મુંબઇ : ભારતીય ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)એ એક પોસ્ટ મુકીને પોતે ટી-20 ટીમના કેપ્ટન પદેથી ખસી રહ્યો...
બિગબોસ (Big Boss)ના કન્ટેસ્ટન્ટ હમેશા લોકોમાં અવનવા કારનામા સાથે વિવાદમાં રહેતા હોય છે, ત્યારે લાસ્ટ સીઝનમાં રાખી સાવઁત (Rakhi savant) હતી તો...
58 વર્ષીય ચરણજિતસિંહ ચન્ની એક દલિત શીખ છે. કૅપ્ટન અમરિંદરસિંહના મંત્રીમંડળમાં તેઓ તકનીકી શિક્ષણમંત્રી હતા. છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં દલિત નેતાઓને શીર્ષ...
શહેરાના નાંદરવામાં ભાદરવા માસના બીજા રવિવારે ઝાલાનો મેળો ભરાયો શહેરા : શહેરાના નાંદરવા ગામ ખાતે ભાદરવા માસના બીજા રવિવારે ઝાલા બાપજી નો...
નવી દિલ્હી: દેશ (India)માં કોરોના વાયરસ (Covid-19)ના કેસોની સંખ્યામાં ઘટાડાને જોતા દોઢ વર્ષમાં પ્રથમ વખત ભારત ટૂંક સમયમાં વિદેશી પ્રવાસી (tourist)ઓ માટે...
સંખેડા: સંખેડાના હાડોદ રોડ પેટ્રોલ પંપ સામેથી ગેરકાયદેસર રેતી નો સ્ટોક માંથી રેતી ભરેલી હોવાની બાતમી મળતા ગોલાગામડી ખાતે આવેલ ચેક પોસ્ટ...
કાલોલ: કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાવિકપટેલ તેમજ મંત્રી રમણભાઈ રાઠોડ તેમજ અન્ય શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે...
ગોધરા: મોરવા હડફના સાલીયા ચેક પોસ્ટ પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર થી પોલીસે બાતમી ના આધારે વોચ ગોઠવી ને સૂકા ઘાસચારા...
જીનીવા: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના રોગપ્રતિકારક અંગે નિષ્ણાતો (Expert)નું વ્યૂહાત્મક સલાહકાર જૂથ (SAG) ઓક્ટોબરમાં ભારત બાયોટેક (Bharat biotech)ની કોરોના રસી કોવાક્સિન (Covaxin)પર...
વડોદરા: ‘ગણપતિ બાપા મોરીયા પૂઢચા વર્ષી લૌકરયા’ અને એક દો તીન ચાર ગણપતિનો જયજયકારના ગગનભેદી જયઘોષ વચ્ચે 10 દિવસ દુંદાળા મહેમાન આજે...
વડોદરા : વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનને કારણે એક દિવસ માટે એસટી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાતા અનેક મુસાફરો અટવાઈ ગયા...
વડોદરા: અરવલ્લી જિલ્લામાંથી ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં 5 દિવસ માટે વડોદરા આવેલા હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જેને પગલે સાથી કર્મચારીઓ...
વડોદરા : ભક્તોના વિઘ્નો દૂર કરતા વિઘ્નહર્તાને તંત્રના પાપે વિઘ્ન પહોંચ્યું હોવાના આક્ષેપ ટિમ રિવોલ્યુશન દ્વારા કરવામાં આવ્યા હતા. આ અંગે ટીમ...
વડોદરા:અનંત ચતુર્દશીના દિવસે શ્રીજી ને શહેરના નાગરિકોએ અને કુદરતે ભીની આંખે વિદાય આપી હતી. હવામાન વિભાગે ૨૦ અને ૨૧ ભારે વરસાદની આગાહી...
કાબુલ: તાલિબાની (Taliban) શાસન શરૂ થયા બાદ મહિલાઓ (women) પર લગાવવામાં આવતા પ્રતિબંધો વધી રહ્યા છે. હવે અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)ના...
સુરત: સરદારધામ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (Globle patidar business summit)નું આયોજન આગામી ફેબ્રુઆરી મહિનામાં સુરત (Surat)માં યોજાશે. જેનો મુખ્ય ઉદ્દેશ વેપારના...
