રાજયમાં નવા વર્ષમાં પ્રારંભના દિવસોમાં કોરોનાના કેસોમાં વધ-ઘટ જોવા મળી છે. ખાસ કરીને 16થી 29ની વચ્ચે નવા કેસો નોંધાયા હતા આરોગ્ય વિભાગના...
રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમાં બનતી ગુનાહિત ઘટનાઓને કાબૂમાં લેવા માટે તેમજ આરોપીઓને ઝડપથી શોધી શકાય તે માટે રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમા સીસીટીવી લગાવવાની પોલિસી...
સાપુતારા: (Saputara) કોરોનાની મહામારી હળવી થતા વર્ષ 2021નું દિવાળી પર્વ ગિરિમથક સાપુતારાનાં હોટેલિયર્સ (Hotels) અને નાના મોટા ધંધાર્થીઓ માટે ફળદાયી સાબિત થઈ...
દમણ: (Daman) દમણમાં દિવાળી વેકેશનને (Diwali Vacation) લઈને પર્યટકોનું (Tourists) ઘોડાપુર જોવા મળી રહ્યું છે. પ્રદેશનાં જામપોર અને દેવકા બીચ દરિયા કિનારે...
દેશમાં 12થી 18 વર્ષની ઉંમરના બાળકો (Child) માટે વેક્સીનને (Vaccine) મંજૂરી આપી દેવાયા બાદ હવે તેની કિંમત (Price) પણ જાહેર કરી દેવામાં...
સુરત: (Surat) 2021ની દિવાળીની સિઝન (Diwali Season) કાપડ ઉદ્યોગ (Textile Industries) માટે પૂર્ણ થવાને આરે છે. ત્યારે કલર, કેમિકલ અને ડાઇઝ બનાવતી...
આજે રાષ્ટ્રપતિ (President) રામનાથ કોવિંદે (Ramnath Kovind) આ વર્ષના પદ્મ પુરસ્કાર (Padma Awards 2020) વિજેતાઓમાં એવોર્ડનું વિતરણ કર્યું હતું. મહાન નેતાઓ અને સેલિબ્રિટીઓની...
ગાંધીનગર: (Gandhinagar) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય (Relief) ચૂકવવા સરકારને તાકીદ કરી હતી. જોકે તે...
સુરત: (Surat) સુરત મનપા (Corporation) દ્વારા છેલ્લા ઘણા વરસોથી શહેરમાં 24 કલાક પાણી યોજના (Water supply) લાગુ કરવા માટે મથામણ કરવામાં આવી...
સુરત: (surat) સુરત એરપોર્ટથી (Airport) વિમાન સેવા શરૂ કરવા માટે વધુ એક નવી એરલાઇન્સ (Airlines) જોડાઇ રહી છે. ગો-એર (Go Air) દ્વારા...
દિવાળી (Diwali) અને નવા વર્ષની (New year) ઉજવણી(Celebration) બાદ હવે આજથી છઠ્ઠ (Chatth puja) મહાપર્વની શરૂઆત થઈ છે. ખાસ કરીને બિહારમાં (Bihar)...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા સચિન જીઆઇડીસીના (GIDC) ઉદ્યોગકારોને 21 દિવસના દિવાળી વેકેશન (Diwali Vacation) દરમિયાન એકમોની સલામતી...
સુરત: (Surat) સુરતના અઠવા પોલીસ સ્ટેશન (Athwa Police Station) વિસ્તારની હદમાં આવેલા ચોક બજાર ખાટકીવાડમાં બાર ડાન્સરને બોલાવીને બર્થ ડે સેલિબ્રેશન કરવામાં...
ગુજરાતના (Gujarat) પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) દિવાળીના (Diwali) દિવસે 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની હત્યા કરવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે....
સુરતઃ (Surat) દેશની સેના તેમજ શહીદ જવાનોના સન્માન તથા સૈન્ય બાબતે લોકોમાં વધુમાં વધુ જાણકારી થાય તેના માટે સુરતમાં શહીદ સ્મારકનું નિર્માણ...
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપને (World Cup) વિદાય આપી છે અને ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું છે. પૂર્વ ક્રિકેટર...
