નવી દિલ્હી: મહોમ્મદ પયગંબર(Prophet Muhammad) વિશે ટિપ્પણી કરનાર ભારતીય જનતા પાર્ટી(BJP)ના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્મા(Noopur Sharma) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ(Supreme Court)ની ટિપ્પણી બાદ...
વડોદરા : અષાઢ મહિનાના પ્રારંભમાં જ હજુ ૨ ઇંચ વરસાદ પડ્યો તેમાં તો પાલિકાના સત્તાધીશોની કામગીરીની પોલ ખુલ્લી પડી હોય તેમ વડોદરા...
શહેરા : શહેરામાં આવેલી શિવશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શિવમ ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ એન્ડ પેરામેડીકલ સાયન્સના સંચાલક સામે ૧૭ જેટલા નર્સિંગના વિદ્યાર્થીઓનો ફી...
નડિયાદ : ડાકોરમાં અષાઢી બીજ નિમિત્તે ઠાકોરજીની ભવ્ય રથયાત્રા નિકળી હતી. જેમાં આશરે એક લાખથી વધુ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યાં હતાં....
આણંદ : આણંદ જિલ્લામાં ગુરૂવારની મોડી રાત્રે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. તેમાંય બોરસદ શહેરની હાલત દયનિય બની ગઇ હતી. માત્ર...
સુરત: આગામી ચાર દિવસ સુધી સુરત(Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત(South Gujarat)માં હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલ રાતથી જ સુરત શહેરમાં જાણે...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના અનુસ્નાતક અંગ્રેજી વિભાગ અને ભારતીય વિચારમંચ, આણંદ એકમના સયુક્ત ઉપક્રમે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની પુનઃ વિચારણા...
આણંદ : તારાપુરના ગુડેલ ગામે રહેતા વ્યક્તિએ ગોકળપુરા તાબેના મોતીપુરા ગામે રહેતા બે ભરવાડ શખસને જેસીબી ભાડે આપ્યું હતું. આ ભાડુ માંગતા...
દિલ્હી: દિલ્હીથી (Delhi) જબલપુર (Jablpur) જઈ રહેલી સ્પાઈસ જેટની (Spice jet) ફ્લાઈટ (Flight) શનિવારે સવારે થોડી વારમાં પરત ફરી દિલ્હી (Delhi) એરપોર્ટ...
રાજસ્થાન: રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં કનૈયાલાલ હત્યા(Murder) કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ઉદયપુરમાં 28 જૂને રિયાઝ અને ગૌસ મોહમ્મદે દરજી કન્હૈયાલાલનું ગળું કાપીને...
મહારાષ્ટ્રમાં છેક છેલ્લી ઘડીએ વરરાજા બદલીને ભાજપે આંચકો આપ્યો છે. ગુરુવાર સવાર સુધી મનાતું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર આવશે અને તેના...
એક દિવસ શિષ્યોએ ગુરુજીને જઈને પૂછ્યું, ‘ગુરુજી, અમારે જાણવું છે કે શ્રેષ્ઠ વ્યક્તિ બનવા માટે કયા ગુણો કેળવવા જરૂરી છે?’ ગુરુજી બોલ્યા,...
સુરત : છેલ્લા 20 દિવસથી દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) કોરોના (Corona) ફરી માથું ઊંચકી રહ્યો હોય તેમ રોજે રોજ કોરોનાના કેસ (Case)...
પડોશી મહારાષ્ટ્રની ઘટનાઓમાં જે ઓચિંતા ચડાવ – ઉતાર અને વળાંકો આવ્યા તે જોતા ગુજરાત માટે ભાજપ અને તેના કાર્યકર્તાઓ – નેતાઓએ કેવા...
જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની આશાથી વાતાવરણ સભર છે ત્યારે લેફટેનન્ટ ગવર્નર મનોજ સિંહાએ સર્વપક્ષી બેઠક બોલાવતાં આશા પ્રબળ બની છે....
આખરે સુપ્રીમ કોર્ટએ એવું કહ્યું કે દેશની હાલમાં જે હાલત છે તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. નુપુર શર્માએ દેશ સળગાવ્યો છે...
