ગુજરાત: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (rahul gandhi)એ આસામની ચૂંટણી સભામાં ગુજરાતના ચાના વેપારીઓને આપેલા નિવેદનથી ગુજરાતનું ચૂંટણીનું વાતાવરણ ગરમાયું છે. ભાજપે રાહુલના નિવેદનથી...
‘શ્રીલંકા અને નેપાળમાં ભાજપની સરકાર બનાવવાની યોજના’ (bjp makes govt in srilanka and nepal) અંગે ત્રિપુરાના મુખ્ય પ્રધાન (tripura cm) બિપ્લબ દેબના...
ભરૂચ: (Bharuch) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ હોય ભરૂચ જિલ્લામાં યોજાનાર 4 નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ...
સુરત: (Surat) તાપી જિલ્લાના ઉચ્છલના નેશનલ પોલ્ટ્રી ફાર્મમાં બર્ડફૂ્લુને લઈને ગાંધીનગરથી આરોગ્ય વિભાગના (Health Department) રોગચાળા નિયંત્રણ અધિકારી સહિતની ટીમે પોલ્ટ્રી ફાર્મની...
નવી દિલ્હી. લાઈફ એક્યુઅલ કંટ્રોલ (lac) પર ભારતીય અને ચીની સૈનિકોને પાછા ખેંચવાની નવી તસવીરો (pictures) સામે આવી છે. આ ચિત્રોમાં સ્પષ્ટપણે જોઇ શકાય...
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજમા તેલ ભડકે બળે છે. બિચારી પ્રજા એમા શેકાય રહી છે. સત્તાધારી કે વિરોધ પક્ષના નેતાઓ માટે...
નવી દિલ્હી (New Delhi): દિલ્હીની સ્થાનિક અદાલતે મંગળવારે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિને જેલમાં ગરમ કપડા, માસ્ક અને પુસ્તકો આપવાની જાહેરાત કરી છે....
નવી દિલ્હી (New Delhi): એક તરફ દેશમાં કોરોના રસીનો (Corona Vaccine) બીજો ડોઝ આપવાનું શરૂ થઇ ચૂક્યુ છે. એવામાં મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના...
આપણી હિંદુ પ્રજા હજારો જાતિઓનો શંભુમેળો છે. જેની કોઇ જાતિ નથી તે હિંદુ નથી. હિંદુના આજના સંતાનનો દાદો શિક્ષક હોય, પિતા એંજીનીયર...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકા પંચાયતની ખોજ બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના (BJP) ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થઈ...
ગાંધીનગર (Gandhinagar): રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપ દ્વારા તેના બે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. દિનેશભાઇ જેમલભાઇ પ્રજાપતિ અને રામભાઇ મોકરીયાને ભાજપે...
આઈપીએલની ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબે આગામી સિઝન માટે તેનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબનું 14 મી સિઝનથી નામ ‘પંજાબ...
રિહાન્નાએ લોન્જરી બ્રાન્ડ માટે ફોટોશૂટ (photo shoot) કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તે ટોપલેસ પોઝ આપી રહી છે. આ સાથે તેણે અનેક એક્સેસરીઝ...
નવી દિલ્હી (New Delhi): કેન્દ્રના નવા કૃષિ કાયદાઓનો (Farmers’ Protest) વિરોધ આંદોલનનો આજે 83મો દિવસ છે. સમાચાર આવ્યા છે કે ગાજીપુર અને...
ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ એક જ વાક્યમાં ભારતની ન્યાયવ્યવસ્થાની વાસ્તવિકતા ઉજાગર કરી દીધી છે. ઇન્ડિયા ટુ ડે મેગેઝિન દ્વારા આયોજિત...
રાજકોટ: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે અનેક સ્થળોએ હવામાં ભેજ વધી જતા ધુમ્મસ છવાયું હતું. આ સાથે અમુક સ્થળોએ ઠંડો પવન પણ...
