સરકારી કર્મચારીઓનો 8માં પગારપંચનો લાભ મળશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે. કેન્દ્ર સરકાર દ્વારા 8માં પગાર પંચ અંગે ચર્ચા...
ડાયમંડ સિટી સુરત ના વરિયાળી બજાર વિસ્તારમાં હોળી બંગલા નજીક ટ્રાફિક દબાણ ઘટાડવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે.વધતી ભીડ અને અનિયમિત પાર્કિંગને...
નવી દિલ્હીઃ એપ્રિલ 2026માં કાર્યકાળ પૂર્ણ કરનારા સભ્યોની જગ્યાઓ ભરવા માટે રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. આ વખતે...
સુરતના સચિન નવસારી રોડ વિસ્તારમાં આવેલા ઉન સ્થિત માધવ પાર્ક પાસે વેસ્ટેજ કચરામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ...
બજેટ સભામાં ‘કકળાટ’: વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ બહુમતીના જોરે બજેટ મંજૂર, સેક્રેટરીના ‘સર્વાનુમતે’ શબ્દ પ્રયોગથી નવો વિવાદ વડોદરા :;મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના...
કોને અને કયા કામ માટે ચુકવણી થઈ તેની કોઈ સ્પષ્ટતા નહીં, કમિશનરના ખાતામાંથી થયેલી સીધી ચુકવણી શંકાના ઘેરામાં વડોદરા: વડોદરામાં ગત 28...
માસિક ₹30 હજાર ભાડાની લાલચ આપી કાર ન પરત કરતા હાલોલ પોલીસમાં છેતરપિંડીનો ગુનો નોંધાયોહાલોલ, તા.18-02-2026 | હાલોલ વિસ્તારમાં કાર ભાડે રાખીને...
બોર્ડની પરીક્ષા અને રમઝાન પૂર્વે જ રસ્તો બંધ થતા રોષ; રિક્ષા ચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપવડોદરા: શહેરના પ્રિયલક્ષ્મી મીલ...
Gujarat budget 2026-27 : ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ...
યુવા કાર્યકરોને તક આપવા માટે લીધો ‘અડગ’ નિર્ણય; રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય વડોદરા : મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે...
સુરતથી થાંદલા જતી બસનો અકસ્માત, વહેલી સવારે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટનાદાહોદ, તા.18 | દાહોદ તાલુકાના ધામરડા નજીક વહેલી સવારે એક ખાનગી...
ચાર બાળકો સહિત પાંચનું સલામત રેસ્ક્યુ, કેનાલમાં પાણી ઓછું હોવાથી સદભાગ્યે જાનહાનિ નહીંદાહોદ, તા.18 | દાહોદ નજીકના જાલત ગામ પાસે પાટાડુંગરી કેનાલમાં...
4 રાજ્યો, 4 ચૂંટણી – પુનઃસ્થાપન કે વધુ પડકાર? કોંગ્રેસ માટે 2026ની રાજકીય કસોટી ચર્ચા માં છે, 2026ની શરૂઆતમાં ચાર રાજ્યો –...
( પ્રતિનિધિ )વડોદરા,તા.18 વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલા શ્યામલ ડ્રીમના વીજ મીટરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. વીજ મીટરમાંથી ધુમાડા...
ગાંધીનગર: અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં ધમકીભર્યા ઇ-મેઈલ બાદ અમદાવાદ સહતિ અનેક શહેરોની કોર્ટોને નિશાન બનાવતા ધમકીભર્યા ઈ-મેલ મળતા રાજ્યભરમાં ચકચાર મચી જવા...
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આગામી 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થનાર છે. આ પરીક્ષા માટેની હોલ...
ગાંધીનગર: નર્મદા જિલ્લામાં સાપુતારા–સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત 21 ગામોની જમીન સંપાદિત થનાર છે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં નર્મદા...
સુરત શહેરમાં નશા સામે ઝીરો ટોલરન્સનો સંદેશ,સુરત શહેરમાં નશાખોરી સામે પાલ પોલીસ સ્ટેશન દ્વારા એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.NDPS એક્ટ...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમમાં સુધારા સૂચવતું વિધેયક સર્વાનુમતે પસાર થયું...
પવિત્ર રમજાન માસને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સક્રિય બની છે.શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત...
સુરતના યોગીચોકમાં યુવક ગાંજો ફૂંકતા કેમેરામાં કેદ થયો છે,જે બાદ ટેકનિકલ સર્વેલન્સથી સરથાણા પોલીસે યુવકની ધરપકડ કરી ઝડપી કાર્યવાહી હાથ ધરી છે,...
કલેશ્વરીમાં રાત્રે 7 વાગ્યા સુધી મીટિંગ ચાલતા મુખ્ય ગેટ પર તાળાં વાગ્યા સાંજે 6 વાગ્યે સ્મારક બંધ થતું હોવા છતાં પ્રોગ્રામ ઓફિસરે...
