ઓલપાડ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે સારી એવી નામના ધરાવતી શ્રી સાયણ ખાંડ ઉદ્યોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલ દેલાડ(સાયણ)માં ગુરુવારે બપોરે ૧:૩૦ કલાકે...
ચોમાસા દરમિયાન વરસાદે બીજા રાઉન્ડની બેટિંગ શરૂ કરતાં જ કડોદરા ચાર રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યાએ અજગર ભરડો લીધો છે. આયોજન વગરની અંદર...
સુરત શહેર પણ હવા પ્રદૂષણના મામલે દિલ્હીને ટપારી આગળ નીકળી જાય તો નવાઇ નહીં. કારણ કે, ગયા સપ્તાહમાં પ્રદૂષણ ઓકતાં જીપીસીબીની અડફેટે...
સુરત: સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જે વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તે આગાહી ફરી એક વાત ખોટી ઠરી છે....
સુરતમાં આગામી દિવસોમાં બનનારા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ એટલે કે નવા રેલવે સ્ટેશનની ઊંચાઈ 121 મીટરની હશે. જેમાં 31 માળની ફાઈવ સ્ટાર...
સોમનાથ ખાતે સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયાના હસ્તે નવનિર્મિત થનારા પાર્વતી માતાના મંદિરનો શિલાન્યાસ કરાયો હતો. પાર્વતી મંદિરના નિર્માણ માટે અંદાજે 21થી...
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 43 દિવસ બાદ ફરી ભૂકંપ થયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર...
અમેરિકામાં કોવિડ-૧૯ના કેસો બાળકોમાં ખૂબ વધી જતા મોટી ચિંતા સર્જાઇ છે અને ઘણા બાળકોની વય પણ આ રોગની રસી લેવા માટે ખૂબ...
ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે ફ્લેગ...
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ દિલીપ ઉમાને લીધી હતી.રૂપાણી સાથેની આ મુલાકાતમાં...
બૈજિંગ: ચીન (China)ની રાષ્ટ્રીય સંસદે શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist party) દ્વારા રજૂ કરવામાં આવેલી ત્રણ બાળકોની નીતિ (Third child policy)ને આજે મંજૂરી...
સીએમ વિજય રૂપાણીએ આજે શ્રાવણ મા દરમ્યાન સોમનાથ તીર્થ ખાતે દર્શન અને પૂજન કર્યા હતાં. રૂપાણીએ ગુજરાત પર સોમનાથ ભગવાનની કૃપા આશિષ...
વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ આજે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થ સ્થળે રૂ. ૮૫ કરોડથી વધુના ખર્ચે...
દેશ ટૂંક સમયમાં સ્વદેશી રીતે બનાવેલી ત્રીજી કોરોના વિરોધી રસી (Third Indian vaccine) મેળવવા જઈ રહ્યો છે. સરકારી નિષ્ણાત સમિતિની ભલામણ બાદ DCGI...
ભારત (India)ની બેન્ચ સ્ટ્રેન્થ એવી મજબૂત છે કે જ્યારે ભારતીય પસંદગીકારો ટી-20 વર્લ્ડકપ (T-20 world cup) માટે જ્યારે ટીમ પસંદ (Team selection)...
જ્યારથી તાલિબાન (taliban)નો આતંક અફઘાનિસ્તાન (Afghanistan)માં પાછો ફર્યો છે, ત્યાં મહિલા (woman)ઓ અને તેમના અધિકારો અંગે ચિંતા વધી છે. જોકે, તાલિબાન તેની જૂની...
નવી દિલ્હી : ભારત (India)ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi)એ સોમનાથ (Somnath) સહિત ગુજરાત (Gujarat)માં ત્રણ નવા પ્રોજેક્ટ (Project)નું અનાવરણ કર્યું હતું. કેન્દ્રીય...
નવી દિલ્હી : અફઘાનિસ્તાન કટોકટી (Afghanistan Crisis)માં હવે ખુલ્લી બર્બરતા સામે આવી રહી છે. તાલિબાન બુધવારે અફઘાનિસ્તાનમાં ભારત (India)ના ઓછામાં ઓછા બે કોન્સ્યુલેટ...
