વડોદરા : દશામાંના તહેવાર પૂર્વે વડોદરા શહેરમાં કુત્રિમ તળાવ તૈયાર કરવાની માંગ કરવામાં આવી છે.આ માટે શહેરના જાગૃત યુવાનોએ તંત્ર સામે બાંયો...
સુરત: શહેરના રાંદેર (Rander) ખાતે રહેતા અને સાઉદી (Saudi)માં નોકરી કરતા યુવક સાથે યુટ્યૂબ (YouTube) પર રોકાણ (Invest)ની સ્કીમો બતાવી 6.50 લાખનું...
હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત હરિ પ્રસાદ સ્વામીના નશ્વર દેહને અંતિમ દર્શન માટે સોખડામાં નિજ મંદિરે લાવવામાં આવ્યો છે. જેના પગલે હજારો...
રાજ્યમાં કોરોના ધીમે ધીમે ઓછો થતાં શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ કરવામાં આવી રહ્યું છે. આગામી ઓગસ્ટ માસના પહેલા અઠવાડિયામાં ધોરણ 5...
ગુજરાત પરથી હાલમાં લો પ્રેશર સિસ્ટમ સરકીને ઉત્તર ભારત તરફ જતી રહેતા હવે રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,...
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી ચાલી રહી છે. જેના પગલે સરકાર દ્વારા નવ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર (RTPCR) અને સીટી સ્કેનના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. ખાનગી લેબોરેટરીમાં...
જમ્મુ કાશ્મીર: (Jammu kashmir) દેશના પર્વતીય રાજ્યોમાં વરસાદને (Rain) કારણે વિનાશની (Destruction) સ્થિતિ બની છે. હિમાચલના કુલ્લુ-મનાલીમાં માતા અને પુત્ર પાણીમાં તણાઈ...
મારું વીર્ય એકદમ પાતળું અને પાણી જેવું આવે છે સમસ્યા: મારું વીર્ય એકદમ પાતળું અને પાણી જેવું આવે છે. તો હું પિતા...
આમ તો ઘણી સાંજો મારવા, પૂરિયા, શ્રી ભોપાલી સાથે ગાળી છે. પ્રકાશ-અંધકાર, આ જગત-પેલે પારના જગત સાથે નાતો જોડવા નિમંત્રણ આપતા રાગો,...
મને સિઝર આપજે ને!’ જેનિલે કહ્યું. વિશ્વાએ સિઝર એની તરફ લંબાવી, પણ એના મોં પર નારાજગી હતી. એ જોઇને જેનિલને હસવું આવ્યું....
આજે બે જાતના હંગામાએ સોશ્યલ મીડિયાથી લઈને સામાન્ય પ્રજાજનનું ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે. જોગાનુજોગ, બન્નેમાં બોલિવૂડની પરિચિત એવી મુન્દ્રા ફેમિલીની બે વ્યક્તિ...
પેગાસસ જાસૂસી મામલે દેશમાં કાગારોળ મચી છે. વિપક્ષી દળોએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. સડકથી લઇને સંસદ સુધી વિવાદ છેડાયો છે. પેગાસસ...
સંસ્થા મહાન છે, બૉસ નહીં, એવું દરેક કર્મચારીએ કામ કરતી વખતે સૌથી પહેલા જાણી લેવાની જરૂર છે. બૉસ સમક્ષ પોતાની જાતને પ્રૂવ...
ઓલિમ્પિક ખેલાડીઓ જે રીતે ઊંચાઈ આંબે છે તેમાં ઘણી ખરી ભૂમિકા કોચની હોય છે. શ્રેષ્ઠ કોચિંગ ન મળે તો ખેલાડી મૅડલ જીતવા...
નડિયાદ : નડિયાદ પાલિકા હસ્તકના ટાઉન હોલમાં ટીકીટ બારીની ઓરડી ભાડે આપી ત્યાં ફુટવેરનો વેપલો શરૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે 2019માં...
આણંદ : આણંદમાં મકાન ભાડે રાખી ધંધો કરતાં વેપારીનો કોરોનામાં વેપાર બંધ થતાં તે તેના વતન ગોધરા પત્નીને મુકી જતો રહ્યો હતો....
દાહોદ: દાહોદ જિલ્લામાં મેઘરાજાની મહેરથી ખેડૂતોના મોઢે ખુશાલી છે. રવિવારના ધોધમાર વરસાદ બાદ સોમવારે નીકળેલો ઉઘાડ ખેતી માટે લાભકારક મનાઇ રહ્યો છે....