વલસાડ જિલ્લા (Valsad District) પંચાયતની ૩૮ બેઠક માટે યોજાનારી ચૂંટણી (Election) માટે સોમવારે ફોર્મની ચકાસણી બાદ ૯૧ માન્ય ઉમેદવારની યાદી જાહેર કરવામાં...
સુરત: (Surat) સ્મીમેર હોસ્પિટલનું (Smimer Hospital) પાર્કિંગ જાણે ચોરોના (Thief) હવાલે હોય તેમ 13 જાન્યુઆરીએ સ્મીમેરના મેડિકલ સ્ટોરના કર્મચારીની બાઈકની ચોરી થઈ...
લતા (lata mangeshkar) અને સચિન (sachin tendulkar)ના નામે ખેડૂત આંદોલન અંગેના ટ્વીટ કેસમાં ફરી મહારાષ્ટ્ર સરકારની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રના...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા અને તાલુકા,જિલ્લા પંચાયતોની સામી ચૂંટણીએ 15મીં ફેબ્રુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત બનતા ના-કર લડત સમિતિના આંદોલનને પગલે હાઇવે જામ...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાતના હજારો પાસ હોલ્ડરોને ઇન્ટરસિટી, મેમુ અને શટલ ટ્રેનોમાં ‘ટિકીટ’ને બદલે ‘પાસ’ સિસ્ટમથી મુસાફરી કરવા દેવામાં આવે તેવી માંગણી...
હિમાલયની બરફાચ્છાદિત ક્ન્દરામાં એક સાધુ સાવ એકલા રહેતા હતા અને પોતાની મસ્તીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા અને હરિભજન કરતાં રહેતા.આ...
ભોપાલ (Bhopal): મધ્યપ્રદેશના સીધીમાં (Sidhi Bus Accident, MP) મંગળવારે સવારે મોટો અકસ્માત થયો હતો. 54 મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં પડી હતી....
ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચને 227 રનથી હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ એવો જવાબ આપ્યો હતો કે ઇંગ્લેન્ડ ટીમ આ...
મેરે સપનોંકી રાની કબ આયેગી તૂં, આઈ ઋત મસ્તાની કબ આયેગી તૂં બીતી જાયે જિંદગાની કબ આયેગી તૂં, ચલી આઆઆ તૂં ચલીઆઆઆ...
નવી દિલ્હી (New Delhi): સમાચાર આવ્યા છે કે રાજ્યની સંપત્તિ વેચવા અને સરકારી આવક વધારવાના નવા દબાણ હેઠળ ભારત સરકારે ખાનગીકરણ (privatization)...
નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલનને (Farmers’ Protest) ટેકો આપતી એક પ્રોટેસ્ટ ટૂલકિટ (toolkit) ભારતની છબી ખરડવાના ઇરાદાસર બનાવવામાં અને ખાલિસ્તાન (Khalistaani...
મુશ્કેલીઓની વચ્ચે માણસ જ્યારે માર્ગ કાઢે ત્યારે ક્યારેક તેની ખુમારી પ્રગટે છે અને ક્યારેક તેની મજબૂરી. કોરોના મહામારીથી શાળામાં વર્ગખંડ શિક્ષણ બંધ...
નવી દિલ્હી . દેશમાં રોકાણ વધવાના કારણે ઓદ્યોગિક પ્રવૃત્તિ (industrial activity)માં ગતિ આવી રહી હોવાથી સરકારે મજૂર કાયદામાં સુધારણાની પ્રક્રિયા પણ ઝડપી કરી...
ગયા વર્ષના શરૂઆતના મહિનાઓમાં દેશમાં કોરોનાવાયરસના ચેપના કેસો વધવા માંડ્યા પછી દેશભરમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું. આ ટેસ્ટિંગ અંગે સરકાર ભલે મોટા...
