BNP પ્રમુખ તારિક રહેમાન બાંગલાદેશના નવા વડા પ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સંસદમાં તારિકને પદના શપથ લેવડાવ્યા. રહેમાન ઉપરાંત ૨૫ કેબિનેટ...
ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચાલુ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખાનગી એરલાઈન IndiGoએ પોતાની ફ્લાઇટ્સો રદ કરવાની તારીખ હવે 28 માર્ચ...
એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મેસેજ કરીને યુવતીને ડીનર પર બોલાવી, ભાઈ સહિત 3 શખ્સે તાલીબાની સજા આપી વડોદરા તા.17 વડોદરા...
સયાજી હોસ્પિટલની OPD દર્દીઓથી ઉભરાઈ, દૈનિક કેસોમાં 7% સુધીનો વધારો, વાતાવરણમાં પ્રદૂષણ અને ધૂળના રજકણોએ મુશ્કેલી વધારી (પ્રતિનિધિ), વડોદરા. તા.17 વડોદરામાં છેલ્લા...
યુરોપના દેશ સ્વિટ્ઝર્લેન્ડમાં ભારે હિમવર્ષા અને હિમપ્રલયના કારણે ગઈકાલે એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ...
અમેરિકાના ટ્રેડ ડીલ મુદ્દે સુરતમાં રાજકીય ગરમાવો વધ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શહેરમાં વિરોધ પ્રદર્શન કરી ટ્રેડ ડીલનો કડક વિરોધ...
વડોદરા: વડોદરા જિલ્લામાં ભારતના ચૂંટણી પંચની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR) પૂર્ણ થતાં આજે તા. 17/02/2026 (મંગળવાર)ના રોજ...
ગઈ નવેમ્બર 2025માં 90માં વર્ષમાં પ્રવેશનારા હિન્દી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ સ્ક્રીનલેખક અને પ્રખ્યાત લેખક જોડી ‘સલીમ-જાવેદ’ના એક હિસ્સા સલીમ ખાનને અચાનક તબિયત...
સુરતઃ આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ આરટીઆઈ દ્વારા મેળવેલી માહિતી અનુસાર લાઈવ સ્ટોક સેન્સેસ મુજબ સુરતમાં કૂતરાની કુલ વસ્તી માત્ર 2754 છે. તેની...
ગાંધીનગર,કેન્દ્રિય ચૂંટણી પંચની સૂચના મુજબ તા. 01-01-2026ની લાયકાતની તારીખના આધારે ગુજરાતમાં હાથ ધરાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)ની સાડા ત્રણ માસ ચાલેલી...
Surat Municipal Corporation (મનપા) ના નવનિયુક્ત કમિશનર એમ.નાગરાજનના નામ અને ફોટોનો દુરુપયોગ કરી બોગસ વોટ્સએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે...
મહાનગર પાલિકા દ્વારા મુખ્ય પાણીની પાઇપ લાઈનની જરૂરી મરમ્મત અને વાલ્વ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવવાની હોવાથી વેસુ, અલ્થાણ અને ડુમસ સહિત...
સુરત શહેરના ડભોલી વિસ્તારમાં સરકારી વ્યાજબી ભાવની દુકાનમાંથી અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ બહાર આવતા હાહાકાર મચી ગયો છે. સ્થાનિક લોકો લાંબા...
વડોદરા:વડોદરાની સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ઈ-મેઇલ ધમકી મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલી બ્રાઇટ સ્કૂલમાં મોકલવામાં આવેલા ધમકી ભરેલા...
ગાંધીનગર, તા.17 ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્તિ બાદ પ્રથમ વખત નીતિન નબીન 20, 21 અને 22 ફેબ્રુઆરીએ ત્રણ દિવસના ગુજરાત...
લીમખેડા: દાહોદ–અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. લીમખેડા નજીક 26...
વાવ ગામ ગાયકવાડના વડોદરા રાજ્યમાં નવસારી પ્રાંતમાં આવેલું ગામ છે. જે આઝાદી બાદ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલું છે. વડોદરા રાજ્યના વહીવટ...
સુરત શહેરમાં 21 વર્ષ જૂનો હથિયારબાજી અને મારામારીનો કેસ અંતે ઉકેલાયો છે. વર્ષ 2005માં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા બે ખૂંખાર...
100થી વધુ લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો અમદાવાદ,તા.17 મુંબઈના દહીસર વિસ્તારમાં “ક્રિપ્ટો કરન્સી ઇન્વેસ્ટમેન્ટ”ના નામે 100થી વધુ...
ગાંધીનગર, તા .17 ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે મધ્યરાત્રીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નશીલા પદાર્થોના મોટા જથ્થા પર પ્રહાર કર્યો છે. દરિયાકાંઠા...