ગોધરા: પંચમહાલ જીલ્લાના વેજલપુરના ઇસમને ફેસબુક પર ફ્રેંડ રિકવેસ્ટ મોકલીને મિત્રતા કેળવીને વોટસએપ ચેટ કરીને તમારી સાથે મિત્રતા થવાથી મને પ્રમોશન મળ્યુ...
વડોદરા: સોખડા હરિધામ સ્વામીનારાયણ સંસ્થાના હરિપ્રસાદ સ્વામીએ સોમવારે રાત્રે પોતાનો દેહ છોડીને અનંતની યાત્રા એ પ્રયાણ કર્યું છે. આ સમાચાર સાથે તેમના...
વડોદરા: સ્વીટીના હત્યારા પી.આઈ. અજય દેસાઈ અને કોંગી નેતા કિરિટસિંહ જાડેજાના 11 િદવસના િરમાન્ડના પહેલા જ દિવસે ક્રાઈમબ્રાંચે રીકંસ્ટ્રકશન કરવા બંને આરોપીને...
વડોદરા: જૈન દર્શન મુજબ કેટલાક કરેલા કર્મોની નિરજરા દાન-પુણ્યથી થઈ શકે છે. પણ કેટલાક ઘાતી કર્મો જો આત્મા પર લાગેલા હોય તો...
વડોદરા: સારા વરસાદને પગલે વડોદરા જિલ્લામાં કૃષિ સક્રિયતા વધી છે અને જિલ્લાની ખેતીલાયક પૈકી ૧૩૨૨૮૭ હેકટર જમીનમાં ધાન્ય, કઠોળ, તેલીબિયાં,અને કપાસ સહિત...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા ગંજ ખાતે શાસ્ત્રી રોડના નડતરરૂપ દબાણો દૂર ભારે વિરોધ સાથે પોલીસને સાથે રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા....
ભારતનાં બે રાજ્યો એકબીજાની પોલીસની મદદથી યુદ્ધે ચડે તો કેવું લાગે? ભારત એક અખંડ દેશ છે કે જુદા જુદા દેશોનો સમૂહ છે,જેમણે...
‘પેલો દિલ્લીવાળો ગુજરાતમાં આવે કે નંઇ’? એક અભણ બાઇ પૂછતી હતી.‘દિલ્લીવાળો? એ તો ગુજરાતના જ છે ને? એ તો આવતા જતાં રહે...
ગુજરાતમાં વેક્સિનેશનના ધાંધિયા યથાવત્ છે! છેલ્લા એક મહિનાથી જનતા હાલાકી ભોગવી રહી છે! નિષ્ણાતો કહી ચૂકયા છે કે ત્રીજી લહેરથી બચવાનો એક...
મોંઘવારી વધી છે. કેન્દ્ર સરકારે તેમના કર્મચારીને અને પેન્શનરોને ૧૧ ટકા મોંઘવારી વધારો જાહેર કરી ૨૮ ટકા મોંઘવારી વધારો કર્યો છે તેમાં...
તા.26 નવેમ્બર 2020થી શરૂ થયેલ કિસાનોના હકક માટેનું આંદોલન ટિકેટના નેતૃત્વમાં હિંસકમાંથી અહિંસક બન્યું. આંદોલનની પકડ ખાલિસ્તાનીયો, વિરોધી દળો, નકસલીઓ, આંદોલનજીવીઓ, વચેટિયાઓએ...
ભવિષ્યે ભલભલા અભિનેતાઓને, અભિનય ક્ષેત્રે ભારે પડે એવા એક અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કર્યો હતો કે પછી એને પતાવી દેવામાં આવ્યો હતો,...