સુરત: (Surat) નોટબંધી પછી સુરત શહેરના રીઅલ એસ્ટેટને (Real Estate) લાગેલી મંદીનું ગ્રહણ લગભગ દૂર થઇ ગયું છે. વિતેલા બે મહિનામાં વેસુ...
સુરત: (Surat) સુરત શહેર (Surat City) એ બ્રિજ સિટી (Bridge City) તરીકે ઓળખાય છે. સુરત શહેરમાં હાલમાં કુલ 115 બ્રિજ કાર્યરત છે...
દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બાદ સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક...
રાજ્યના પેટ્રોકેમિકલ (Petrochemical Minister) મંત્રી મુકેશ પટેલે (Mukesh Patel) જાતે જ એક પેટ્રોલપંપ (Petrol Pump) વિરુદ્ધ કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો છે....
PM નરેન્દ્ર મોદી સોમવારે ભાજપના ભીષ્મ પિતામહ કહેવાતા લાલકૃષ્ણ અડવાણીને (Lalkrishna Advani) મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસની શુભેચ્છા આપવા તેઓ...
છત્તીસગઢના સુકમા જિલ્લામાં રવિવારે એક CRPF જવાને પોતાના જ સાથીદારો પર ગોળીબાર કરીને ચાર લોકોની હત્યા કરી નાખી હતી. સમાચાર અનુસાર, મરાઇગુડા પોલીસ...
તા. 12.10.21 ગુ.મિત્રમા દ.ગુ.ના રાબડા ગામની ઓળખ દર્શાવી છે તે લેખમાં વિશ્વંભરી દેવીના મંદિરની મહત્તા દર્શાવી આ દેવીને અખિલ બ્રહ્માંડના રચયિતા તરીકે...
એક રાજાને કોઈ સંતાન ન હતું.રાજાએ પોતાના પિતરાઈ ભાઈના નાના પુત્રમાં એક હીર જોયું કે તે હંમેશા નવી નવી બાબતો શીખવા તત્પર...
સમીર વાનખેડેના અનુસૂચિત જાતિના પ્રમાણપત્રના વિવાદને કારણે આપણને બે મુદ્દાઓ તપાસવાની તક મળી છે. 1. અનામત અને 2. ધાર્મિક સ્વાતંત્ર્ય. ભારત હિંદુઓ,...
શું મનોરંજનને વિકાસના માપદંડ તરીકે વિચારી શકાય? જવાબ છે હા. અર્થશાસ્ત્રના અભ્યાસુઓ જાણે છે કે કોઇ પણ દેશ-પ્રદેશના પ્રારંભિક અને પ્રાથમિક વિકાસનો...
બ્રિટનના ગ્લાસગો શહેરમાં હવામાન પરિવર્તનની ચર્ચા કરવા માટે યુએનની વૈશ્વિક હવામાન પરિષદ હાલમાં યોજાઇ ગઇ. આ આવી ૨૬મી પરિષદ હતી અને તેને...
યુ.એસ. સ્થિત મર્ક અને રિજબેક બાયોથેરાપ્યુટિક્સ દ્વારા સંયુક્ત રીતે વિકસિત, રોગચાળા સામેની લડતને પ્રોત્સાહન આપવા માટે, બ્રિટન ગુરુવારે વિશ્વનો પ્રથમ દેશ બન્યો...
સુરત: (Surat) આખરે બે વર્ષે પણ સુરતની રોનક પાછી ફરી. કોરોનાને કારણે સુરતને ઝાંખપ લાગી ગઈ હતી. બે વર્ષ બાદ આ વખતે...
સુરત: (Surat) યુરોપ અને મિડલ ઈસ્ટનાં સમૃદ્ધ દેશોમાં તૈયાર હીરા ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીની (Diamond And Gold Jewelry) ખરીદી નીકળતાં સુરતના હીરા-ઝવેરાત...