સુરત : ભરીમાતા રોડ ઉપર રહેતો યુવક કામ (Work) કરતો નહી હોવાથી તેની પત્ની (Wife) સાથે વારંવાર ઝઘડા થતા હતા. તામશી સ્વભાવના...
ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરમાં દિનપ્રતિદિન તસ્કરો બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રથયાત્રાના (Rathyatra) આગલા દિવસે તસ્કરો પોલીસ પેટ્રોલિંગને...
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરના (Gandhinagar) રૂપાલ ગામે વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે દર્શન કર્યા હતા તેમજ ૨૧૦ કરોડ...
વાંસદા: વાંસદા તાલુકાના ભીનાર ગામે ખડકાળા સર્કલ (Circle) પાસે તાપી જિલ્લા, ડોલવણ તાલુકાના પાટી ગામ ખાતે રહેતા ઇશ્વર વનાભાઈ ગામીત અને તેમની...
અમદાવાદ: શુક્રવારે અમદાવાદ (Ahmedabad) ખાતેના જગન્નાથ મંદિરે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો (Rathyatra) પ્રારંભ કરાવ્યો હતો, આ સાથે જ...
ભરૂચ: ચોમાસાની (Monsoon) સિઝન શરૂ થતાં અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે (Highway) ફરી બિસમાર બનતાની સાથે જ વાહનોની (Vehical) ૧૫ કિલોમીટરથી વધુ વાહનોની લાંબી...
હૈદરાબાદ: વઘારે પૈસા (Money) આવવાથી માણસ પાગલ થઈ જાય છે. આ કહેવત સાચી પડી છે. આ સમાચાર વાંચીને આ કહેવત સાચી પડતી...
આમ તો આપણે સૌએ ટ્રેનની (Train) મુસાફરી કરી છે. જો તમે ક્યારેય લોકલ ટ્રેનમાં (Local Train) મુસાફરી કરી હોય તો ટિકિટ (Ticket)...
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ પ્રથમ વખત ઓટોનોમસ ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજી ડેમોનસ્ટ્રેટર (AFWTD) ઉડાન ભરી. આ ફ્લાઇટ કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ...
જાહેરમાં ‘તુ – તુ મેં – મેં’ના દ્રશ્યો રોજબરોજ સર્જાતા જોવા મળે છે. હવે આ દ્રશ્યોથી આશ્ચર્ય થતું નથી. આદત સે મજબૂર....
એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘તમારું આ આશ્રમમાં છેલ્લું વર્ષ છે. હવે થોડા જ મહિનાઓમાં તમે તમારી શિક્ષા પૂર્ણ કરી બહારની...
મુંબઈ: આજે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર(Stock Market) ફરી ગબડ્યું હતું. સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને આજે લાલ નિશાન(Red Zone)માં બંધ થયા છે....
‘લોકશાહી’ આ શબ્દ કેટલો સરસ લાગે છે. આજના સમયમાં ઉત્તમ ગણવામાં આવેલી શાસનવ્યવસ્થા. સૈધ્ધાંતિક રીતે અત્યંત ઉમદા ગણાયેલી આ લોકશાહીનો વર્તમાન અનુભવ...
આજે અષાઢી બીજના દિવસે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગ(Meteorological department) દ્વારા સુરત(Surat) સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ભારેથી અતિભારે વરસાદ(Rain)ની...