વલસાડમાં ગણેશ ઉત્સવના માહોલમાં પાંચમના ગણપતિનું વિસર્જન કર્યા બાદ આજરોજ આનંદ ચૌદસે 10 દિવસ બાદ મોટા ગણપતિની 750 પ્રતિમાનું જ્યારે ધરમપુરમાં 35...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
‘ગણપતિ બાપા મોર્યા પુડચા વરસી લવકરિયા’ના જયઘોષ સાથે ડાંગ જિલ્લાનાં 311 ગામડામાં અંદાજીત 1500થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું નદી, નાળામાં વિસર્જન કરાયું હતું....
તાપી જિલ્લામાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જનના ફતવાને લઈ લોકોની કોઈ ભીડ જોવા મળી ન હતી. વ્યારા નગર પાલિકાએ ખટાર...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
બારડોલી સહિત પલસાણા, વાંકલ, હથોડા, ઓલપાડ સહિતના વિસ્તારોમાં ભારે હૈયે શ્રીજીને વિદાય અપાઈ હતી. બારડોલીના તેન નજીક કુદરતી તળાવમાં ગણપતિનું વિસર્જન કરાયું...
પીએમ નરેન્દ્ર મોદીની નજીકના મનાતા રાજ્યના નિવૃત્ત અધિક ચીફ સેક્રેટરી એવા કે. કૈલાશનાથનની રવિવારે નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સીએમ ઓફિસમાં...
જાન્યુ.2021ના રોજ સુરતમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતાં આરોપી અશફ નાગોરીને રાજ્યની એટીએસની ટીમે મહારાષ્ટ્રમાં નવાપુર ખાતેથી ઝડપી લીધો છે. એટીએસના સત્તાવાર સૂત્રોએ...
મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારે સ્વર્ણિમ સંકુલ-૧ ગાંધીનગર ખાતે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા સહિત...
હજુ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 3500 કરોડના હેરોઈન સાથે બે કન્ટેનર રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ) દ્વારા જપ્ત કરાયા છે. તેની પણ તપાસમાં એટીએસ...
રાજ્યમાં કોરોનાના કેસો હવે સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ઘટીને 8 સુધી પહોંચી ગયા છે, જ્યારે એક પણ...
સુરત: (Surat) શહેરના ડુમસ રોડ પર આ વર્ષે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) દરમ્યાન એતિહાસિક દૃશ્યો સર્જાયા હતા. એક સમયે જ્યાં વિસર્જન માટે...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે 1263 શ્રીજીની મૂર્તિની (Ganesh Statue) સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં 4 અને...
નવસારી: (Navsaro) નવસારી પૂર્ણા નદી (Purna River) અને દાંડી દરિયામાં (Dandi Sea) આજે લોકોએ ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. કોરોનાના ઓછા...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
શું વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? ભારત આજે આયર્લેન્ડ સામે બીજી T20 મેચમાં શ્રેણી બચાવવા ઉતરશે
અમેરિકા-ઈરાન યુદ્ધ ફરી ભડક્યું: બહેરીનમાં રહેણાંક ઈમારતને નુકસાન, ઈરાનના મિસાઇલ-ડ્રોન હુમલા બાદ મધ્ય પૂર્વમાં હાઈ એલર્ટ
પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં મોટો ખુલાસો: લોહગઢ કિલ્લા પર પોલીસે કરાવ્યું સીન રિક્રિએશન, આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમ ફરી કરાવ્યો
PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, અત્યાર સુધી 34 દેશોએ સન્માન કર્યું
ઘર ખરીદનારાઓને મકાન મોડું મળ્યું હોય તો પણ બિલ્ડર પાસેથી વળતર માગી શકશો, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટું એક્શન: 8 આરોપીઓના ઘરો પર પોલીસના દરોડા, તપાસ વધુ તેજ
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી વધ્યો તણાવ: ટ્રમ્પની કડક ચેતવણી બાદ IRGCનો પલટવાર,અમેરિકી સૈન્ય ઠેકાણા બન્યા નિશાન
146 વર્ષમાં સૌથી સૂકો જૂન! 40%થી વધુ વરસાદની ખાધ, જાણો કયા પાંચ હવામાની કારણોએ ભારતના ચોમાસાની ગતિ રોકી દીધી
લહેરીપુરા ગેટ નીચે ‘રિલબાજી’નો રોડ શો!