માલવીય નગર અગ્નિકાંડ: MAX હોસ્પિટલ નજીકની હોટલમાં આગ: દર્દીઓના સગાંઓ સહિત અનેક લોકો ફસાયા હતા
વડોદરાના ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓના મોત, તંત્રની ઘોર બેદરકારી સામે જનતાનો રોષ
માલવીય નગર અગ્નિકાંડમાં મોટો ખુલાસો: 6 રૂમની મંજૂરી સામે 20 રૂમ બનાવાયા હોવાનો આરોપ, સુરક્ષા નિયમોના ભંગની તપાસ તેજ
નીટ પેપર લીક કાંડથી તૂટ્યું ડોક્ટર બનવાનું સપનું: વિદ્યાર્થીની આકાંક્ષાનું કરુણ મોત, પરીક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો
બંગાળમાં TMCમાં બળવો? નિષ્કાસિત ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીનો 59 ધારાસભ્યોના સમર્થનનો દાવો
માલવીય નગર અગ્નિકાંડ: હોટલ-રેસ્ટોરન્ટમાં રોકાયેલા વિદેશી નાગરિકો પણ ફસાયા, જીવ બચાવવા બારીઓ અને માળ પરથી કૂદવું પડ્યું
દિલ્હીની હોટલમાં ભીષણ આગનો તાંડવ: 20 લોકોના કરુણ મોત, 47 લોકોને બચાવાયા;માલવીય નગરમાં સર્જાઈ મોટી દુર્ઘટના
મધ્યપ્રદેશથી ગાંજાનો સપ્લાયર ઝડપાયો
ટ્રમ્પનો ફરી ‘ટેરિફ બોમ્બ’! ભારત-ચીન સહિત અનેક દેશો પર 12.5% સુધી નવા આયાત શુલ્કની તૈયારી, વૈશ્વિક વેપારમાં ખળભળાટ
ક્વેટા ટ્રેન બ્લાસ્ટનો બદલો: પાકિસ્તાની સેનાનો મોટો દાવો, BLAના 17 લડાકુઓ ઠાર; બલૂચિસ્તાનમાં ફરી વધ્યો તણાવ
DRDOની મોટી સફળતા:‘રુદ્રમ-2’ મિસાઇલનું સફળ પરીક્ષણ,ચીન-પાકિસ્તાનના રડાર અને એર ડિફેન્સ સિસ્ટમને પળોમાં કરશે ખાક
કલાલીમાં પત્નીની નજર સામે 28 વર્ષીય યુવકની કરપીણ હત્યા
કરોડોની આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈનો ભાંડો ફૂટ્યો
કર્ણાટકમાં ન થાય રાજકીય નાટક! ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાને સાધવા દિલ્હીમાં તૈયાર થયો ખાસ ફોર્મ્યુલા
શેરબજારમાં ભારે કડાકો: સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,250ની નીચે સરક્યો
વારાણસીમાં મધરાતે પ્રશાસનની મોટી કાર્યવાહી: અજગૈબ શહીદ મસ્જિદ, કબ્રસ્તાન અને હનુમાન મંદિર પર બુલડોઝર, કોર્ટના નિર્ણય બાદ અમલ
પવન વેગે દોડતું નકલી સાહિત્ય એટલે અફવા
આતંકવાદી દાઉદના નજીકના સાથી સલીમ ડોલાના ડ્રગ્સ અને મની લોન્ડરિંગ નેટવર્ક પર EDનો મોટો પ્રહાર
ભારત અને મ્યાનમાર વચ્ચે સહયોગનો નવો તબક્કો શરૂ થયો છે
ખાન સરની કોચિંગ બહાર ફાયરિંગથી હડકંપ: “મારી આંખો સામે 8થી 10 રાઉન્ડ ગોળીઓ ચાલી”, ખાન સરનો દાવો
ઉપર ઊડવા માટે
વોટ્સએપ ગ્રૂપ મારફતે કરોડોની દીપડાની ખાલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ
લોકશાહી ઘડતરથી સરકતું મીડિયા
શું ગેરકાયદે સ્થળાંતર કરનારાઓ માટે આપણી સરહદો બંધ થઈ રહી છે?