વહેલી સવારે 5-30 કલાકથી વાહનોની લાંબી કતારો લાગી ગંભીરા બ્રિજની ઘટના બાદ આ રૂટ પર ટ્રાફિકનું ભારણ વધ્યું આણંદ.આણંદ અને વડોદરા જિલ્લાને...
ક્રિકેટ વિશ્વ માટે આ એક મોટા આંચકાથી ઓછું નથી.જયારે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ હવે ICC T20 World Cup 2026ના સુપર-૮ તબક્કામાં જોવા નહીં...
રાવીના પાણી મુદ્દે ભારતના મોટા નિર્ણય થી પાકિસ્તાનની મુશ્કેલી વધવાની શક્યતા,ભારત સરકારે રાવી નદીના વધારાના પાણી પાકિસ્તાનમાં જતા અટકાવવાની તૈયારી શરૂ કરી...
બિલ ગેટ્સ સમર્થિત બ્રેકથ્રૂ એનર્જી દ્વારા નવી રોકાણ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે,હવામાન પરિવર્તન સામે લડવા માટે ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સને સહાયતા આપતી Breakthrough...
જિનેવામાં યોજાયેલી પરમાણુ મુદ્દાની મહત્વપૂર્ણ ચર્ચામાં ઈરાન અને અમેરિકા વચ્ચે કેટલાક મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંતો પર સહમતિ બની હોવાનું ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ...
સુરતઃ સમારકામના લીધે જહાંગીરપુરાથી ડભોલી તરફ જતાં બ્રિજનો એક તરફનો ભાગ વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. જેના લીધે રાંદેર, અડાજણથી ડભોલી, કતારગામ,...
વિવાદોનો પર્યાય એવી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે જુનાગઢમાં ભવનાથમાં દર વર્ષે આયોજિત થતા મહાશિવરાત્રીના આધ્યાત્મિક મેળા મૃગીકુંડમાં સાધુઓ સાથે સ્નાન કરી...
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ, 1949ની કલમ-75 અને 75(એ)માં સુધારા સૂચવતું વિધેયક ગૃહમાં...
એક જ દિવસમાં ચાંદી ₹19,693 સસ્તી, સોનું ₹3,000 સસ્તું: 10 ગ્રામ સોનાની કિંમત ₹1.58 લાખ
ટ્રમ્પથી લઈને ટોચના અધિકારીઓ સુધી બધાને ડરાવતો સાયબર ખતરો, શું છે જ્યૂસ જૅકિંગ?
વોટ ન આપવા મુદ્દે AAPના પૂર્વ ઉમેદવારનું ફાયરિંગ, જેસાવાડા પોલીસે કરી ધરપકડ
લગ્નના 4 વર્ષ બાદ મૌની રોય અને સૂરજ નાંબિયારના રસ્તા અલગ, કપલે સોશિયલ મીડિયા પર કરી પુષ્ટિ
સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય : સ્ટાઈપેન્ડમાં ₹૮,૧૬૦નો માતબર વધારો
ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિને પહોંચી વળવા ફાયર સ્ટેશન અને રેસ્ક્યૂ ટીમ તૈયાર
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો
અમદાવાદના જશોદાનગર રોડ પર દારૂ પાણીની જેમ વહેતો થયો
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે રસોઈ ગેસમાં આત્મનિર્ભર, 665 બાયોગેસ પ્લાન્ટ તૈયાર
ગાંધીનગર સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની માંગ તેજ
ધો.12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત બે દિવસ લંબાવાઈ
સાસણગીરમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની પ્રથમ પ્રિ-ઇવેન્ટ યોજાઈ, સિંહ સંરક્ષણના ગુજરાત મોડલને વૈશ્વિક મંચ મળશે
ઇંધણ બચતનો સંદેશ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુરુક્ષેત્રમાં સાઈકલ ચલાવી
રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડિગ્રી ગરમી સાથે લોકો ત્રાહિમામ
NEET મુદ્દે અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ
વકીલના કોટમાં દેખાયા મમતા બેનર્જી… BCIએ શરૂ કરી તપાસ, બાર કાઉન્સિલે માંગ્યા મહત્વના દસ્તાવેજો
‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યને સાકાર કરવામાં IIMની ભૂમિકા મહત્ત્વપૂર્ણ: ધર્મેન્દ્ર પ્રધાન
પેમેન્ટના બહાને કરોડોની જવેલરી ઠગાઈ
સુરતમાં “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક”નો પ્રારંભ: હવે સામાન્ય નાગરિકોને મળશે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન
ઓય અંધેરે…તિલક વર્મા પર કમેન્ટ કરીને ફસાયા અર્શદીપ, સોશિયલ મીડિયા પર રેસિઝમના આરોપ
સુરત ના ભેસ્તાન પોલીસનું “તેરા તુજકો અર્પણ” અભિયાન
“ડાયમંડ સિટીથી ગ્લોબલ ગેટવે સુધી: સુરતને આંતરરાષ્ટ્રીય ઉડાનનું નવું સપનું”
આગામી વર્ષથી NEET ઓનલાઇન! શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની મોટી જાહેરાત
સુરત મેટ્રોને મળી નવી ગતિ
સુરત-તાપીના પશુપાલકો માટે સુમુલની ‘બોનસ બૂસ્ટ’
ટેક ઇન્ડસ્ટ્રીમાં ફરી Layoffની લહેર, સિસ્કોએ 4,000 કર્મચારીઓની છટણી કરી
NEET-UG પરીક્ષા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
ઓમાનની ખાડીમાં ડૂબ્યું ભારતીય જહાજ ‘હાજી અલી’
ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?