ફિફા વર્લ્ડ કપ 2026: કોલંબિયા-પોર્ટુગલ વચ્ચે ગોલ,રહિત ડ્રો, છતાં બંને ટીમોનો નોકઆઉટમાં પ્રવેશ
નંબર બ્લોક કરતાં પ્રેમિકાનું અપહરણ,પછી કારમાં છરીથી હુમલો અને બોમ્બ બ્લાસ્ટ,બ્રેકઅપ બાદ પ્રેમીએ રચી ખૌફ નાક સાજિશ
પુણે કેતન મર્ડર કેસમાં સૌથી મોટો ખુલાસો:CCTV, ડિજિટલ પુરાવા અને પૂછપરછમાં ખુલ્યા ચોંકાવનારા રહસ્યો
‘લૉક અપ 2’માં પહેલા જ દિવસે જોરદાર ટકરાવ: રામ કપૂર અને શ્રેયા કાલરા વચ્ચે ઉગ્ર બોલાચાલી, રાખી સાવંતે આપી મોટી ચેતવણી‘
શ્રી રંગ અવધૂત નિવાસ ટ્રસ્ટનો સેવાયજ્ઞ, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી
પશ્ચિમ બંગાળ મતદાર યાદી વિવાદ ફરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યો: અધિર રંજન ચૌધરીએ દાખલ કરી અરજી,SIR પ્રક્રિયા પર ફરી ઊભા થયા સવાલો
વેનેઝુએલામાં વિનાશનો ભયાનક મંજર: કાટમાળમાંથી સતત મળી રહી છે લાશો, મૃત્યુઆંક 1,430ને પાર
પુણે મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: ‘હું કેતન સાથે લગ્ન કરવા જ નહોતી ઇચ્છતી’,આરોપી સિયા ગોયલનું પોલીસ સમક્ષ કબૂલાત સમાન નિવેદન
અયોધ્યા રામ મંદિર દાન ચોરી વિવાદ: પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય ઉત્સવથી લઈને SIT તપાસ સુધી કેવી રીતે ઊભો થયો દેશનો સૌથી મોટો ધાર્મિક વિવાદ?
એક જ ફ્લાઇટમાં દેખાયા ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચાનો વિષય
અમેરિકાનો ઈરાન પર ફરી મોટો હુમલો: ટ્રમ્પના આદેશ બાદ 10 સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક
TET પેપર લીક મામલે CM ફડણવીસે કાર્યવાહી કરી, તપાસ માટે SIT ની રચના
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હીથી કાશ્મીર સુધી આંચકા અનુભવાયા
રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાની પુષ્ટિ, અંતિમ નિર્ણય બાકી!
સ્થિર કારમાં એરબેગ ખુલી જતાં યુવાનનું મોત, સેફ્ટી સિસ્ટમ અચાનક સક્રીય થઈ ગઈ
‘પઠાણોને કહી દેજો, ચૌહાણ આવી રહ્યો છે!’ અજય દેવગનના એક ડાયલોગે મચાવી ચર્ચા, શું શાહરુખની ‘પઠાન’ પર હતો કટાક્ષ?
પરિવારને સુખી કરવા કતર ગયેલો સની કફનમાં પરત ફર્યો, માતા-પત્નીના આક્રંદથી ગમગીન બન્યું વાતાવરણ
મુંબઈ: મોહરમના જુલુસમાં ઝેર ભરેલા કેપ્સ્યુલ વ્હેંચી રહ્યો હતો શખ્સ, પોલીસની સજાગતાથી મોટી દુર્ઘટના ટળી
યુદ્ધવિરામ, ફેડના સંકેત અને પ્રોફિટ બુકિંગ… સોના-ચાંદીના ભાવ કેમ ગગડ્યા?