ઉત્તરપ્રદેશ (UP)ના કાનપુર (Kanpur)માં ખંડણી(Ransom)ને લઈને એક યુવકની હત્યા (Youth murder) કરવામાં આવી હતી. યુવકને તેની નિર્દોષ બહેન (In front of sister)ની સામે...
ભારત (India)માં હાલ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ પરત ફરેલા ખેલાડીઓ (Olympians)ને સન્માનિત અને પુરસ્કાર (Gift) આપવાનો યુગ ચાલી...
મહારાષ્ટ્ર (Maharashtra)થી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યના બુલઢાણા (Buldhana) જિલ્લામાં વાહન પલટી જતાં 12 મજૂરો (worker)ના મોત થયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત સેમિનાર (seminar)ને સંબોધતા મદદનીશ પોલીસ કમિશનર યુવરાજસિંહ ગોહિલે...
સુરત: કેન્દ્રના ટેક્સટાઇલ રાજ્યમંત્રી (darshna jardosh textile minister) બન્યા પછી સુરત (Surat)ની મુલાકાતે આવેલા સાંસદ દર્શના જરદોષને સન્માનિત કરવા માટે ટેક્સટાઇલ સંગઠનો...
સુરત: પુણા (Puna)માં ઓનલાઇન ક્રિકેટ (cricket) મેચ ઉપર સટ્ટો (Online batting) રમાડતા બે વેપારીને પકડી પાડી પોલીસે રૂ.2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો...
સુરત: સુરત એરપોર્ટ (Surat airport)ના વેસુ (Vesu) તરફના રન-વે (Runway)ને નડતરરૂપ 27 પ્રોજેક્ટની 41 બિલ્ડિંગ (building)ની નડતરરૂપ ઊંચાઇ દૂર કરવા માટે ગુજરાત...
ક્રિએટિવિટી !!!!… કોને ના ગમે ? અને એમાંય છેલ્લાં બે વર્ષથી બાળકો ઘરે રહેવા મજબૂર બન્યાં હતા, એ સમયગાળામાં ઘણાય બાળાકોએ સમયનો...
ફોટોગ્રાફી એક એવી વસ્તુ છે જેમાં ખાસ ક્ષણોને તસવીરોમાં કેદ કરીને તેમને હંમેશા હંમેશા માટે યાદગાર બનાવી શકાય છે. એક સમય હતો...
દીકરી અને ગાય દોરે ત્યાં જાય, અતિ પ્રાચીન કહેવતનું કોઇ પગેરું મળતું નથી પરંતુ પ્રાચીન સમયમાં આવી મોં માથા વિનાની કહેવતો ચાલ્યા...
રક્ષાબંધનને આડે હવે એક જ દિવસ બાકી છે !!! આપ સૌ કોઈએ રક્ષાબંધનની ખરીદી તો કરી જ લીધી હશે ! ભાઈ હોય...
અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવ્યું તે પછી ફરી એક વાર શરિયાની ચર્ચા ચાલુ થઈ છે. મીડિયામાં એવો પ્રચાર કરવામાં આવે છે કે શરિયા...
રામ મંદિર ચઢાવા ચોરી કાંડ: ‘મારીચ’થી ‘મંદોદરી’ સુધીની કથા
“પાકિસ્તાનની ગિદ્દડભભકી! સિંધુના પાણી મુદ્દે ભારતને ખુલ્લેઆમ ધમકી”
યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત: ટ્રકમાં ઘૂસી ગઈ વોલ્વો બસ, 4 મુસાફરોના મોત, 19થી વધુ ઘાયલ
રામ મંદિર ચઢાવા વિવાદ પર ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય ભડકી, પૂછ્યો સવાલ “જવાબદારી આખરે કોની?”
