુંજ કથામાં ગયો.નાનો છ વર્ષનો નિકુંજ કથામાં તો કંઈ સમજ ન પડે, પણ પ્રસાદ મળે એટલે સાથે જાય.આજે...
‘તાકી ન રહેશો. અમે સ્તનપાન કરાવીઍ છીઍ.’ આ ફોટોલાઈન ધરાવતી ઍક તસવીર મલયાલમ સામયિક ‘ગૃહલક્ષ્મી’ના મુખપૃષ્ઠ પર ત્રણેક વરસ અગાઉ છપાયેલી. જાહેરમાં...
ત્રણ દિવસથી ચાલુ રહેલા બજારનો વિકાસ રોકાઈ ગયો છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 141 અંક તૂટીને 50,114.29 પર કારોબાર કરી રહ્યો છે....
૧૯૫૦ ના મે મહિનામાં કનૈયાલાલ મુનશી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે એક દિવસ તેમને અમેરિકા ખાતેના ભારતીય દુતાવાસમાંથી ફોન આવ્યો કે દિલ્હીથી તેમના...
ભાજપ, રાજપા, કોંગ્રેસ અને બાદમાં એનસીપી પછી હવે ફરી માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો આત્મા કોંગ્રેસમાં જવા માટે સળવળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાએ...
વડોદરા : ગુજરાત સરકારના ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી કરવાની માંગણી અને આઉટ સોર્સીંગના મુદ્દે કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીઓનું શોષણ અટકાવવાની બુલંદ માંગણી સાથે...
વડોદરા : બોર્ડના વિદ્યાર્થીઓની જેમ યુનિ.ના વિદ્યાર્થીઓને પણ સિલેબસમાં ઘટાડો કરી આપવાની માગ સાથે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું છે. એજીએસજી ગ્રુપ ત્રણ...
વડોદરા : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ની જાહેરાતથી ભાજપમાં ભાંજગડ વધી છે જેમાં હવે ત્રણ ટર્મ જે કાર્યકર્તાને ટિકિટ આપી...
તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી, ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો
ફૂડ પોઇઝનિંગ નહીં, ઝેર? મુંબઈના પાયધૂની વિસ્તારના તરબૂચ કેસમાં મોટો ખુલાસો
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે હીટવેવ સામે લડવા 4 શહેરોમાં સ્પેશિયલ હીટસ્ટ્રોક વોર્ડ શરૂ કર્યા
નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ્સ માટે લોન્ચ તારીખ જાહેર; ઇન્ડિગો પ્રથમ ફ્લાઇટ ચલાવશે
2 મેના દિવસે મોબાઇલમાં સાયરન વાગે તો ગભરાશો નહીં, સરકાર કરી રહી છે ટેસ્ટિંગ
એમેઝોનમાં 30,000 કર્મચારીઓની છટણી પછી, AIથી નવી તકો ઉભી થતા ફરી કરાઈ 11,000 કર્મચારીઓની ભરતી
બંગાળના 15 મતદાન મથકો પર આવતીકાલે ફરીથી મતદાન થશે, ચૂંટણી પંચે આદેશ જારી કર્યો
પંજાબ સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો, AAP માં ભાગલા પડવાની અટકળોનો અંત
સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું, કટ ડાયમંડ GI ટેગ પર ખાસ કવર લોન્ચ
વડોદરામાં અકસ્માતોની વણઝાર, તરસાલીમાં પાણીના ટેન્કર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, 37 વર્ષીય યુવાન ઇજાગ્રસ્ત
રિતેશ દેશમુખની ‘રાજા શિવાજી’ ફિલ્મમાં સલમાનનો ભગવા પાઘડી અને મૂછમાં સરપ્રાઇઝ લુક વાયરલ
પેન્શનરો ઘરે બેઠા નિઃશુલ્ક હયાતી સર્ટિ મળશે
સુરતના ચોર્યાસી ટોલ પ્લાઝા પર બેરીયરલેસ ટોલિંગ સિસ્ટમ નો આરંભ થયો
બનાસકાંઠા- મહેસાણા , જ્ઞાતિવાદની રાજનીતિ કરનારી કોંગ્રેસને મતદારોએ નકારી કાઢી છે. – જગદીશ વિશ્વકર્મા
અમદાવાદ સિવિલમાં દુર્લભ ગાંઠની સફળ લેપ્રોસ્કોપી સર્જરી – ૪૭ વર્ષીય દર્દીને નવજીવન
અમદાવાદના બાપુનગર વોર્ડ મતગણતરીમાં ગડબડીના આક્ષેપ- કોગ્રેસની તપાસની માંગ
પોસઇ ભરતી પરીક્ષા પેપર-૧ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
8 જૂનથી ફરી શાળાઓ ખુલશે
IPL અપડેટ: હારવા છતાં RCB નંબર-2 પર મજબૂત અડીખમ, ગુજરાત પાંચમા સ્થાને
