એક ગુરુના આશ્રમમાં અનેક શિષ્યો.ગુરુજી ખૂબ જ જ્ઞાની અને પ્રેમાળ હતા. તેમની શીખવવાની રીત પણ સરળ હતી એટલે તેમની ખ્યાતિ ચારેતરફ વધતી...
અમરોહા ( AMROHA) માં રહેતી શબનમે ( SHABANAM) એપ્રિલ 2008 માં તેના પ્રેમી સાથે મળીને તેના પરિવારના સાત સભ્યોની કુહાડીથી નિર્દયતાથી હત્યા...
મોદી પોતાના શાસનકાળમાં ઘણું બધું બદલાયું હોઇ શકે પણ એવું પણ ઘણું બધું છે, જે બદલાયું નથી એવી હરીફો અને પ્રશંસકોની ટીકાથી...
પ્રજાસત્તાક દિવસ પર હિંસા પૂર્વે 11 જાન્યુઆરીએ મળેલી ઝૂમ ( ZOOM) મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખેડૂત આંદોલન માટે રચાયેલ ટૂલકિટ...
આપણી જાણ બહાર આપણે બધા જ એટલી બધી નકારાત્મકતા આપણા હ્રદય અને મગજમાં ઠાંસી ઠાંસી ભરીએ છીએ કે આપણી પાસે બધું જ...
આજે સપ્તાહના ત્રીજો ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવારે શેરબજાર ( STOCK MARKET) ખુબજ નીચું ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ( BSE) મુખ્ય સૂચકાંક...
અમેરિકામાં રવિવારે એક પ્રચંડ શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેમાં અમેરિકાના ઘણા બધા વિસ્તારો અડફેટે આવી ગયા છે તો બીજી બાજુ બ્રિટનમાં પણ...
ભારતમાં બનેલી હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીની કોરોના સામેની કોવેક્સિન રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ અત્યારે ચાલુ છે. આ અખતરામાં કેવી ગોબાચારી ચાલે છે...
અહીંના ગેલિપ ઓઝતુર્ક નામના પ૬ વર્ષીય અબજપતિની પત્ની એવી ૨૩ વર્ષીય ક્રિસ્ટીના ઓઝતુર્કને બાળકો થતા ન હતા અને તેમણે સરોગસીનો આશરો લેવાનો...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો શરૂ થયો તેને એક વર્ષ જેવો સમય થઇ ગયો છે અને વિશ્વભરમાં હજી પ્રવાસ પ્રતિબંધો ચાલુ છે અને...
એક તબક્કે એવું લાગતું હતું કે ભારતમાં કોરોનાવાયરસ સૌથી વધુ કેસના આંકડાની બાબતમાં અમેરિકાને પણ વટાવી જશે પણ હવે ભારતમાં દરરોજના માત્ર...
રાજ્યની માલિકીના ફ્યુઅલ રિટેલરોએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય તેલની કિંમતોમાં તેજીના પગલે ભારતમાં ઈંધણના છૂટક વેચાણ ભાવમાં સતત આઠમા દિવસે વધારો થયો...
16 ટાટા ગ્રુપ અંદાજિત 9,500 કરોડના ખર્ચે ઓનલાઈન કરિયાણા વેન્ચર બિગબાસ્કેટમાં 68% હિસ્સો ખરીદશે. ટાટા ગ્રૂપ ઓનલાઈન વ્યાપાર માટે એક સુપર એપ્લિકેશન...
મંગળવારે મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં એક આદિજાતિ મહિલાને તેના સસરાએ સગીર છોકરાને ખભા પર બેસાડીને ત્રણ કિમી ચાલવાની ફરજ પાડી હતી. હેવાલ મુજબ...
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટ પર 357 કરોડના ખર્ચે ચાલી રહેલા ડેવલપમેન્ટના કામો અંગે ટ્વીટ કરી માહિતી આપી છે કે સુરતના...
સુરત: શહેરમાં હાલમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં તમામ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પ્રચાર પ્રસારમાં કોરોનાને જાણે ભૂલી ગયા છે અને...
મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે ઘણા વિસ્તારોમાં રાજકારણીઓનો સખત વિરોધ પણ થઈ રહ્યો છે. 21 મી ફેબ્રુઆરીએ...
સુરત: (Surat) શહેરમાં યોજાતા વિવિધ કાર્યક્રમો, લગ્ન સમારંભો તથા ધાર્મિક કાર્યક્રમોમાં મોટાભાગે લોકો માસ્ક (Mask) પહેરવાનું ટાળી રહ્યા છે. પરિણામે ફરીથી કોરોનાનું...
વલસાડ: (Valsad) વલસાડના શાકભાજી માર્કેટમાં એક યુવાન મોર્નિંગ વોક પર તેના પાલતુ કૂતરાને (Pet dog) લઈ નીકળ્યો હતો. ત્યારે કૂતરો ભસતાં ગાયો...