કવાંટ તાલુકાના પડવાની ગામે ટેમ્પો પલટી ખાઇ જતાં 3ના મોત
ભારતમાં હિન્દુઓની વસતી ઘટી, મુસ્લિમોની વધી!
ભારતમાં 56 ટકા બિમારી ફૂડના લીધે થાય છે, ચોંકાવનારો રિપોર્ટ
સુરતના રત્નકલાકારોના સંતાનો A-1 ગ્રેડ મેળવી હીરાની જેમ ચમક્યા, હવે AIની દુનિયાને એક્સપ્લોર કરશે
વડોદરામાં નેતાઓ પણ સુરક્ષિત નથી, વોર્ડ નં.3ના કોર્પોરેટર ડો. રાજેશ શાહની સોનાની ચેન તોડી બે ગઠીયા રફુચક્કર
’મોદીને મહારાષ્ટ્રની ધરતીમાં દાટી દઈશું‘, સંજય રાઉતે ધમકી આપી
ભરૂચનું સાયન્સમાં 80.09 ટકા અને કોમર્સમાં 92.11 ટકા રિઝલ્ટ
કડોદરાની ઐશ્વર્યા ડાઈંગ મિલ સહિત સુરતના 3 ધંધાર્થીના 12 ઠેકાણા પર ઈન્કમટેક્સના દરોડા
સનસની વિના ફેલાયેલી સાન્યા
પરિણીતી પરણ્યા બાદ પણ ચમકી(લા) ખરી
ધો. 12નું રિઝલ્ટ જાહેર: સુરતના સ્ટુડન્ટ્સ હીરાની જેમ ચમક્યા, A-1 ગ્રેડમાં બાજી મારી
સતત ફ્લોપ ફિલ્મો બાદ આમીરના તીર નિશાના પર લાગશે?
વડોદરા : ધો.12 સામાન્ય પ્રવાહનું 85.23 ટકા અને ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.50 ટકા પરિણામ
એસ્ટ્રાઝેનેકા કંપનીએ કોરોનાની રસીનું વેચાણ મોતથી ગભરાઈ જઈને બંધ કર્યું
શિક્ષણનું મોટું કેન્દ્ર હોવા છતાં આણંદનું પરિણામ રાજ્યના કુલ પરિણામ કરતા ઓછું, વિજ્ઞાન પ્રવાહનું 76.43 ટકા અને સામાન્ય પ્રવાહનું 89.25 ટકા
એસ્ટ્રાજેનેકાએ કોરોનાની રસી બજારમાંથી પાછી ખેંચી લીધી હવે કોવિશિલ્ડનું શું થશે??
ધોરણ 12 ગુજરાત બોર્ડના પરિણામો જાહેર: વિજ્ઞાન પ્રવાહમાં મોરબી 92.80 ટકા સાથે રાજ્યમાં પ્રથમ
સંઘ સો વર્ષનો થઈ રહ્યો છે ત્યારે ચરિત્ર સામે મોટું સંકટ
સકારાત્મક રહેવું
બિમારીનું બહાનું કાઢી રજા પર ઉતરનારા કર્મચારીઓને એર ઈન્ડિયાએ નોકરીમાંથી હાંકી કાઢ્યા
વડોદરા: પ્લાસ્ટિકના દાણાની આડમાં લઈ જવાતો રુ.3.83 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
આપણા ખોરાકમાં કેટલું ઝેર જવા દેવું એ કોણ નક્કી કરે?
જાણો ખેડા જિલ્લાનું ધોરણ 12નું પરિણામ કેટલું આવ્યું….