UPPSC APS પરીક્ષામાં મોટો ચોંકાવનારો ખુલાસો: ટાઈપિંગ ટેસ્ટમાં તમામ 4,240 ઉમેદવારો નિષ્ફળ
અમેરિકાની વકરતી આર્થિક મુશ્કેલીઓ મધ્યસત્રી ચૂંટણીમાં રિપબ્લિકનો માટે કપરા સંજોગો સર્જી શકે છે
પ્રયાગરાજમાં કરોડપતિ પરિવારની સામૂહિક હત્યાથી સનસનાટી: ઘરમાંથી એકસાથે મળી ચાર લાશો
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી ભડકી નવી જંગ? બે કલાકમાં કુવૈતમાં અમેરિકી સૈન્ય ઠેકાણાં પર બીજો મિસાઈલ હુમલો
જાપાનમાં પાકિસ્તાની સમુદાયનું અનોખું કારનામું! પરવાનગી વિના મસ્જિદનું નિર્માણ, હવે તંત્ર તોડફોડની તૈયારીમાં
વૈભવ સૂર્યવંશીનું ‘ગુલાબી ઘર’: જ્યાં શાંતિ, સપના અને સંઘર્ષની કહાની વસે છે,પરંતુ સુપરસ્ટાર બન્યા બાદ વધી ચિંતાઓ
રાજયમાં નવા વર્ષમાં પ્રારંભના દિવસોમાં કોરોનાના કેસોમાં વધ-ઘટ જોવા મળી છે. ખાસ કરીને 16થી 29ની વચ્ચે નવા કેસો નોંધાયા હતા આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે ગતા તા.4થી નવે. એટલે કે દિવાળીના રોજ રાજયમાં રાજયમાં કોરોનાના 24 કેસો નોંધાયા હતા. જયારે તે જ દિવસે 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. દિવાળીએ રાજયમાં 220 દર્દીઓ સારવાર હેઠળ હતા. જે પૈકી 4 દર્દીઓ વેન્ટિલેટર પર હતા. જયારે બાકીના 216 દર્દીઓની સ્થિતિ સ્થિર રહેવા પામી હતી.
તા.5મી નવે.ના રોજ રાખી ચૌદશે રાજયમાં કોરોનાના 20 કેસો નોંધાયા હતા. જયારે 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. રાજયમાં તે દિવસે 223 દર્દીઓ સારવાર હેઠળ હતા. જયારે તે પૈકી 4 દર્દીઓ વેન્ટિલેટર પર તથા 219 દર્દીઓની સ્થિતિ સ્થિર રહેવા પામી હતી. તા.6ઠ્ઠી નવે.ના રોજ રાજયમાં કોરોનાના કેસો ઘટીને 16 સુધી પહોચી ગયા હતા.
જયારે 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા.કુલ 227 દર્દીઓ સારવાર હેઠળ હતા. જયારે 3 દર્દીઓ વેન્ટિલેટર પર હતા.અન્ય 224 દર્દીઓની સ્થિતિ સ્થિર હતી. તા.7મી નવે.ના રોજ રાજયમાં કોરોનાના નવા 19 કેસો નોંધાયા હતા. જયારે 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા.રાજયમાં કોરોનાના 229 દર્દીઓ સારવાર હેઠળ હતા. જે પૈકી 4 દર્દીઓ વેન્ટિલેટર તથા અન્ય 225 દર્દીઓની સ્થિતિ સ્થિર રહેવા પામી હતી.
જ્યારે તા.8મી નવે. એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના 29 કેસો નોંધાયા છે. જેમાં રાજકોટ મનપામાં 4, સુરત મનપામાં 4, વલસાડમાં 4 , અમદાવાદ મનપામાં 3, જુનાગઢ મનપામાં 3, વડોદરા મનપામાં 3, ભાવનગર મનપામાં 2, જુનાગઢ જિ.માં 2, સાબરકાંઠામાં 2, આણંદમાં 1 અને સુરતમાં 1 કેસ નોંધાયો છે. જયારે 41 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા.
રાજયમાં સારવાર હેઠળ 217 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે , જયારે 211 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 8,26,764 સુધી પહોચી ગઈ છે. જયારે રાજયમાં 816457 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત રાજયમાં સારવાર દરમ્યાન અત્યાર સુધીમાં કુલ 10090 દર્દીઓનું મૃત્યુ થયું છે