પુણે હત્યા કેસ: કેતનનું માથું કચડી નાખવામાં આવ્યું હતું, રેસ્ક્યૂ ટીમે કહ્યું- લોકો રડતા હતા સિયા શાંત હતી
નર્મદામાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
મુંબઇ : ભારતીય ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)એ એક પોસ્ટ મુકીને પોતે ટી-20 ટીમના કેપ્ટન પદેથી ખસી રહ્યો હોવાની જાહેરાત કરી તે પછી ડ્રેસિંગ રૂમમાં કોહલી અને સાથી ખેલાડીઓ વચ્ચે બધુ બરાબર ન હોવાના અહેવાલો (controversy) સામે આવ્યા હતા અને રોજે રોજ કોહલી અને ટીમના સીનિયર ખેલાડીઓ વચ્ચેના ખટરાગની વાતો સામે આવી રહી છે.
આ દરમિયાન એક અહેવાલ એવા પણ આવ્યા હતા કે કોહલી રોહિત શર્મા (Rohit shrma)ને વાઇસ કેપ્ટન પદેથી હટાવવા માગતો હતો, જો કે તેની વાત સ્વીકારાઇ નહોતી. હવે એવા અહેવાલ આવ્યા છે કે વિરાટ કોહલી સામે સાથી ખેલાડીઓએ બળવો પોકાર્યો છે અને કેટલાક સીનિયર ખેલાડીઓએ તેના વર્તન અંગે બીસીસીઆઇ (BCCI)ના સચિવ જય શાહને ફરિયાદ કરી છે. જો આ અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં હાર્યા પછી કોહલીએ ટીમમા પોતાનું જે સન્માન હતું તે ગુમાવી દીધું છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર કોહલી ટીમ પરનું પોતાનું નિયંત્રણ ગુમાવી રહ્યો છે. કેટલાક ખેલાડીઓને તેનું વલણ ગમતું નથી અને હવે તેને એ ખેલાડીઓ પ્રેરણાદાયી લીડર ગણતા નથી. તે ખેલાડીઓ સાથે સન્માનજનક વર્તન કરતો ન હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં બેટ્સમેનો અને બોલરો બંને ફેલ ગયા હતા અને એ પરાજય પછી કોહલીએ એવું નિવેદન કર્યું હતું કે ખેલાડીઓમાં એવો ઇરાદો કે જુસ્સો જ નહોતો કે ટીમ જીતી શકે. વિરાટનું આ નિવેદન ખેલાડીઓને ગમ્યુ નહોતું. એવા પણ અહેવાલ આવ્યા છે કે પ્રેક્ટિસ દરમિયાન વિરાટે કોચ સામે પણ ગુસ્સો કર્યો હતો, કોચ જ્યારે તેને બેટિંગ અંગે સલાહ આપતો હતો ત્યારે તેણે કહ્યું હતું કે મને કન્ફ્યુઝ ન કરો. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોહલી અંગે બીસીસીઆઇના સચિવ જય શાહને ટીમના નજીકના લોકો દ્વારા માહિતી આપવામાં આવી હતી, તો તેમણે આ બાબતે નારાજી દર્શાવી હતી. જય શાહે અન્ય અધિકારીઓની સલાહ લીધી અને ખેલાડીઓનો સંપર્ક કરીને તેમનો પણ મત લીધો હતો.

ધોનીને મેન્ટર બનાવવા પાછળનો ઇરાદો શાસ્ત્રી-કોહલીની પાંખ કાપવાનો
બીસીસીઆઇના એક અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમના મેન્ટર તરીકે ધોનીની નિમણૂંક કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ તો રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની પાંખ કાપવાનો જ છે. એવું કહેવાય છે કે ધોનીને મેન્ટર બનાવવા અંગે કોહલીને કોઇ જાણ કરાઇ નહોતી. તેની સાથે જ ટી-20 ટીમમાં રવિચંદ્રન અશ્વિનની પસંદગી કરીને બીસીસીઆઇએ કોહલીને એવો સંકેત આપ્યો હતો કે ભારતીય ક્રિકેટનું સંચાલન ક્રિકેટ બોર્ડે કરવાનું છે તારે નહીં.