રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની ૧૨૫મી જન્મજયંતિની રાજ્યવ્યાપી ઉજવણી આજે કરવામાં આવી હતી. સીએમ વિજય રૂપાણીએ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની...
રાજધાનીમાં, પોલીસે એક સનસનાટીભર્યા હત્યા કેસ (Delhi murder case solve by tattoo)નો પર્દાફાશ કર્યો છે. યુવકની હત્યાના મામલે ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં કોરોનાના 4 નવા કેસ સાથે માત્ર 10 કેસ નોંધાયા હતા. રાજ્યમાં નોંધાયેલા કેસમાં વડોદરા મનપામાં 2,...
ઇંગ્લેન્ડે (England) શનિવારે હેડિંગ્લે (Headingley)માં ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારત (India)ને એક ઇનિંગ્સ અને 76 રનથી હરાવી ફાસ્ટ બોલર ઓલી રોબિન્સન (Oli...
વાપી: વાપી (Vapi)ની પરિણીતા (Married woman)ને તેનો પતિ (husband) રોજ મારમારી પિયરમાંથી દહેજ (dowry) રૂપે રૂપિયા લઈ આવ, નહીં તો મારા ઘરમાં...
શનિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટના પ્રવેશ દ્વાર પર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા છે. આ ઘટના...
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અને પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Manta banerjee)ના ભત્રીજા અભિષેક બેનર્જી (Abhishek benarjee)એ કોલસા...
સુરત: સુરત (Surat) શહેરમાં વરસાદે (rain) છેલ્લા ત્રણ દિવસથી વિરામ લેતા અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે. પરંતુ હવામાન વિભાગે (forecast dept) જન્માષ્ટમી...
નવી દિલ્હી: કોરોના વાયરસ (corona virus) સંક્રમણનું જોખમ હજી સમાપ્ત થયું નથી. બીજી લહેર જ્યારે આત્યંતિક સ્તરે હતી ત્યારે આખા દેશમાં બીમારીના...
ગુજરાત (Gujarat)ના નાયબ મુખ્યમંત્રી (deputy cm) નીતિન પટેલે (Nitin patel) એમ કહીને નવો વિવાદ ઉભો કર્યો છે કે જ્યાં સુધી હિન્દુઓ બહુમતી...
કૃષ્ણ એ કંઈ ઐતહાસિક પાત્ર થોડું છે? તે ભારતીય પ્રજાના DNAમાં ઊતરી ગયેલો અંડર કરંટ પાવર સોર્સ છે. ભગવાન કૃષ્ણે તેમના જીવનમાં...
ટોક્યો પેરાલિમ્પિક્સ: ટોક્યો પેરાલિમ્પિક્સમાંભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ઈતિહાસ રચ્યો છે. ભાવિનાએ પેરાલિમ્પિક ટેબલ ટેનિસ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચવા માટે તેના સેમિફાઇનલ મુકાબલામાં...
શ્રાવણ માસની ઉત્તમ ભેટ એટલે કૃષ્ણ જન્માષ્ટમી. એ દિવસે મટકી ફોડીને કૃષ્ણજન્મ ઉજવીએ કે ન ઉજવીએ પણ કૃષ્ણ હંમેશાં કોઈ ને કોઈ...
પ્રાણાલીએ ધો. 12 વિજ્ઞાન ગણિત જૂથ સાથે પાસ કર્યું છે પરંતુ ગણિત સાથે ઉચ્ચ અભ્યાસક્રમમાં નથી જવું. માતા-પિતાને ખાસ કરીને માતાને આર્કિટેક્ચરમાં...
શ્રાવણ માસ દરમ્યાન અધધધ તહેવારો આવ્યા.… ઘણાં લોકોએ એકટાણાં કર્યાં તો ઘણાંએ માત્ર ફરાળ ખાઈને ચલાવ્યું. આ બધા દરમ્યાન આપણા શરીરમાં કેટલી...
કેમ છો?હેપ્પી જન્માષ્ટમી.શ્રાવણ મહિનામાં વરસાદની સાથે ધર્મની ધારામાં પણ આપ સહુ ભીંજાતાં રહો એવી શુભેચ્છાઓ….કૃષ્ણ એટલે આબાલવૃદ્ધ સહુના પ્યારા ભગવાન… મધુસૂદન, વાંસળીવાદક,...
સ્વતંત્ર દેશની આમજનતાએ લોકસભાના ઘણાં ચઢાવ-ઉતાર જોયા છે. સંસદનું ગૌરવ જાળવવું એ સંસદોની ફરજ છે. મતદાતાઓએ સીધા મતદાનથી ચૂંટેલા પ્રતિનિધિઓ લોકસભામાં પહોંચે...