વાપી: (Vapi) વાપી તાલુકા પંચાયતની પાંચ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારોએ મંગળવારે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના (BJP) પાંચ ઉમેદવારો બિનહરીફ (Unopposed) વિજેતા...
ગુજરાત: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (rahul gandhi)એ આસામની ચૂંટણી સભામાં ગુજરાતના ચાના વેપારીઓને આપેલા નિવેદનથી ગુજરાતનું ચૂંટણીનું વાતાવરણ ગરમાયું છે. ભાજપે રાહુલના નિવેદનથી...
‘શ્રીલંકા અને નેપાળમાં ભાજપની સરકાર બનાવવાની યોજના’ (bjp makes govt in srilanka and nepal) અંગે ત્રિપુરાના મુખ્ય પ્રધાન (tripura cm) બિપ્લબ દેબના...
ભરૂચ: (Bharuch) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ હોય ભરૂચ જિલ્લામાં યોજાનાર 4 નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ...
સુરત: (Surat) તાપી જિલ્લાના ઉચ્છલના નેશનલ પોલ્ટ્રી ફાર્મમાં બર્ડફૂ્લુને લઈને ગાંધીનગરથી આરોગ્ય વિભાગના (Health Department) રોગચાળા નિયંત્રણ અધિકારી સહિતની ટીમે પોલ્ટ્રી ફાર્મની...
નવી દિલ્હી. લાઈફ એક્યુઅલ કંટ્રોલ (lac) પર ભારતીય અને ચીની સૈનિકોને પાછા ખેંચવાની નવી તસવીરો (pictures) સામે આવી છે. આ ચિત્રોમાં સ્પષ્ટપણે જોઇ શકાય...
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજમા તેલ ભડકે બળે છે. બિચારી પ્રજા એમા શેકાય રહી છે. સત્તાધારી કે વિરોધ પક્ષના નેતાઓ માટે...
નવી દિલ્હી (New Delhi): દિલ્હીની સ્થાનિક અદાલતે મંગળવારે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિને જેલમાં ગરમ કપડા, માસ્ક અને પુસ્તકો આપવાની જાહેરાત કરી છે....
નવી દિલ્હી (New Delhi): એક તરફ દેશમાં કોરોના રસીનો (Corona Vaccine) બીજો ડોઝ આપવાનું શરૂ થઇ ચૂક્યુ છે. એવામાં મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના...
આપણી હિંદુ પ્રજા હજારો જાતિઓનો શંભુમેળો છે. જેની કોઇ જાતિ નથી તે હિંદુ નથી. હિંદુના આજના સંતાનનો દાદો શિક્ષક હોય, પિતા એંજીનીયર...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકા પંચાયતની ખોજ બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના (BJP) ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થઈ...
રોકાણકારોને અમિત શાહની સલાહ: 4 જૂન પહેલા ખરીદી કરી લો, શેરબજાર ઉપર જશે
રાહુલ ગાંધી ટૂંક સમયમાં લગ્ન કરશે, રાયબરેલીમાં જાહેર મંચ પરથી કરી જાહેરાત
માધવી લતાએ બૂથ પર મુસ્લિમ મહિલાઓનો બુરખો હટાવી તપાસ કરી, હૈદરાબાદના BJPના ઉમેદવાર સામે કેસ
વડોદરા : આઇપીએલની મેચ પર આઈડી દ્વારા સટ્ટો રમતો સટોડીયો ઝડપાયો, અન્ય સાત જણા વોન્ટેડ
હું મુખ્યમંત્રીના ઘરે છું અને મને તેઓ મારી રહ્યાં છે, મહિલા સાંસદના ફોનથી દિલ્હી પોલીસ દોડતી થઈ
CM અરવિંદ કેજરીવાલને પદ પરથી હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
વડોદરા : સ્માર્ટ વીજ મીટરમાં અધધ…બીલ આવતા ગ્રાહકોનો વીજ કચેરીમાં હલ્લાબોલ
વડોદરા: મોડીફાઇ સાઇલેન્સરવાળા વિકૃત અવાજ કાઢતા બુલેટ ચાલકો સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ
રાજગઢમાં આર્મી ટ્રકનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત, પાંચના મોત
તિલકવાડાના આચાર્યે 40 લાખની લોન લેવામાં ચક્કરમાં રૂ. 3.79 લાખ ગુમાવ્યા
વડોદરાથી ડભોઇ જતાં હો તો વાહન સાચવીને હંકારજો, મેટલના ઢગલા ક્યાંક અકસ્માત ના કરાવી દે!