રુબિયો: હોર્મુઝમાં નાકાબંધીનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં, ભારતે આપ્યો આ જવાબ
આયાતુલ્લાહ અલી ખામેનીને મશહાદમાં દફનાવવામાં આવશે, ઈરાને તારીખ જાહેર કરી
રામ મંદિર ચોરીની તપાસ SIT કરશે, યોગી સરકારે બે અઠવાડિયામાં અંતિમ રિપોર્ટ માંગ્યો
અફઘાનિસ્તાને ભારતને 195 રનનો લક્ષ્યાંક આપ્યો: ડેબ્યુ કરનારા હર્ષ અને ગુરનૂરે 3-3 વિકેટ ઝડપી
હરિયાણાથી કારમા રૂપિયા 4.67 લાખનો દારૂ ભરી લાવનાર કુખ્યાત બુટલેગર ઝડપાયો
કુંભારવાડા ફાયરિંગ કેસમાં ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
TVFનો વધુ એક માસ્ટરસ્ટ્રોક, ‘ગુલક 5’એ દર્શકોના દિલ જીતી લીધા, માત્ર 5 દિવસમાં 7 મિલિયન વ્યૂઝ
વડોદરા : ભાડૂઆત બન્યો ‘ભરોસાનો ભક્ષક’! પ્લોટ અને ટેન્ડરના નામે રૂ.38 લાખ પડાવ્યા
WT20 વર્લ્ડ કપમાં આવતીકાલે ભારત પાકિસ્તાન સામે ટકરાશે
સી-ફેસ પર વધતી ભીડને પગલે પાલિકાનો મહત્વનો નિર્ણય, ડુમસ સી-ફેસ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
રાજપીપળા નજીક વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, એકનું મોત, ત્રણનો આબાદ બચાવ
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ આગામી આર્મી ચીફ બનશે, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લેશે
આવતીકાલે લોક રક્ષક દળની પરીક્ષા, સુરતમાં 60 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
ઘરઆંગણે અમેરિકાનો ધમાકેદાર વિજય, પરાગ્વેને 4-1થી હરાવી વર્લ્ડ કપની શાનદાર શરૂઆત
ટેક્સાસમાં ભયાનક ગોળીબાર, 1નું મોત; 9થી વધુ ઘાયલ, રોબોટની મદદથી હુમલાખોર ઠાર
હૈદરાબાદમાં યુટ્યુબર મસૂદ ચાંદીની ક્રૂરતાથી હત્યા, સાળાએ મિત્રો સાથે ચાકુ મારીને હત્યા કરી
દુબઈ-અમદાવાદ ફ્લાઇટમાં સોનાની દાણચોરીનો અનોખો પ્રયાસ, ટોઇલેટમાં છુપાવાયું રૂ.4.26 કરોડનું સોનું
ફેસબુક-ઇન્સ્ટાગ્રામમાં ટેક્નિકલ સમસ્યા, લાખો લોકો પોસ્ટ અને મેસેજ કરી શક્યા નહીં
ભારતની બહુ-સ્તરીય બેલિસ્ટિક સંરક્ષણ પ્રણાલીનું પરીક્ષણ સફળ: 5,000 કિમી દૂરથી મિસાઇલોને તોડી પાડશે
ભારત-અફઘાનિસ્તાન પ્રથમ વન-ડેમાં વરસાદી વિઘ્ન, ટોસમાં વિલંબ
સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખે કર્યો આપઘાત, રાજકીય વર્તુળોમાં શોકની લાગણી
શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1695 અને નિફ્ટી 461 પોઇન્ટ ઉછળ્યો
MSU કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ: 400થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવાની ભીતિ
વડોદરાની ઐતિહાસિક ‘લાલ કોર્ટ’ને મળશે નવું જીવન: હેરિટેજ ઇમારતમાં બનશે આર્ટ ગેલેરી અને મ્યુઝિયમ
વાયરલ કોમેડી ક્લિપ બાદ પ્રણિત મોરેનો પસ્તાવો, મહિલાઓની લાગણી દુભાવવા બદલ માફી માગી
સુરસાગર તળાવમાં ફરી સામૂહિક રીતે માછલીઓ મરેલી હાલતમાં તરતી દેખાઈ
અમેરિકાની મોટી કાર્યવાહી: એઆઈ ક્ષેત્રમાં ખળભળાટ, દુનિયાભરના યુઝર્સ માટે અદ્યતન AI સેવા અચાનક બંધ
ખાતર માટે કલાકોની કતારો: કરજણમાં અન્નદાતાની અગ્નિપરીક્ષા
અમેરિકાના નવા આદેશથી AI દુનિયામાં ખળભળાટ, Fable 5 અને Mythos 5 ઓફલાઇન
ભાવપુરામાં ગગનચુંબી વીજ પોલ ધરાશાયી: પાવર ગ્રીડની કામગીરી દરમિયાન ત્રણ મજૂરોના કરુણ મોત