ગેરકાયદે પ્રવાસીઓ મુદ્દે ભારત-બાંગ્લાદેશ આમને-સામને, 4000 કિલોમીટર લાંબી સરહદ પર નવા વિવાદની એન્ટ્રી
ટ્રમ્પે કહ્યું- ઈરાનના સર્વોચ્ચ નેતાને મળવું એ સન્માનની વાત, જો કોઈ સોદો થાય તો મુલાકાત શક્ય
ચોમાસું કેરળ અને કર્ણાટકમાં આગળ વધ્યું, ગુજરાતમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી
પટણામાં ખાન સરની ધરપકડ માટે દરોડા, કાયદો અને વ્યવસ્થા અંગે ઉચ્ચ સ્તરીય પોલીસ બેઠક
ટ્રમ્પ: ભારતે દાયકાઓ સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો, હવે અમે ટેરિફથી કમાણી કરી રહ્યા છીએ
‘આ કોઈ ઝઘડો નથી, પારિવારિક મતભેદ છે’, ટ્રમ્પ સાથેના તણાવ પર નેતન્યાહૂનો ખુલાસો
તમિલનાડુ: ભાજપ છોડ્યા પછી અન્નામલાઈએ નવો પક્ષ બનાવ્યો, આગામી ચૂંટણી લડવાની જાહેરાત
પાલનપોરમાં કાર ચાલક નો કહેર:ચાર વાહનોને ટક્કર મારતા અફરાતફરી, SMC નો કર્મચારી નશામાં હોવાના આક્ષેપ
ફરજ દરમિયાન Instagram Reels બનાવનાર TRB જવાન સામે સુરત ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી
PM મોદીના સ્વાગતમાં સુરત બન્યું ‘સાયકલ નગરી’5000થી વધુ સાયકલ સાથે ગ્રીન મેસેજ
ચીન-પાકિસ્તાન માટે વધશે ચિંતા! ભારતને રશિયાની Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ બનાવવાની મોટી ઓફર
હજીરાથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી PM મોદીનો વ્યસ્ત કાર્યક્રમ, PMના પ્રવાસ માટે 6 હજાર પોલીસ જવાનો તૈનાત
મોદી સરકારમાં ઉથલપાથલની તૈયારી? 4 મંત્રીઓએ રાજીનામું આપવું પડી શકે છે
લખનૌમાં ધર્મ પરિવર્તનનો વિવાદ: ‘કરણ’ બની મિત્રતા કર્યાનો આરોપ
ઉત્તર પ્રદેશના સહાય પ્રાપ્ત મદરસાઓમાં 1,100 કરોડના ફંડના ઉપયોગ પર સવાલો
મથુરાના ‘IIT બાબા’નો વિવાદ વધુ ઘેરાયો: મોબાઇલમાંથી યુવતીઓ સાથેના વીડિયો, આર્થિક વ્યવહારો અને ડિજિટલ રેકોર્ડ તપાસના કેન્દ્રમાં
તમિલનાડુ ભાજપમાં મોટો ફેરફાર: કે. અન્નામલાઈનું રાજીનામું સ્વીકારાયું,અધ્યક્ષ પદથી વિદાય બાદ રાજકીય ચર્ચાઓ તેજ
‘પેડ્ડી’માં માત્ર ગ્લેમર સુધી સીમિત રહી ગઈ જાહ્નવી કપૂર? ટ્રેલર બાદ ચાહકો અને સમીક્ષકોમાં ચર્ચા તેજ
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન? રશિયાના દબાણ વચ્ચે જર્મની સાથેની મિસાઇલ ડીલ રદ કરવાની અમેરિકાની તૈયારી, યુરોપમાં ચિંતાનો માહોલ
પવન ખેરાની ‘તપસ્યા’ આખરે ફળી? કોંગ્રેસના સૌથી મુખર ચહેરાને રાજ્યસભાની ટિકિટ, વર્ષોની રાહનો અંત
“કર્ણાટક કોંગ્રેસમાં મોટો વિસ્ફોટ: ‘ડીકે CM બન્યા હોત તો’ કહી મંત્રીએ છોડી ખુરશી”:મનગમતું મંત્રાલય ન મળતાં મંત્રીનો બળવાખોર નિર્ણય”
સુરત સોનાની મૂરત કે ક્રાઈમ સિટી?
હોર્મુઝ જળમાર્ગ પર ટોલ ટેક્સનું ‘રીબ્રાન્ડિંગ’? ઈરાન-ઓમાન હવે ‘સર્વિસ ફી’ વસૂલવાની તૈયારીમાં હોવાના દાવાથી વૈશ્વિક ચિંતા
નોઈડાની હાઈરાઈઝ સોસાયટીમાં 12મા માળે ભીષણ આગ: અનેક ફ્લેટ સુધી ફેલાઈ આગ, રહેવાસીઓમાં ભયનો માહોલ
વિશ્વ પર્યાવરણ દિન
માઉન્ટ એવરેસ્ટ પર કચરાના ઢગલા: થોડા વર્ષ માટે પર્વતારોહણ પર પ્રતિબંધ જરૂરી છે
પરીક્ષાની ભ્રષ્ટ વ્યવસ્થા અને મેરીટનો ભ્રમ
ટ્રમ્પે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર આપી મોટી ખુશખબર: “મારા સારા મિત્ર PM મોદી સાથે જલ્દી થશે ઐતિહાસિક સમજૂતી”
INDIA ગઠબંધનમાં વધ્યું તણાવ: “જ્યાં કોંગ્રેસ હશે ત્યાં અમે નહીં જઈએ”DMKએ બેઠકમાં હાજરી આપવાનો કર્યો ઇનકાર
એડમિશન એક્સપ્રેસ: સપનાં,સર્વર અને વાલીઓની મૂંઝવણ
વડોદરા : દશામાંના તહેવાર પૂર્વે વડોદરા શહેરમાં કુત્રિમ તળાવ તૈયાર કરવાની માંગ કરવામાં આવી છે.આ માટે શહેરના જાગૃત યુવાનોએ તંત્ર સામે બાંયો ચઢાવી કહ્યું છે કે જો તંત્ર આ તૈયારી સક્ષમ ન હોય તો તેઓ પોતેજ સંપૂર્ણ તૈયારીઓ કરવા કટિબદ્ધ છે. ઉત્સવપ્રિય નગરીમાં તહેવારો ની જમાવટ બજારોમાં જોવા મળી રહી છે.ગણતરીના દિવસોમાં હવે દશા માતાજીના વ્રતનો પ્રારંભ થનાર છે.ત્યારે તે પૂર્વે તેમના વિસર્જનની તૈયારીઓ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે તે માટેની માંગ વડોદરાના યુવાનો દ્વારા કરવામાં આવી છે.