₹4,200ના સ્તરે ધડામ પડ્યો આ IT શેર! એક જ દિવસમાં 12%નો કડાકો, છતાં નિષ્ણાતો કહે છે-રોકાણ માટે મળી શકે છે મોટી તક
ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ (NEP 2020) અને ચોથા વર્ષની અનિશ્ચિતતા: સવાલો અને પડકારો
આજથી શરૂ થયો આષાઢ માસ, જાણો શું કરવું અને શું ન કરવું
IPL ક્રિકેટર શશાંક સિંહ અને નિવૃત્ત IPS પિતા શૈલેશ સિંહ સામે ગંભીર FIR
નાગરિકતા પુરવાર કરવાની બાબતના ગુંચવાડા દૂર થાય તે જરૂરી
ઈરાનના ચાબહાર પછી બાંગ્લા દેશનું મોંગલા બંદર ભારત પાસેથી ઝૂંટવાઈ ગયું
વડોદરાના છાણી કેનાલમાં મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
બાંગ્લાદેશમાં ફરી જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધની માંગ ઉઠી, શેખ હસીનાની વાપસીની ચર્ચાએ રાજકારણ ગરમાવ્યું
અરુણાચલમાં ચીનના અતિક્રમણના દાવા વચ્ચે ભારતીય સેનાનું મોટું નિવેદન, કહ્યું- હાલ એવા દાવાને સમર્થન આપતા પુરાવા નથી
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
પેટ્રોલ-ડીઝલ અંગે સારા સમાચાર: 1 જુલાઈથી પ્રતિબંધો હટાવવામાં આવશે, સરકારે જાહેરાત કરી
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
ઓલપાડ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે સારી એવી નામના ધરાવતી શ્રી સાયણ ખાંડ ઉદ્યોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલ દેલાડ(સાયણ)માં ગુરુવારે બપોરે ૧:૩૦ કલાકે ટ્રસ્ટી તથા ડોક્ટરનો સ્નેહમિલન યોજાયો હતો. સ્નેહમિલન કાર્યક્રમમાં ટ્રસ્ટીમંડળના તમામ સભ્યો હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડોક્ટર અને આર.એમ.ઓ. તથા તમામ સ્ટાફગણ તથા આજુબાજુ એરિયાના ૫૦થી ૬૦ જનરલ પ્રેક્ટિસના ડોક્ટરો હાજર રહ્યા હતા. ડો.દેવેન્દ્ર પટેલે સ્નેહમિલનનો પ્રારંભ કરતાં જણાવ્યું કે, અંતરિયાળ ગામોમાં વૈદકીય સવલત બરાબર ઉપલબ્ધ નથી. એટલે તાલુકાના ગરીબ દર્દીઓએ ગામડેથી છેક સુરત સુધી જવું પડે છે.
એ વખતે સ્વ.બાબુકાકાના અથાક પ્રયત્નો હતા કે અહીં સારી હોસ્પિટલનું નિર્માણ થવું જોઈએ તેને સિદ્ધ કરવા માટે શ્રી સાયણ સુગર ફેક્ટરી સંચાલિત દ્વારા મોરારિબાપુની કથા રાખી દાનની તહેલ નાંખી અને સંસ્થાનાં સભાસદો/આમ જનતા પાસેથી દાન, ફંડ ઊભું કરી હોસ્પિટલ નવનિર્મિત બનાવી ઉત્તરોઉત્તર સુધારા થતાં હોસ્પિટલ સને-૧૯૯૮ની સાલથી કાર્યરત થઈ હતી. ત્યારબાદ આજદિન સુધીમાં હોસ્પિટલ નાના છોડમાંથી વટવૃક્ષ બની ગઈ છે. મંત્રી ધર્મેશભાઈએ જીવનરક્ષા હોસ્પિટલનું સૌના સહકારથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધીમે ધીમે ડેવલપ કર્યું છે અને દર્દીઓને સારી ઘર જેવી સગવડ મળે એવું આયોજન કરવામાં આવ્યું છે.
દર્શન નાયકે જણાવ્યું કે, આજુબાજુનાં ગામડાંના લોકો આ હોસ્પિટલથી વાકેફ છે અને છેલ્લા એક વર્ષથી સાયણ સુગર બોર્ડ સંચાલન કરી રહી છે. નવું નવું અપડેટ બનાવી આમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી નવું અપડેટ કરતા રહ્યા છે. આમ હાજર આપ સૌ સહકાર આપશો અને હોસ્પિટલને લગતા જરૂરી સારા કાર્યો કે અગત્યનાં સૂચનો હશે એ જણાવવા વિનંતી કરી હતી. ત્યારબાદ મંત્રી ધર્મેશભાઈ, ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ તેમજ હોસ્પિટલના તમામ સ્ટાફનો આભાર માની ભોજન લઈ સ્નેહમિલન કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.