સુરત: શહેરના સાંસદ દર્શના જરદોશ કે જેઓ હાલમાં જ રેલવે મંત્રી બન્યા છે તેમની જન આશિર્વાદ યાત્રા શહેરમાં નીકળી હતી. જેમાં હજારોની...
શહેરની વીર નમર્દ યુનિવર્સિટીમાં આગામી 24મી તારીખે યોજનારા ખાસ પદવીદાન સમારોહ પહેલાં જ એટલે કે પદવી હાથમાં આવે તે પહેલા ૭૬.૩૫ ટકા...
અફઘાનિસ્તાનમાં તાલિબાને પંજશીરમાં મોટા હુમલાની તૈયારી શરૂ કરી હોવાના અને ઘણા લોકો માર્યા ગયા હોવાનો અહેવાલ છે. તાલિબાન પંજશીરમાં મોટા હુમલાની તૈયારી...
દેશમાં રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20-20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે એક મહિનામાં પેટ્રોલના દરમાં થયેલો પ્રથમ ઘટાડો...
તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ સર્જાયેલી અફરા-તફરી વચ્ચે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ભેગી થયેલી ભીડમાં સામેલ સાત અફઘાન નાગરિકોનાં મોત થયા...
તાલિબાનના કબજા પછી અફઘાનની રાજધાની કાબુલમાં કથળેલી સુરક્ષા પરિસ્થિતિમાંથી પોતાના નાગરિકોને બહાર કાવાના પ્રયાસોના ભાગરૂપે ભારતે રવિવારે ત્રણ ફ્લાઇટ દ્વારા પોતાના 329...
ગુજરાતનાં યુગલ ખેલાડીઓ ભાવીના પટેલ અને સોનલબેન પટેલ 24 ઓગસ્ટથી શરૂ થનારા ટોક્યો પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ભારતનું નેતૃત્વ કરશે. ભાવીના મહિલા...
ટોક્યો ઓલિમ્પિક બાદ ભારતની નજર હવે 24 ઓગસ્ટથી શરૂ થનારા પેરાલિમ્પિક્સ પર છે. ભારતે આ વખતે પોતાનું અત્યાર સુધીનું સૌથી મોટું જૂથ...
ધોરણ-12 સામાન્ય પ્રવાહના (રીપીટર) વિદ્યાર્થીઓનું પરિણામ આજે તા.23મી ઓગસ્ટ-2021ના રોજ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ...
રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 15 કેસો નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું નથી. જ્યારે ત્રણ મનપા સહિત 32...
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી હતી. આ અવસરે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિભાવ આપતાં...
ગુજરાત જીએસટી વિભાગ કરચોરી શોધવાની અને બોગસ બિલિંગના કેસોમાં કડક હાથે કામગીરી કરી રહ્યું છે. જીએસટી વિભાગ ત્રણ હજાર કરચોરોને શોધી રહી...
કોરોનાની મહામારી વચ્ચે લેવામાં આવેલી ગુજકેટની પરીક્ષાનું ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ઇજનેરી અને ફાર્મસીની અટકી પડેલી પ્રવેશ...
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. ઉપરવાસમાં પણ બે દિવસથી સામાન્ય વરસાદને પગલે હથનુર ડેમમાંથી આજે પાંચ હજાર...
અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં ચીની નાગરિકોના એક કાફલા પર એક આત્મઘાતી બોમ્બરના હુમલા બાદ ચીને આજે પાકિસ્તાનને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોમાં કામ કરી રહેલા...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 34,457 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,23,93,286 પર પહોંચી ગઈ...
અમેરિકામાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી ચેપગ્રસ્ત બનતા બાળકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે બે સપ્તાહમાં જ હોસ્પિટલોમાં દાખલ થતા બાળકોની સંખ્યા સો ગણા જેટલી...
તાલીબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો તેને એક સપ્તાહ પુરું થઇ રહ્યું છે ત્યારે હજી પણ કાબૂલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંધાધૂંધીના દ્રશ્યો ચાલુ...
રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે રેકોર્ડ વરસાદ પડ્યો હતો. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને શહેરના ઘણા ભાગોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું...
રાજયમાં આજે દિવસ દરમિયાન અમરેલી, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ થયો છે. એકંદરે રાજયમાં 95 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો.ગાંધીનગરમાં...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 3 સહિત નવા 15 કેસ નોંધાયા છે, જ્યારે 4 મનપા અને 31 જિલ્લાઓમાં એકપણ નવો...
રાજકોટમાં આજે સવારે 5:30 વાગ્યે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. આ અંગે...
કોરોનાની બીજી લહેરના પગલે જીઆઈડીસીના ઉદ્યોગારો માટે આત્મનિર્ભર પેકેજ પૂન:અમલી બનાવવામાં આવે તેવી રજૂઆતના પગલે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક બાદ...
‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે ”ઓપન મોટ”પ્રકારના આધુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે....
રાજ્ય વેરા ભવન અમદાવાદના નવિનિયુકત મકાનનું લોકાર્પણ કર્યા બાદ અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારે બોગસ બીલિંગ કરતાં...
નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરીયા (Dr Randeep Guleria)એ આજે જણાવ્યું હતું કે ભારત પાસે ત્રીજા COVID...
ભારત પર બ્રિટિશ શાસન (British in India)ના લગભગ 200 વર્ષ દરમિયાન, સોમનાથ મંદિર (Somnath Temple)નું પુન:નિર્માણ (Reconstruction) કોઈના ધ્યાન પર આવ્યું ન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi)એ શુક્રવારે ઐતિહાસિક સોમનાથ મંદિર (Historic Somnath temple)માટે વિવિધ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે આજે...
અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા બાદ તાલિબાને મહિલાઓના અધિકારો (Taliban on women rights)ની રક્ષા કરવાની વાત કરી હતી. હવે તાલિબાનોએ હેરત ક્ષેત્રની તમામ...
પૂર્વ મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે મીડિયાને પણ તાલિબાનીકરણ કરવામાં આવ્યું છે. જમ્મુ-કશ્મીરના પુર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મેહબુબા મુફ્તી (Mehbooba mufti)એ...
મનપાના વહીવટ પર ઊઠ્યા અનેક સવાલો,સિનિયર અધિકારીઓની એક પછી એક વિદાયથી સુરત મનપાના વહીવટી માળખામાં હલચલ
પુણેના હાઈ-પ્રોફાઇલ કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વિવાદ! સિયા ગોયલના ભાઈ સાહિલને એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવની 10 કરોડ રૂપિયાની લીગલ નોટિસ
ભરત ભૂષણ તિવારી એન્કાઉન્ટર કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, CBI તપાસ અને પોલીસ સામે FIRની માંગ; આજે થશે મહત્વની સુનાવણી
વહેતી નદી જેવી બદીઓ, સદીપાર
રામ મંદિર ચઢાવા ચોરી કાંડ: ‘મારીચ’થી ‘મંદોદરી’ સુધીની કથા
નાગરિકતા
બૂરી આદતો સુધારો
ધર્મ અને માનવતા
“પાકિસ્તાનની ગિદ્દડભભકી! સિંધુના પાણી મુદ્દે ભારતને ખુલ્લેઆમ ધમકી”
વારંવાર ફૂટતા પ્રશ્નપત્રો
યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત: ટ્રકમાં ઘૂસી ગઈ વોલ્વો બસ, 4 મુસાફરોના મોત, 19થી વધુ ઘાયલ
રામ મંદિર ચઢાવા વિવાદ પર ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય ભડકી, પૂછ્યો સવાલ “જવાબદારી આખરે કોની?”
એક વાત વિચારવા જેવી
ગાળ વિના મોળો કંસાર..!
₹4,200ના સ્તરે ધડામ પડ્યો આ IT શેર! એક જ દિવસમાં 12%નો કડાકો, છતાં નિષ્ણાતો કહે છે-રોકાણ માટે મળી શકે છે મોટી તક
ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ (NEP 2020) અને ચોથા વર્ષની અનિશ્ચિતતા: સવાલો અને પડકારો
આજથી શરૂ થયો આષાઢ માસ, જાણો શું કરવું અને શું ન કરવું
IPL ક્રિકેટર શશાંક સિંહ અને નિવૃત્ત IPS પિતા શૈલેશ સિંહ સામે ગંભીર FIR
નાગરિકતા પુરવાર કરવાની બાબતના ગુંચવાડા દૂર થાય તે જરૂરી
ઈરાનના ચાબહાર પછી બાંગ્લા દેશનું મોંગલા બંદર ભારત પાસેથી ઝૂંટવાઈ ગયું
વડોદરાના છાણી કેનાલમાં મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
બાંગ્લાદેશમાં ફરી જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધની માંગ ઉઠી, શેખ હસીનાની વાપસીની ચર્ચાએ રાજકારણ ગરમાવ્યું
અરુણાચલમાં ચીનના અતિક્રમણના દાવા વચ્ચે ભારતીય સેનાનું મોટું નિવેદન, કહ્યું- હાલ એવા દાવાને સમર્થન આપતા પુરાવા નથી
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
પેટ્રોલ-ડીઝલ અંગે સારા સમાચાર: 1 જુલાઈથી પ્રતિબંધો હટાવવામાં આવશે, સરકારે જાહેરાત કરી
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
સુરત: શહેરના સાંસદ દર્શના જરદોશ કે જેઓ હાલમાં જ રેલવે મંત્રી બન્યા છે તેમની જન આશિર્વાદ યાત્રા શહેરમાં નીકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતાં અને કોવિડ ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો. જેથી હવે શહેરીજનોએ એવી માંગ કરી છે કે, આશિર્વાદ લેવા માટે યાત્રા નીકળતી હોય તો આશિર્વાદ આપવાવાળા ગણેશજીની યાત્રાઓ પણ નીકળશે.
શહેરીજનોએ સોશિયલ મીડિયામાં આ મેસેજ વાયરલ કર્યા હતાં. સાથે જ હવે ઘણા વિસ્તારોમાં તેવા પોસ્ટરો પણ લાગી રહ્યા છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશિર્વાદ યાત્રા કાઢવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ ભક્તો ગણેશ સ્થાપના માટે પરમિશન માંગવા જાય તો કોરોના ગાઈડલાઈન્સ આગળ ધરી દેવાતા લોકોમાં પણ ઘણો રોષ જોવા મળી રહ્યો છે. જેથી શહેરના નવાપુરા ગોલવાડ વિસ્તારમાં આશિર્વાદ લેવાની યાત્રા નીકળે તો આશિર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા નીકળવી જ જોઈએના લખાણ સાથેના બેનરો લાગ્યાં છે.
રાજકીય કાર્યક્રમોમાં ટોળાને ટોળા ભેગા થવાની છૂટ આપવામાં આવી રહી છે અને ધાર્મિક કાર્યક્રમો ઉપર કેમ પ્રતિબંધ લગાડવામાં આવી રહ્યો છે તેવી ચર્ચા સમગ્ર શહેરમાં ચાલી રહી છે. ગોલવાડ વિસ્તારમાં લાગેલા પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે, ‘‘સુરતમાં ‘ભાજપ’ની આશિર્વાદ લેવાની યાત્રા નીકળે તો આશિર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા નીકળવી જ જોઈએ. અને જો ગણેશ ઉત્સવ અને નવરાત્રીની ઉજવણી નહીં તો વોટ પણ નહીં’’.