સરકારી કર્મચારીઓનો 8માં પગારપંચનો લાભ મળશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે. કેન્દ્ર સરકાર દ્વારા 8માં પગાર પંચ અંગે ચર્ચા ચાલી રહી છે. આ સમાચાર આવ્યા પછી લાખો કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ઘણા લોકો આશા રાખી રહ્યા હતા કે નવા પગાર પંચથી તેમના પગારમાં સારો વધારો થશે અને પેન્શનમાં પણ વધારો મળશે. પરંતુ હાલ વધારે ખુશ થવાની જરૂર નથી કેમ કે, હવે એવી માહિતી સામે આવી રહી છે કે દરેક કર્મચારીને આનો સીધો લાભ નહીં મળે. 8માં પગાર પંચનો મુખ્ય લાભ કેન્દ્ર સરકારના કાયમી કર્મચારીઓ અને પેન્શનરોને જ મળશે. જે કર્મચારીઓ સીધા કેન્દ્ર સરકારના નિયમો હેઠળ આવે છે, તેઓને જ પગાર અને ભથ્થામાં વધારો થવાની શક્યતા છે. પરંતુ કેટલાક વર્ગો આ લાભથી બહાર રહી શકે છે.
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સ્થિતિ અલગ છે. દરેક રાજ્ય સરકાર પોતાનો નિર્ણય લે છે. જો રાજ્ય સરકાર 8માં પગાર પંચની ભલામણો સ્વીકારશે તો જ રાજ્યના કર્મચારીઓને તેનો લાભ મળશે. નહીં તો તેમને રાહ જોવી પડી શકે છે. સાથે સાથે જાહેર ક્ષેત્રની કંપનીઓ (PSU) અને સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે પણ સીધો લાભ નક્કી નથી. આ સંસ્થાઓ પોતાનો અલગ પગાર ધોરણ રાખે છે. તેઓ સરકારની ભલામણો અપનાવે તો જ તેઓ આ વધારા માટે પાત્ર ગણાશે. હાલ સુધી કેન્દ્ર સરકાર દ્વારા 8માં પગાર પંચની રચના અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. હાલમાં ચાલી રહેલી ચર્ચાઓ નિષ્ણાતોના અંદાજ અને વિવિધ સૂત્રો પર આધારિત છે. છતાં કેન્દ્ર સરકારના કાયમી કર્મચારીઓ અને પેન્શનરોમાં આશા છે કે આવનારા સમયમાં તેમને સારો લાભ મળશે કે કેમ એ હજી સૌથી મોટો સવાલ છે. ઘણા કર્મચારીઓ આ અંગે આશા સેવી રહ્યા છે, પરંતુ કેટલાક વર્ગોમાં નિરાશા પણ જોવા મળી રહી છે. હવે સૌની નજર સરકારની અંતિમ જાહેરાત પર છે. સરકારનું કહેવું છે કે અત્યારે 7માં પગાર પંચના નિયમો મુજબ જ કર્મચારીઓને પગાર અને ભથ્થાં આપવામાં આવી રહ્યા છે. માહિતી મુજબ દેશભરના અંદાજે 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખથી વધુ પેન્શનરો 8માં પગાર પંચ અંગેના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જો સરકાર આ પંચને મંજૂરી આપે, તો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થવાથી ન્યૂનતમ મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
કોને નહીં મળે 8માં પગાર પંચનો લાભ?
(1) પગાર પંચની ભલામણો માત્ર સરકારી કર્મચારીઓ માટે લાગુ પડે છે. ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને તેનો સીધો કોઈ લાભ મળતો નથી.
(2) કેન્દ્ર સરકારના વિભાગોમાં કોન્ટ્રાક્ટ કે એડ-હોક આધારે કામ કરતા અને કેન્દ્રીય સિવિલ સેવા નિયમોમાં ન આવતા કર્મચારીઓને પણ આ વધારાનો લાભ મળવાની સંભાવના ઓછી છે.