નવી દિલ્હી: મહોમ્મદ પયગંબર(Prophet Muhammad) વિશે ટિપ્પણી કરનાર ભારતીય જનતા પાર્ટી(BJP)ના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્મા(Noopur Sharma) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ(Supreme Court)ની ટિપ્પણી બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ભારતમાં વિપક્ષી પાર્ટીના નેતાઓ હિંસા માટે નૂપુરને જવાબદાર ઠેરવી રહ્યા છે, ત્યારે શાસક પક્ષ આ મામલે કંઈપણ કહેવાથી બચી રહ્યો છે. ભારત સિવાય હવે આ મામલો વિદેશમાં પણ જોર પકડવા લાગ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે નેધરલેન્ડ(Netherland)ના જમણેરી રાજકારણી અને સાંસદ(MP) ગીર્ટ વિલ્ડર્સે નૂપુર શર્માનો બચાવ કર્યો છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ વાઈલ્ડર્સે પોતાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે કન્હૈયાલાલની હત્યા માટે નુપુર શર્મા જવાબદાર નથી અને તેમણે કોઈપણ સંજોગોમાં માફી માંગવી જોઈએ નહીં. તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે નુપુર શર્માને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે ઉદયપુરમાં દરજીની હત્યા સહિત દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે તે જ જવાબદાર છે.
ગીર્ટ વિલ્ડર્સે તીખી પ્રતિક્રિયા આપી
નેધરલેન્ડના સાંસદે કહ્યું કે, મને લાગ્યું કે ભારતમાં શરિયા અદાલતો નથી. તેઓ(નુપુર શર્મા)એ મહોમ્મદ પયગંબર વિશે સાચું બોલવા બદલ ક્યારેય માફી માંગવી જોઈએ નહીં. તે ઉદયપુર હિંસા માટે જવાબદાર નથી. કટ્ટરપંથી અસહિષ્ણુ મુસ્લિમો જવાબદાર છે, બીજું કોઈ નહીં. જણાવી દઈએ કે આ પહેલા પણ ડચ સાંસદે આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘તે ખૂબ જ હાસ્યાસ્પદ છે કે અરબ અને ઇસ્લામિક દેશો ભારતીય નેતા નુપુર શર્માને પયગંબર વિશે સત્ય કહેવા પર ગુસ્સે છે. ભારતે શા માટે માફી માંગવી જોઈએ?’ વાઈલ્ડર્સે ભારતીયોને નૂપુર શર્માનો બચાવ કરવાની સલાહ આપી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘તુષ્ટીકરણ ક્યારેય કામ કરતું નથી. તે વસ્તુઓને વધુ ખરાબ બનાવે છે. એટલા માટે મારા ભારતના મિત્રો, તમે મુસ્લિમ દેશોના જોખમમાં ન આવશો. સ્વતંત્રતા માટે ઉભા રહો અને તમારા નેતા નુપુર શર્માનો બચાવ કરવામાં ગર્વ અનુભવો.
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જ નુપુર શર્માને માફી માંગવા કહ્યું હતું
સુપ્રીમ કોર્ટે શુક્રવારે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી સંબંધિત નુપુર શર્મા કેસમાં કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે નુપુર વિરુદ્ધ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન કરવા પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. આકરી ટીપ્પણી કરતાં તેમણે કહ્યું કે તેમના નિવેદનથી દેશ ઉકળ્યો છે. કોર્ટે નુપુરને ટીવી પર આવીને માફી માંગવા પણ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું નુપુર ખતરામાં છે કે તેના નિવેદનથી દેશ ખતરામાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે પણ થઈ રહ્યું છે, અમે તેનાથી વાકેફ છીએ. જેની વિરૂદ્ધ નૂપુર શર્માએ ટિપ્પણી કરી હતી તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી નુપુર શર્મા વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા નથી.