લાઈટો ગુલ થતા રહીશો પાણી અને વીજળી વિના મુશ્કેલીમાં મૂકાયા : ત્વરિત વીજ પુરવઠો કાર્યરત કરવા રહીશોની માંગ ( પ્રતિનિધિ )વડોદરા,તા.17 વડોદરામાં...
મેયરની અધ્યક્ષતામાં શોકસભા યોજાઈ; વિકાસના કામોની ચર્ચા અટકી, હવે સીધી ‘બજેટ બેઠક’ મળશે વડોદરા મહાનગરપાલિકાની આજે મળનારી વર્ષની પ્રથમ સામાન્ય સભા મહારાષ્ટ્રના...
સુરત મ્યુનિસિપલ બજેટ ૨૦૨૫-૨૬ – સુરત મહાનગર પાલિકાની બજેટ અંગેની ખાસ સામાન્ય સભામાં સત્તત બીજા દિવસે પણ ચર્ચા જારી રહી હતી. પ્રથમ...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પહેલા જ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રવચન દરમ્યાન કોંગીના સભ્યોએ સૂત્રોચાર કરતાં રાજ્યપાલ પ્રવચન ટૂંકાવી ગૃહમાંથી નીકળી...
ગાંધીનગર,તા.16સોમનાથ ધામ ખાતે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન સમા ઉજવાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વ પછીની પ્રથમ મહાશિવરાત્રિએ ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ સર્જાયો. દેશભરમાંથી...
ગાંધીનગર,તા.16ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલે (17 ફેબ્રુઆરી) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમીત શાહની અધ્યક્ષતામાં સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય કક્ષાની ‘મંથન બેઠક’ યોજાશે....
ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતાં રાજ્યની રાજનીતિ ગરમાઈ છે. તમામ પક્ષોએ પોતપોતાના સંગઠનને મજબૂત બનાવવાની કવાયત તેજ કરી છે. ભાજપે...
ભાજપના ધારાસભ્યો અવાજ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેઓ વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો નહી ઉઠાવે ગાંધીનગર, તા. 16 ગાધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આજે કોંગ્રેસ...
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે યોજાયેલી કોગ્રેસની જન આક્રોશ સભામાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિકએ સભાને સંબોધન કરતા...
અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 દરમ્યાન ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવાનાર છે, ત્યારે આ પરીક્ષાઓને...
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
ઓમાનની ખાડીમાં ડૂબ્યું ભારતીય જહાજ ‘હાજી અલી’
ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?
વૃદ્ધ માણસની ખુશીનું રહસ્ય
NEET પરીક્ષાની નવી તારીખ જાહેર
મિડલ ઈસ્ટ સંકટની સીધી અસર! ભારતમાં થોક મોંઘવારી 42 મહિનાના સર્વોચ્ચ સ્તરે
હોર્મુઝ બ્લોકેડની અસર: દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ- હવે CNGના ભાવમાં પણ વધારો
પાકિસ્તાને 750 કિમી રેન્જ ધરાવતી ‘ફતહ-4’ મિસાઇલનું પરીક્ષણ કર્યું
હંટાવાયરસના વૈશ્વિક રોગચાળાનો ભય ચિંતા કરાવવા માંડ્યો
પ્રધાનમંત્રીની વિદેશી ખર્ચ ઘટાડવાની અપીલ અને એના વિરોધાભાસ
ગુજરાતનાં યુવાનો નોકરીની રાહમાં ઘરડાં થઇ રહ્યાં છે અને આપણે સાવ ચૂપ છીએ
દિલ્હીની શરમજનક ઘટના
અમેરિકામાં ગૌતમ અદાણી સામે ચાલતા ફ્રોડ કેસ બંધ થશે?
ઓડિશાના દરિયાકાંઠે પ્લાસ્ટિકનું પ્રદૂષણ
શોબિઝથી દૂર થઈ ‘આદર્શ વહુ’ બની પૂજા બેદી, બીજા ધર્મમાં કર્યા લગ્ન; 12 વર્ષના સંબંધ બાદ તૂટ્યું લગ્નજીવન
હવે આવું કેમ ન બની શકે?
RSS કાર્યાલય જાસૂસી કેસમાં મોટો ખુલાસો
NEET પરીક્ષાના પુનરાવર્તિત ધબડકા
કોંગ્રેસની ‘કેરલમ સ્ટોરી’ સામે ભાજપનો ‘માસ્ટર સ્ટ્રોક’
કેરળના નવા CM વી.ડી. સતીશનની સંપત્તિ કેટલી?
ઉત્તર પ્રદેશમાં આંધિ-વરસાદનો કહેર,અત્યાર સુધી 111 લોકોના મોત
વિશ્વ પરિવાર દિવસ અને સંયુક્ત પરિવાર
હિમાલયના પહાડો પર પ્લાસ્ટિકનું વધતું પ્રદૂષણ અને તંત્રની નિષ્ક્રિયતા
ઈરાનને હવે ચીન નહીં આપે હથિયારો?