રોજ સવારે સમાચારપત્ર હાથમાં લો અને આઘાતજનક સમાચાર વાંચવા મળે. બળાત્કાર, સામુહિક બળાત્કાર, દહેજ,પરિણીતાની હત્યા, એસિડ એટેક, જાતીય સતામણી, લૈંગિક વિકૃતિ,ઘરેલુ હિંસા,ઘરમાંથી...
પશ્ચિમ બંગાળની હિંસા માટે રાષ્ટ્રીય માનવાધિકાર પંચની જે સમિતિએ રીપોર્ટ આપેલ તેને મમતા બેનરજીએ અદાલતના અપમાન સમાન અને ભાજપ પર રાજકીય બદલો...
શ્રાવણ મહિનામાં તહેવારોની હેલી જામી છે,જેમાં જન્માષ્ટમીમાં ગુજરાતમાં લોકમેળાનું ખાસ મહત્ત્વ છે. સુરતમાં ગોકુળ આઠમનો મેળો પહેલાં રૂવાળા ટેકરા પર ભરાતો,ત્યાર પછી...
માનવી ઉત્સવપ્રિય છે. ઉત્સવોની ઉજવણીનો ઉલ્લાસ તથા ઉમંગ હોય તે બિલકુલ સ્વાભાવિક છે. પવિત્ર ધાર્મિક ઉત્સવોની સીઝનની હારમાળામાં પર્યુષણ પર્વ, શ્રી ગણેશજીની...
એક દિવસ એક રાજાએ અચાનક પોતાના મંત્રીજીને કહ્યું, ‘મંત્રીજી, મારે ભગવાનનાં દર્શન કરવાં છે અને તમે મને ભગવાનનાં દર્શન કરાવો.’ મંત્રીજી મુંઝાયા...
તાજેતરમાં ગુજરાતના શિક્ષણ વિભાગે, સમગ્ર રાજયની શાળાઓમાં દ્વિભાષી માધ્યમને મંજૂરી આપવાનો એક મહત્વનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ૨૯ જુલાઇ-૨૦૨૧ ના રોજ મા.શિક્ષણમંત્રીશ્રીએ...
આખો દેશ જયારે કોરોના સામે લડી રહ્યો છે ત્યારે ગુજરાત સહિત આખા દેશના ખેડૂતો પણ સરકાર સાથે ખભેખભા મિલાવીને ઊભા છે, પણ...
આઝાદી બાદ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું ત્યારથી અનામત પણ અમલમાં આવી. ભારતમાં જાતિ આધારીત અનામત છે. હાલમાં જોકે કેન્દ્ર સરકારે નાણાંકીય હાલતને...
દર વખતે દેશના કોઈ પણ ભાગમાં ગેન્ગરેપની ગમખ્વાર દુર્ઘટના બને તે પછી રાજકીય પક્ષો ભવિષ્યમાં તેવી દુર્ઘટના ન બને તેની વિચારણા કરવાને...
આણંદ : પેટલાદના નડિયાદ રોડ પર આવેલા જીઈબી પાસે મોડી રાતે તસ્કરોએ ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી 20.22 લાખ રૂપિયાની રોકડ ચોરી...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવતાં, વૈષ્ણવો અને રણછોડરાયજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા...
આણંદ : રાજ્ય સરકારના અણઘણ વહીવટ અને ગુનાહિત બેદરકારીને કારણે કોરોનાની બીજી લહેરમાં મૃત્યુંનું પ્રમાણ વધ્યું હતું. તેવો આક્ષેપ પૂર્વ કેન્દ્રિય મંત્રી...
આણંદ : વિદ્યાનગર ખાતે રક્ષાબંધનની રાત્રે તસ્કરોએ ઉદ્યોગપતિના મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી હતી. આ ચોરીમાં તપાસ કરી રહેલી પોલીસે આણંદના...
