રાજ્યમાં કોરોનાના કેસો હવે સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ઘટીને 8 સુધી પહોંચી ગયા છે, જ્યારે એક પણ...
સુરત: (Surat) શહેરના ડુમસ રોડ પર આ વર્ષે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) દરમ્યાન એતિહાસિક દૃશ્યો સર્જાયા હતા. એક સમયે જ્યાં વિસર્જન માટે...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે 1263 શ્રીજીની મૂર્તિની (Ganesh Statue) સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં 4 અને...
નવસારી: (Navsaro) નવસારી પૂર્ણા નદી (Purna River) અને દાંડી દરિયામાં (Dandi Sea) આજે લોકોએ ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. કોરોનાના ઓછા...
શીખ નેતા સુખજિંદર રંધાવાનું નામ છેલ્લે સુધી ચર્ચામાં રહ્યા બાદ આખરે ચરણજીત,સિંઘ ચન્નીને (#CharanjitSinghChanni) પંજાબના મુખ્યમંત્રી (PUNJAB CM) બનાવાયા છે. પંજાબના પ્રભારી...
ગાંધીનગર: (Gandhinagar)હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Weather Forecast) કરી છે. આજે ગણેશ વિસર્જનના દિવસે રાજ્યભરમાં ભારે...
વલસાડ (VALSAD) )જિલ્લાએ અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. જિલ્લાના 240 ગામના 11,49,412 લોકોએ રસીનો પહેલો ડોઝ મુકાવી દીધો છે. આ સાથે જ વલસાડ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ ફેઝ -2 (IPL PHASE-2) આજથી યુએઈમાં (UAE) શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ...
સુરત: (Surat) સુરત શહેરમાં આ વર્ષે ગણેશ ઉત્સવનો (Ganesh Utsav) ઉત્સાહ ઓછો દેખાયો હતો. બપોર સુધી શહેરના રાજમાર્ગ પર વિસર્જન યાત્રાનો રંગ...
સુરત: સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ (PIYUSH GOYAL)સમક્ષ એવી માગણી કરવામાં આવી છે કે નાના ઝવેરીઓ કે જેનું વાર્ષિક...
સુરત : ઉમરપાડા પાસે આવેલી સરકારી સ્કૂલના શિક્ષકે પરીક્ષામાં વિદ્યાર્થિનીને તપાસવાના બહાને છેડતી કરી હતી. ગુરુ-શિષ્યને લજવે તેવા આ કિસ્સામાં કોર્ટે પણ...
સુરત: સુરત શહેરના કતારગામ ઝોનમાં સમાવિષ્ટ સિંગણપોરની કે-40 નંબરની દુકાનમાંથી શનિવારે સવારે સરકારી અનાજના આશરે 95 કટ્ટા અને ચારસો લીટર તેલ સગેવેગ...
સુરત: કોરોના મહામારીના વિકટ સમય બાદ આજે બે વર્ષ પછી શહેરમાં અનંતચઉદશની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ રહી છે. રવિવારની રજાના દિવસે મોજીલા...
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 25 કેસ નોંધાયા હતા. જે ઘટીને આજે 13 થઈ ગયા છે. જેના પગલે ચિંતામાં થોડો ઘટાડો થયો છે. બીજી...
ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ બે દિવસ માટે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે આવ્યાં છે. બેન આમ તો પારિવારીક પ્રસંગને લઈ અમદાવાદ આવ્યાં છે. જો...
ગુજરાતમાં કોરોના રસીકરણ મહા અભિયાન અંતર્ગત એક જ દિવસમાં ર૩.૬૮ લાખ વ્યક્તિના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે.પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે...
ગુજરાત પર ફરીથી મધ્ય-પૂર્વ-ઉત્તર ગુજરાત અને કચ્છ પર લો પ્રેશર સિસ્ટમ આવી છે. જેના પગલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ...
બારડોલી: (Bardoli) ગણપતિ વિસર્જનના રૂટના વિવાદ બાદ વહીવટી તંત્રએ પરંપરાગત રૂટ પર વિસર્જનયાત્રાને મંજૂરી આપી હતી. છેલ્લી ઘડીએ બદલાયેલા નિર્ણય બાદ ચુસ્ત...
તાલિબાને કબ્જો જમાવ્યા બાદ અફઘાનિસ્તાનમાં અરાજકતાનો માહોલ છે, ત્યારે આજે શુક્રવારે અફઘાનિસ્તાનના જલાલાબાદમાં બોમ્બ ધડાકા થયા છે. આ ઘટનામાં 20 લોકો ઈજાગ્રસ્ત...
સુરત: (Surat) શહેરમાં આવતીકાલે ગણેશ વિસર્જનને (Ganesh Visarjan) પગલે શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો બંધ (Roads Close) કરવામાં આવ્યા હોય, મનપા...