આત્મનિર્ભર ભારત તરફ મોટું પગલું : સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે શરૂઆત
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની તૈયારીમાં… સરકારે આપ્યું આ કારણ
રાજ્યના મહાનગરોમાં મેયર પદ માટે રાજકીય રસાકસી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્, અમદાવાદ-રાજકોટમાં 43 ડિ.સે. સુધી તાપમાન
ફરઝાનાનું ગળુ દબાવી દેવાયું હતું
ઉદ્યોગોને ‘સિંગલ ક્લિક’થી રૂ. 1349 કરોડની સહાય : ડે સીએમ હર્ષ સંઘવીએ 11,000થી વધુ લાભાર્થીઓના ખાતામાં સીધા નાણાં જમા કરાવ્યા
ગાંધીનગરમાં એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોનો વિરોધ
અફવાઓ વચ્ચે ખુલાસો, ખામેનેઈ સુરક્ષિત, પરંતુ ઈજાગ્રસ્ત હોવાનું ઈરાને કબૂલ્યું
ઈરાનમાં મોટી ફૂટ! વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પોતાનું પદ ગુમાવશે- રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
સુરતમાં દેશની પ્રથમ બેરિયરલેસ ટોલ સિસ્ટમ શરૂ, FASTag + કેમેરા ટેક્નોલોજીથી ટોલ કપાશે
રાહુલ રોયના સમર્થનમાં આવ્યું AICWA: PM મોદીને પત્ર, સિનિયર કલાકારો માટે પેન્શનની માંગ
ahemdabad : સમગ્ર વિશ્વમાં ૪ ફેબ્રુઆરીને “વિશ્વ કેન્સર દિવસ” ( world cancer day) તરીકે ઉજવીને લોકોમાં કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કેન્સરનું પ્રમાણ કઇ રીતે ઘટાડી શકાય, દર્દી કેન્સર સામે મકક્મતાથી લડત આપી શકે તે માટે દર વર્ષે કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૧માં “વર્લ્ડ કેન્સર ડે”ની ઉજવણીની થીમ “આઇ એમ, આઇ વીલ” એટલે કે ”હું કેન્સર સામે લડી શકવા સક્ષમ છું, હું કેન્સર સામે લડત આપી તેને મ્હાત આપીશ.”“વર્લ્ડ કેન્સર ડે”નીઉજવણી દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીઓનો જુસ્સો વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ(GCRI)ના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા (dr shashant pandya) એ કહ્યું હતુ કે,“જ્યારે ૪ ફેબ્રુઆરીનો દિવસ “વિશ્વ કેન્સર દિવસ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે તમામ કેન્સરગ્રસ્ત દર્દીઓએ જુસ્સા સાથે કેન્સર સામે મક્કમપણે લડત આપીને કેન્સરને મહાત આપવાની છે. “કેન્સર એટલે કેન્સલ” એ ગેરમાન્યતાઓથી દૂર થઇને કેન્સરની સમયસર નિદાન કરાવીને તેની સારવાર કરાવવી જોઇએ. ”કેન્સર” શબ્દ કાને ગૂંજે ત્યારે ઘણાંય દર્દીઓ, પરિવારજનો પડી ભાંગે છે પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી તેનો સામનો કરવાનો છે.
મોટાભાગના દર્દીઓ કેન્સરના છેલ્લા સ્ટેજમાં પહોંચે ત્યારે જ સારવાર માટે હોસ્પીટલનો સપર્ક સાધતા હોય છે. પરંતુ સમયસર, વહેલા નિદાન અને સારવાર દ્વારા કેન્સર પર વિજય મેળવી શકાય છે. સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે ૩૦ હજારથી વધુ દર્દીઓ કેન્સરની સારવાર મેળવે છે. જેમાં ૨૫ થી ૩૦ ટકા રાજ્ય બહારના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. સમાજ, રાજ્ય અને રાષ્ટ્રએ એકજૂથ થઇને કેન્સરની જાગૃતિ માટે આગળ આવી કેન્સરગ્રસ્ત દર્દીઓની સચોટ સારવાર થઇ શકે તે માટેના સહિયારા પ્રયાસ કરવાના છે ત્યારે જ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક બનશે.

4 ફેબ્રુઆરીએ ‘વિશ્વ કેન્સર દિવસ’ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ લોકોને કેન્સરના જોખમ, લક્ષણો અને નિવારણ વિશેની માહિતી આપવા માટે ઉજવવામાં આવે છે. ભારતમાં 20 લાખથી વધુ લોકો કેન્સરની લડાઇ લડી રહ્યા છે. ભારતીય પુરુષોમાં તેનું જોખમ 9.81 ટકા છે. ત્યારે આ જીવલેણ રોગ સામે લડત ચલાવવા ભારત સરકાર છેલ્લા કેટલાય વર્ષો થી કાર્યરત છે.