ઉજ્જવલા લાભાર્થીઓ માટે ઝટકો: સરકારે સબસિડીવાળા સિલિન્ડર 9 થી ઘટાડીને 4 કર્યા
POK માં હિંસામાં 4 પોલીસ કર્મચારી સહિત 11 લોકોના મોત, આ કારણે થઈ હિંસા
વડોદરા : મલાબાર ગોલ્ડમાં હાઈફાઈ ગ્રાહક બની ચોરી કરવા આવેલી મહિલા ઝડપાઈ
તરસાલી નજીક કન્ટેનરમાંથી રૂ.20.59 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ડ્રાઇવર ફરાર
પાણીના ટેન્કરોની કામગીરીમાં કોઈ ક્ષતિ નથી, હદ બહાર પાણી અપાતું હોવાની વાત પાયાવિહોણી, પાલિકા
સયાજીબાગમાં દંડ વસૂલાતનો વિવાદ: VMC અધિકારી સામે ગંભીર આક્ષેપ
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં દુર્ઘટના: ક્રેન દ્વારા પીગળેલું લોખંડ લઈ જતા 8 કામદારોના મોત
વડોદરામાં VMCના ‘નો-વેન્ડિંગ ઝોન’ના નિર્ણય સામે ફેરિયાઓનો રોષ
હોર્મુઝમાં સળગતા જહાજમાંથી 24 ભારતીયોનું રેસ્ક્યૂ કરાયું
ડેસર વાલાવાવ રોડ પરથી મળેલા મૃતદેહ કેસમાં યુવકની હત્યા કરાઇ હોવાનો ઘટસ્ફોટ
વડોદરા: પેટ્રોલિયમ ચોરીના ગુનામાં 13 વર્ષથી ફરાર આરોપી ઝારખંડથી ઝડપાયો
પ્રવેશમાં ગંભીર ગેરરીતિ : GCAS પોર્ટલની ખામીને કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય દાવ પર
‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો’: ભારે તણાવ વચ્ચે ટ્રમ્પની ઈરાન અને ઇઝરાયલને કડક ચેતવણી
કાઈમ કેપિટલ સુરતમાં વધુ એક હત્યાની ઘટના,પત્નીની છેડતીની અદાવતમાં યુવકની ઘાતકી હત્યા
ભારતનો સૌથી મોટો ટેસ્ટ ક્રિકેટ વિજય: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
લાઈફ લાઈન હોસ્પિટલના ડિરેક્ટર સામે ઠગાઈનો ગુનો: રાજીનામું આપનારા ડિરેક્ટરોના શેર પરિવારજનોના ખાતામાં ટ્રાન્સફર, 55 લાખની છેતરપિંડીનો આક્ષેપ
પૂર્વ ઝોનમાં પાણીની કિલ્લત અને પ્રી-મોન્સૂન કામગીરી મુદ્દે વોર્ડ નં. 6 માં યોજાઈ મહત્વની સંકલન બેઠક
વડોદરાની શાન સમાન સુરસાગર તળાવમાં હજારો માછલીઓના સામૂહિક મોત
ધોરણ 1થી 12માં 10 પાઠ્યપુસ્તકો હજુ આવ્યા નથી
દિલ્હીમાં ભારત બ્લોક બેઠક: કેન્દ્ર સરકારને ઘેરવા માટે સંયુક્ત વ્યૂહરચના પર ચર્ચા
ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ પર હુમલો: પશુપાલકોએ ધમકી આપી ગાયો ભગાડી
તૃણમૂલ કોંગ્રેસને વધુ એક મોટો ફટકો: રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે રાજીનામું આપી પાર્ટી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
મિડલ ઈસ્ટમાં યુદ્ધના એંધાણ વચ્ચે ભારતની એડવાઈઝરી :તમામ ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડવા સૂચના
નેપાળ સરહદ પરથી TMCના પૂર્વ ધારાસભ્ય જહાંગીર ખાનની ધરપકડ, દેશ છોડીને ભાગવાનો પ્રયાસ નિષ્ફળ
કાળઝાળ ગરમીમાં નર્મદા બની રાહતનું ઠેકાણું: માલસર કિનારે સહેલાણીઓની ભારે ભીડ
વડોદરા : કેનેડાના પીઆરના સપના બતાવી ઠગ એજન્ટે વેપારીને રૂ.12.57 લાખનો ચુનો ચોપડયો
હરણી ગદા સર્કલ પાસે હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે 25 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત
CBSE ધો-12માં ફિઝિક્સના માર્કિંગ પર વિદ્યાર્થીઓનો ફૂટ્યો રોષ
બિલના પૈસા માંગવા જતાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો, શરીર પર બચકા ભરી લોહીલુહાણ કરાયા
પોલીસ પર હુમલાનો કેસ: આરોપી અને આશરો આપનારને ડભોઈ પોલીસે દબોચ્યા
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની ૧૨૫મી જન્મજયંતિની રાજ્યવ્યાપી ઉજવણી આજે કરવામાં આવી હતી. સીએમ વિજય રૂપાણીએ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની રાજયવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, મેઘાણીના જન્મ સ્થળ ચોટિલામાં મેઘાણી સ્મારક – મ્યૂઝિયમ નિર્માણ માટે રાજય સરકારે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે.
આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સમારંભમાં તેમણે કહયું હતું કે , મેઘાણી રચિત લોકસાહિત્ય, શૌર્ય રચના, ગદ્ય-પદ્ય, સાહિત્ય અને સ્વતંત્રતાના સંગ્રામમાં જન જુવાળ જગાવવાના મેઘાણીના પ્રદાનને આ મ્યુઝિયમના માધ્યમથી યુવાપેઢી આવનારી પેઢીમાં સદાકાળ જીવંત પ્રેરણારૂપ રાખવાનો આ પ્રયાસ મેઘાણીને યથોચિત ભાવાંજલી છે.
રૂપાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે દેશ આખો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈના માર્ગદર્શન અને પ્રેરણા થી આઝાદીના ૭૫મા વર્ષની આઝાદીના અમૃત મહોત્સવ તરીકે જન ઉમંગથી ઉજવણી કરી રહ્યો છે. આઝાદીનો અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીનો અવસર બંનેનો સુભગ સમન્વય જન-જનમાં નવી રાષ્ટ્રીય ચેતના, સ્ફુરણા પ્રેરિત કરશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આઝાદી મેળવવા જે શહીદો જે બલિદાન આપ્યા તેમના માં ભારતી ને વિશ્વ ગુરુ બનાવવાના સપના સાકાર થાય, આવા વીરોની છલોછલ રાષ્ટ્રભક્તિ અને મેઘાણીની સાહિત્ય શૌર્ય રચનાઓ આજની પેઢીને દેશ માટે સમર્પિત થવાની પ્રેરણા આપે તે માટે આખું વર્ષ “કસુંબલ રંગે”ના અનેક કાર્યક્રમો યોજાશે. આઝાદીના સો વર્ષ ઉજવીએ ત્યારે, મા ભારતી મહાસત્તા હોય, શક્તિશાળી, આત્મનિર્ભર હોય, વિશ્વ ગુરૂ હોય એ સંકલ્પોને સિદ્ધ કરવાની ચેતના ઉજાગર કરવામાં આ અમૃત મહોત્સવ અને મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી બંને આપણા માટે નવી દિશા ચિંધનારા બન્યા છે.
ઝવેરચંદ મેઘાણીને પત્રકાર, લોક સાહિત્યકાર, નેસડા, ગામડા ખૂંદી વળીને ઇતિહાસ બહાર લાવનાર સાહિત્ય સર્જક ગણાવતા તેમણે કહયું હતું કે તેમના સાહિત્ય સહિત ગુજરાતી સાહિત્યને દેશ ના સીમાડા ઓળંગી વિશ્વમાં જન જન સુધી પહોંચાડવાની આપણી પ્રતિબદ્ધતા જ એમને સાચી શ્રદ્ધાંજલિ લેખાશે. રૂપાણીએ ગાંધીનગરમાં નિર્માણ થનારા ગુજરાત સાહિત્ય અકાદમીના ભવન મેઘાણી સાહિત્ય ભવનનું ઇ- ખાત મુહુર્ત કરવા સાથે મેઘાણી જીવન-કવન ની વેબસાઈટ લોન્ચ કર્યા હતા.
સાહિત્ય એવોર્ડસ એનાયત થયા
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમીમાં મધુરાય (મધુસૂદન ઠાકર), હિન્દી સાહિત્ય અકાદમીમાં ઉજમભાઇ પટેલ અને ડૉ. અંજના સંધીર, સિંધી સાહિત્ય અકાદમીમાં છતો થધોમલ જ્ઞાન ચંદાણી અને મનોહર નિહાલાણી અને કચ્છી સાહિત્ય અકાદમીમાં કાનજી મહેશ્વરી રીખિયો અને રમેશ ભટ્ટ રશ્મિને એનાયત કરવામાં આવ્યો છે.
યુવા ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમીમાં પ્રશાંત પટેલ અને રિન્કુ રાઠોડ, સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં રાજવી ઓઝા અને સિંધી સાહિત્ય અકાદમીમાં નયના સુરેશકુમાર રાવલાણી તથા નિશા ચાવલાને એનાયત કરવામાં આવ્યો છે. તેમજ વેદ- શાસ્ત્ર પંડિત સન્માન સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં ગોવિંદભાઇ એન ત્રિવેદી (ઋગ્વેદ) અને જયદેવ અરુણોદય જાની (શુક્લ યજર્વેદ) માટે અર્પણ કરવામાં આવ્યો છે