સ્વેજલ વ્યાસ અને જય ઠાકોર આ બંને જાગૃત યુવાનો આજે નવલખી મેદાન ખાતે પહોંચ્યા હતા.અને તેઓએ કુત્રિમ તળાવની વ્યવસ્થાની માંગ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે જો તંત્ર વ્યવસ્થા કરી શકવામાં અસક્ષમ હોય તો તેઓ પોતે આ વ્યવસ્થા કરી શકે છે.વડોદરા શહેર સંસ્કારી નગરી ધાર્મિક નગરી કહેવાય છે. ગરબા હોય ગણપતિ હોય કે દશામા હોય દેશ-વિદેશમાંથી પહેલા લોકો સુરસાગર તળાવ ખાતે આવતા હતા. અનેરો ઉત્સાહ અને અનેરો આનંદ આવતો હતો.એ તહેવાર હતો તે દિવસ હતો કે સમગ્ર શહેર ત્યાં એકત્ર થતું હતું.
પરંતુ ક્યાંક ને ક્યાંક આજે એને બંધ કરી દેવાયું છે.માત્ર ભાજપના કોઇ નેતા આવે ત્યારે તેના તાળા ખુલે છે. પણ આમ નાગરિક માટે સુરસાગર તળાવના તાળા નથી ખોલતા. ધાર્મિક ઉત્સવોને બંધ કરવા માટે ભાજપે એક કમિટી બનાવી છે.ભારતીય જનતા પાર્ટી ના કહેવાથી ગયા વખતે અમારી ઉપર પોલીસ કેસ કર્યા હતા. નવલખી ખાતે દશા માતાજીની મૂર્તિઓ લાવ્યા હતા.વિસર્જનની વ્યવસ્થા કરી હતી.
તમામ રીતે પ્રયત્ન કર્યા હતા કે લોકો સોશિયલ ડિસ્ટન્ટ જાળવીને અહીં મૂર્તિ આપી જાય અને મૂર્તિઓનું વિસર્જન થાય કેમકે સ્થાપના થયા પછી મૂર્તિનું વિસર્જન થવું જરૂરી છે.પરંતુ સરકારે પોતાની તાકાત બતાવી હતી.ત્યારે પણ અમે 500 થી 600 જેટલી પ્રતિમાઓનું વિસર્જન નદીઓમાં કર્યું હતું.આજે અમે કહેવા માંગીએ છે કે સાત દિવસ અગાઉ દશામાના પર્વને લઈને અત્યારથી ગાઈડલાઈન બહાર પાડી દો કે પ્રતિમા આવી રીતે સ્થાપના થશે અને આ કૃત્રિમ તળાવમાં વિસર્જન થશે.
જો એ નહીં થાય તો શહેરના તમામ ધાર્મિકો જેની લાગણી નહીં દુભાય તેની અમે બાંહેધરી આપીએ છીએ.કેમ કે વડોદરામાં જે પ્રતિમાઓની સ્થાપના થશે.એતો થવાની જ છે. શહેર પોલીસ કમિશનરને પણ કહેવા માંગીએ છીએ કે સ્થાપના અમારા ધર્મ પ્રમાણે થવાની છે અને વિસર્જનની વ્યવસ્થા ન થતી હોય તો અમને કહો અમે તમામ વિસર્જનની વ્યવસ્થા કરવા તત્પર તેમ
જણાવ્યું હતું.