સુરત: (Surat) સુરતમાં એક યુવતીએ પ્રેમમાં પાગલ બનીને પોતાના માતા-પિતા અને બે ભાઈઓને ઉંઘની ગોળીઓ ખવડાવવાની ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં...
ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી બાદ હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામનાર સુરતમાં (SURAT) એક જ દિવસમાં બે અંગદાન (ORGAN DONATION)ની ઘટના...
સુરત: (Surat) કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલએ ચેમ્બરના ઓપન હાઉસમાં ઉદ્યોગકારો (Industrialist) સાથેની બેઠકમાં સચિન સ્થિત સુરત એપેરલ પાર્ક (સેઝ)અંગે રવિન્દ્ર આર્ય...
સુરત: (Surat) ઇકોનોમી સેલમાં હાલમાં જીએસટી (GST) કૌભાંડનાં ફ્રોડ બિલોની (Fraud Bill) તપાસની શરૂઆત કરવામાં આવતાં કમિ. અજય તોમર ચોંકી ઊઠ્યા છે....
તાલિબાને સતત કહ્યું છે કે તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન (Afghanistan)-પાકિસ્તાન (Pakistan)-ભારત (India) (TAPI) નેચરલ ગેસ પાઇપલાઇન (Gas pipeline) પ્રોજેક્ટ તેના માટે મહત્વનો છે. તાલિબાન (Taliban)ના પ્રવક્તા...
સુરત: (Surat) દેવોના અસંખ્ય સ્વરૂપ હોય છે. દુંદાળા દેવ ગણેશજીને કોઈપણ શુભકામમાં સૌપ્રથમ પૂજવામાં આવે છે. ગણેશજીને વિશ્વના ઘણા દેશના લોકો પૂજે...
સુરતના ઓલપાડ તાલુકાના ખેતરોમાં લીલા અને ભૂખરા રંગની તડતડીયા (તીડ/ચૂસ્યા) એ આતંક મચાવ્યો છે. અહીં ડાંગરના (Paddy)ઉભા પાકને આ જીવાતો નુકસાન પહોંચાડી...
ભારતીય જનતા પાર્ટી (BJP)ને પશ્ચિમ બંગાળમાં મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયો (babul supriyo) આજે ઔપચારિક...
એકાએક ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી બદલનાર ભાજપ (BJP) પક્ષ પર શિવસેનાએ (SHIVSENA)કટાક્ષ કર્યો છે. શિવસેનાના અખબાર સામનામાં છપાયેલા મુખપત્રમાં શિવસેનાએ ટીપ્પણી કરી છે...
જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર (electric scooter) ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. બજારમાં એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
આ વખતે નિશાન તું જ હશે’… રોહિત શેટ્ટીને ફરી મળી ધમકી, 20 કરોડની ખંડણીની માંગ
સુરતમાં પાવર બેંક બ્લાસ્ટથી યુટ્યુબર શિવાની કપિલાના ઘરમાં ભીષણ આગ, ડાયમંડ પ્લે બટન સહિત લાખોનો સામાન ખાખ
ફોક્સવેગનમાં 89 વર્ષના ઈતિહાસની સૌથી મોટી છટણીની તૈયારી, 1 લાખ કર્મચારીઓની નોકરી પર ખતરો
શું વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? ભારત આજે આયર્લેન્ડ સામે બીજી T20 મેચમાં શ્રેણી બચાવવા ઉતરશે
અમેરિકા-ઈરાન યુદ્ધ ફરી ભડક્યું: બહેરીનમાં રહેણાંક ઈમારતને નુકસાન, ઈરાનના મિસાઇલ-ડ્રોન હુમલા બાદ મધ્ય પૂર્વમાં હાઈ એલર્ટ
પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં મોટો ખુલાસો: લોહગઢ કિલ્લા પર પોલીસે કરાવ્યું સીન રિક્રિએશન, આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમ ફરી કરાવ્યો
PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, અત્યાર સુધી 34 દેશોએ સન્માન કર્યું
ઘર ખરીદનારાઓને મકાન મોડું મળ્યું હોય તો પણ બિલ્ડર પાસેથી વળતર માગી શકશો, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટું એક્શન: 8 આરોપીઓના ઘરો પર પોલીસના દરોડા, તપાસ વધુ તેજ
યુપીની રાજનીતિમાં ફરી વાકયુદ્ધ તેજ;’વિકાસના નામે તો માત્ર અબ્દુલ્લાઓનો મહોલ્લો જ દેખાયો
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી વધ્યો તણાવ: ટ્રમ્પની કડક ચેતવણી બાદ IRGCનો પલટવાર,અમેરિકી સૈન્ય ઠેકાણા બન્યા નિશાન
146 વર્ષમાં સૌથી સૂકો જૂન! 40%થી વધુ વરસાદની ખાધ, જાણો કયા પાંચ હવામાની કારણોએ ભારતના ચોમાસાની ગતિ રોકી દીધી
લહેરીપુરા ગેટ નીચે ‘રિલબાજી’નો રોડ શો!