પટનામાં ‘બ્લેકઆઉટ મૉક ડ્રિલ’ દરમિયાન વેપારીની ગોળી મારી હત્યા
PBKS vs MI, IPL 2026
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિિ લીટર ₹3 સુધીનો વધારો, આજથી નવા દર અમલમાં
વૈભવ સૂર્યવંશીની ભારત-A માટે પસંદગી: પહેલી વાર દેશ માટે વનડે રમવા માટે તૈયાર
કેજરીવાલ, સિસોદિયા અને સંજય સિંહની મુશ્કેલીઓ વધી, જસ્ટિસ સ્વર્ણકાંતાએ અવમાનના નોટિસ જારી કરી
BNP પ્રમુખ તારિક રહેમાન બાંગલાદેશના નવા વડા પ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સંસદમાં તારિકને પદના શપથ લેવડાવ્યા. રહેમાન ઉપરાંત ૨૫ કેબિનેટ મંત્રીઓ અને ૨૪ રાજ્યમંત્રીઓએ પણ શપથ લીધા જેમાં એક હિન્દુ મંત્રીનો સમાવેશ થાય છે. ૨૫ કેબિનેટ મંત્રીઓમાંથી સત્તર નવા ચહેરાઓ છે અને ૨૪ રાજ્યમંત્રીઓ નવા છે. વડા પ્રધાન તારિક રહેમાન પણ પહેલી વાર મંત્રીમંડળમાં જોડાઈ રહ્યા છે.
મંગળવારે બાંગ્લાદેશમાં એક ઐતિહાસિક ઘટનાક્રમમાં તારિક રહેમાને દેશના નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા. હવે બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના પ્રમુખ અને ભૂતપૂર્વ વડા પ્રધાન, સ્વર્ગસ્થ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન સત્તાની કમાન સંભાળશે. તેઓ દેશના ૧૧મા વડા પ્રધાન બન્યા છે. સામાન્ય ચૂંટણીઓમાં જંગી વિજય સાથે તેઓ વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસનું સ્થાન લેશે.
શપથવિધિ સાંજે ૪ વાગ્યે થઈ. ઢાકામાં સંસદ ભવનના દક્ષિણ પ્લાઝામાં. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન દ્વારા તેમને શપથ લેવડાવ્યા. તારિક સાથે નવી સરકારના મંત્રીમંડળ પણ હતા. તેમાં ડૉ. ખલીલુર રહેમાન (વિદેશ મંત્રી), સલાહુદ્દીન અહેમદ (ગૃહ મંત્રી), ડૉ. અમીર ખસરુ મહમૂદ (નાણા અને યોજના મંત્રી) અને શમા ઓબૈદ (વિદેશ રાજ્ય મંત્રી)નો સમાવેશ થાય છે.
આ શપથ ગ્રહણ સમારોહ માટે વિશ્વભરના વિવિધ દેશોને આમંત્રણો મોકલવામાં આવ્યા હતા. ભારતમાંથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી હાજરી આપવા માટે ઢાકા પહોંચ્યા હતા જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મલેશિયા, પાકિસ્તાન, માલદીવ્સ, તુર્કી અને શ્રીલંકાના વડા પ્રધાનો સમારોહમાં હાજર રહ્યા હતા. ચીન, સાઉદી અરેબિયા, યુએઈ અને બ્રુનેઈને પણ આમંત્રણો મોકલવામાં આવ્યા હતા.
દરમિયાન બંધારણીય સુધારાઓ અંગે રાજકીય સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. 12 ફેબ્રુઆરીની સંસદીય ચૂંટણીની સાથે જુલાઈ ચાર્ટર પર લોકમત યોજવામાં આવ્યો હતો, જેમાં 62% લોકોએ હકારાત્મક મતદાન કર્યું હતું. જુલાઈ ચાર્ટર મુજબ નવી સંસદ 180 દિવસ માટે બંધારણ સભા તરીકે કાર્ય કરશે. આ સમયગાળા દરમિયાન બંધારણ અને લોકશાહી સંસ્થાઓમાં ફેરફારો કરવામાં આવશે.
જુલાઈ ચાર્ટરનો ઉદ્દેશ્ય દેશમાં સત્તાના એકાધિકારને દૂર કરવાનો અને સંતુલન સ્થાપિત કરવાનો હતો. તે વડા પ્રધાનની શક્તિ ઘટાડશે અને રાષ્ટ્રપતિને સશક્ત બનાવશે. બીએનપીએ જુલાઈ ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા હતા પરંતુ તેના નેતાઓ ઘણી જોગવાઈઓ સામે વાંધો ઉઠાવી રહ્યા છે. પક્ષનો દાવો છે કે ચાર્ટરનો મુસદ્દો તૈયાર કરતી વખતે તેમની સાથે સલાહ લેવામાં આવી ન હતી.