સિનિયર સીટીઝન એસોસીએશનનો વહીવટ
કરોડોનાં માદક દ્રવ્યો ઝબ્બે કરનાર દળોને ધન્યવાદ
અરુચિકર
કોટ વિસ્તારનાં કેસરિયા કાર્યકરો
વડોદરામાં મતદાનની ટકાવારી 6.54 ટકા ઘટી, પણ મતદારો 17,138 જ ઘટયા
વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજીની કલ્યાણ હવેલીમાંથી 6 જંગલી પોપટ છોડાવાયા
વડોદરા : સયાજીગંજ વિસ્તારમાં લીફ્ટમાં કામ કરતા યુવકનું કરંટ લાગવાથી મોત
ગુજરાત: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (rahul gandhi)એ આસામની ચૂંટણી સભામાં ગુજરાતના ચાના વેપારીઓને આપેલા નિવેદનથી ગુજરાતનું ચૂંટણીનું વાતાવરણ ગરમાયું છે. ભાજપે રાહુલના નિવેદનથી વિરોધ દર્શાવ્યો હતો અને રાજ્ય કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન (protest) કર્યું હતું, સાથે જ રાહુલ પાસે માફી (apology) માંગવા અપીલ પણ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે (c r patil) પણ રાહુલના નિવેદનને શરમજનક અને ગુજરાતનું અપમાન ગણાવ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જારી કરાયેલા એક ટ્વીટર (tweet) સંદેશમાં જણાવ્યું છે કે રાહુલ ગાંધીનું ગુજરાતીઓ વિશેનું નિવેદન તેમની દ્વેષતાને દર્શાવે છે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં રાજ્યના લોકો કોંગ્રેસને જવાબ આપશે.
સીઆર પાટીલે કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે તેને ગુજરાતનું અનાદર ગણાવ્યું છે. પાટિલ કહે છે કે રાહુલ વારંવાર તેમના નિવેદનોથી ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરે છે. રાહુલનું તાજુ નિવેદન શરમજનક છે. રાજ્યના ભાજપના પ્રવક્તા આઇ કે જાડેજાની આગેવાનીમાં ભાજપના કાર્યકરોએ અમદાવાદના પાલડીમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ દર્શાવ્યો હતો. જાડેજાએ કહ્યું કે કોંગ્રેસમાં રાહુલ ગાંધીને કોઈ માન નથી. પાર્ટીના નેતાઓ રાહુલનું અપમાન કરતા રહે છે. જાડેજાએ કહ્યું કે રાહુલ પોતાના નિવેદનથી ગુજરાતનું અપમાન કરે છે. રાહુલને આ નિવેદન ખૂબ મોંઘુ પડશે, ગુજરાતની જનતા આગામી ચૂંટણીઓમાં તેનો જવાબ આપશે. જાડેજાએ આ નિવેદન માટે જાહેરમાં રાહુલ ગાંધી પાસે માફી માંગવા કહ્યું છે. પ્રદેશ કોંગ્રેસના નેતાએ બહાર આવવું પડશે અને આ માટે લોકોની માફી માંગવાની સલાહ આપી છે.
આસામમાં રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
રાજ્યના ચાના વેપારીઓ દેશને વેરો ચૂકવે છે અને જીએસટી દ્વારા પણ ટેક્સ ભરી રહ્યા છે, તેથી તેમના વિશે નકારાત્મક વાતો ફેલાવવી તે ઉદ્યોગકારોનું અપમાન છે. નોંધપાત્ર વાત એ છે કે આસામના ચાના બગીચાઓના કામદારોની વેતન અંગે રાહુલે કહ્યું હતું કે તેમને 165 રૂપિયા વેતન મળે છે, જ્યારે ગુજરાતના વેપારીઓ પાસે ચા વાવેતર છે. રાહુલે જણાવ્યું હતું કે ગુજરાતના વેપારીઓ પાસેથી વસુલ કરીને તેઓ મજૂરોને સાડા ત્રણસો રૂપિયાથી વધુની વેતન આપશે. ગુજરાતમાં છ મહાનગર પાલિકાઓ, 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાય રહી છે. આવી સ્થિતિમાં રાહુલનું આ નિવેદન રાજ્યમાં કોંગ્રેસને માત આપી શકે છે.