ફિફા વર્લ્ડ કપ 2026: કોલંબિયા-પોર્ટુગલ વચ્ચે ગોલ,રહિત ડ્રો, છતાં બંને ટીમોનો નોકઆઉટમાં પ્રવેશ
નંબર બ્લોક કરતાં પ્રેમિકાનું અપહરણ,પછી કારમાં છરીથી હુમલો અને બોમ્બ બ્લાસ્ટ,બ્રેકઅપ બાદ પ્રેમીએ રચી ખૌફ નાક સાજિશ
પુણે કેતન મર્ડર કેસમાં સૌથી મોટો ખુલાસો:CCTV, ડિજિટલ પુરાવા અને પૂછપરછમાં ખુલ્યા ચોંકાવનારા રહસ્યો
‘લૉક અપ 2’માં પહેલા જ દિવસે જોરદાર ટકરાવ: રામ કપૂર અને શ્રેયા કાલરા વચ્ચે ઉગ્ર બોલાચાલી, રાખી સાવંતે આપી મોટી ચેતવણી‘
શ્રી રંગ અવધૂત નિવાસ ટ્રસ્ટનો સેવાયજ્ઞ, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી
પશ્ચિમ બંગાળ મતદાર યાદી વિવાદ ફરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યો: અધિર રંજન ચૌધરીએ દાખલ કરી અરજી,SIR પ્રક્રિયા પર ફરી ઊભા થયા સવાલો
વેનેઝુએલામાં વિનાશનો ભયાનક મંજર: કાટમાળમાંથી સતત મળી રહી છે લાશો, મૃત્યુઆંક 1,430ને પાર
પુણે મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: ‘હું કેતન સાથે લગ્ન કરવા જ નહોતી ઇચ્છતી’,આરોપી સિયા ગોયલનું પોલીસ સમક્ષ કબૂલાત સમાન નિવેદન
અયોધ્યા રામ મંદિર દાન ચોરી વિવાદ: પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય ઉત્સવથી લઈને SIT તપાસ સુધી કેવી રીતે ઊભો થયો દેશનો સૌથી મોટો ધાર્મિક વિવાદ?
એક જ ફ્લાઇટમાં દેખાયા ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચાનો વિષય
અમેરિકાનો ઈરાન પર ફરી મોટો હુમલો: ટ્રમ્પના આદેશ બાદ 10 સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક
TET પેપર લીક મામલે CM ફડણવીસે કાર્યવાહી કરી, તપાસ માટે SIT ની રચના
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હીથી કાશ્મીર સુધી આંચકા અનુભવાયા
રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાની પુષ્ટિ, અંતિમ નિર્ણય બાકી!
સ્થિર કારમાં એરબેગ ખુલી જતાં યુવાનનું મોત, સેફ્ટી સિસ્ટમ અચાનક સક્રીય થઈ ગઈ
‘પઠાણોને કહી દેજો, ચૌહાણ આવી રહ્યો છે!’ અજય દેવગનના એક ડાયલોગે મચાવી ચર્ચા, શું શાહરુખની ‘પઠાન’ પર હતો કટાક્ષ?
પરિવારને સુખી કરવા કતર ગયેલો સની કફનમાં પરત ફર્યો, માતા-પત્નીના આક્રંદથી ગમગીન બન્યું વાતાવરણ
રાજ્યમાં કોરોનાના કેસો હવે સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ઘટીને 8 સુધી પહોંચી ગયા છે, જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ આજે કહ્યું હતું કે સુરત મનપામાં 4 કેસો, વડોદરા મનપામાં 2, વડોદરા જિ.માં 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.
હાલમાં રાજ્યમાં કોરોનાના 136 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 133 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આજે રાજ્યમાં 15 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવાઈ છે. જેના પગલે રાજ્યમાં દર્દીઓનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815505 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સારવાર દરમ્યાન રાજ્યમાં અત્યાર સુધીમાં 10082 દર્દીઓનું મૃત્યુ થયું છે.
રસીકરણ રાજ્યમાં રવિવારે દિવસ દરમ્યાન 2.52 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના 27792 લોકોને રસીનો પહેલા ડોઝ અને 45 વર્ષથી વધુ ઉંમરના 41624 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે 18થી 45 વર્ષના 72864 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 107689 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 5,66,87,540 લોકોને રસી આપવામાં આવી છે.