અડાજણમાં જર્જરિત એપાર્ટમેન્ટનો સ્લેબ ધડાકાભેર પડતાં આસપાસના રહીશોના જીવ અદ્ધર થઈ ગયા
CBSE ધોરણ 12નું 87.98 ટકા પરિણામ જાહેર
ફળોનો રાજા કેરી
CBSE બોર્ડનું ધો. 12 બાદ ગણતરીના કલાકોમાં ધો. 10નું રિઝલ્ટ જાહેર, ગયા વર્ષ કરતાં સારું પરિણામ આવ્યું
લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ કરાવનાર ગુજરાત પોલીસ પર મને ગર્વ: વિકાસ સહાય
ગુરુદ્વારામાં નમન કર્યા બાદ PM મોદીએ રોટલીઓ વણી, લંગરમાં પણ આપી સેવા
ન્યુ સમા રોડ ઉપર પાણીની લાઈનમાં ભંગાણ થતા ગટરનું પાણી ભળી ગયું
નારી દેહ પ્રદર્શન ચરમસીમાએ
રસ્તા અને વાહનચાલકોને વધારે સલામત બનાવો
બ્રીટીશ ન્યાયતંત્રમાં જ્ઞાતિવાદ, કોમવાદ, ભ્રષ્ટાચાર ન હતા
જયપુર બ્લાસ્ટની 17મી વરસીના દિવસે 6થી વધુ શાળાઓને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી
ન નિંદા, ન પ્રશંસા
બ્રિટનના શાહી કુટુંબની પુત્રવધૂ પોતાનાં મૂળ શોધવા આફ્રિકા જઇ રહી છે
ચીન અને એશિયન પાડોશીઓ વચ્ચેનાં વ્યાપાર સમીકરણો બદલાઈ રહ્યાં છે
ચોથા તબક્કાના મતદાનમાં પ.બંગાળમાં બપોર સુધીમાં સૌથી વધુ 51.87 ટકા મતદાન
ઓન લાઈન રેલ્વેની ટિકીટ હશે તો જ વૈકલ્પિક વિમાનો લાભ?
સાંસદોનાં પગાર-ભથ્થાં અને એમનું દાયિત્વ
મતદાતાને જવાબ આપ્યા વિના જ શું શાસકપક્ષ વિજેતા થશે?
સફળતા-નિષ્ફળતામાં ટકી જતાં શીખો
એક ગુરુના આશ્રમમાં અનેક શિષ્યો.ગુરુજી ખૂબ જ જ્ઞાની અને પ્રેમાળ હતા. તેમની શીખવવાની રીત પણ સરળ હતી એટલે તેમની ખ્યાતિ ચારેતરફ વધતી જતી હતી.વધુ ને વધુ લોકો તેમના શિષ્ય બનવા આવતા અને જાણે ગુરુજીના ભક્ત બની જતા.ગુરુજી જ્ઞાની હતા.
ભૂતકાળ,ભવિષ્યકાળ,અને વર્તમાનકાળ બધું જ જાણતા હતા અને બધાનો સ્વીકાર કરતા હતા.તેમના સંપર્કમાં આવનાર દરેકને પક્ષપાત વિના ચાહતા હતા અને એટલે જ ગુરુજી બધાને પ્રિય હતા.જે તેમને મળતું તે ગુરુજીનું ભક્ત બની જતું અને ગુરુજીનો પ્રેમ મેળવી તેમને પ્રેમ કરવા લાગતું અને બધા લોકો ગુરુજીનો પ્રેમ પોતાને સૌથી વધારે મળે તેના પ્રયત્નમાં રહેતા.
ગુરુજી આ બધું જોતા હતા અને સમજતા પણ હતા કે હું બધાને ભગવાનને ચાહવાનો સંદેશ આપું છું અને પ્રભુની ભક્તિ કરવાનો માર્ગ બતાવું છું.પણ લોકો તેમ કરવાને બદલે મને પ્રેમ કરે છે.મારા હદય સુધી પહોંચવા માટે હોડ લગાવે છે.
મારા માટે તો બધા એકસરખા છે અને હું બધાને ચાહું છું પણ બધા મારી વધારે નજીક આવી મને મેળવવા માંગે છે.મારા મનમાં પોતાની વિશેષ જગ્યા બનાવવા માંગે છે પણ તેઓ જાણતા નથી કે મારા મનમાં તો એક માત્ર ઈશ્વર છે અને આ ઈશ્વર જ મારા બધા ગુણો અને જ્ઞાનનો આધાર છે.
એક શિષ્યે પોતાની કુટિરમાં ગુરુજીની મોટી તસ્વીર લગાવી હતી અને સતત તેની સામે બેસી ભગવાનનું ધ્યાન ધરે અને પછી ગુરુજીનું ધ્યાન કરે.બીજો શિષ્ય તો સતત ગુરુજીના નામની માળા જપે.ત્રીજો શિષ્ય ગુરુજીની સાથે પડછાયાની જેમ રહે.ચોથો શિષ્ય સતત ગુરુજીની સેવા કરે.આમ બધા ગુરુજીને ખુશ કરવા અને પોતાના કરવામાં લાગેલા રહે.
એક દિવસ ગુરુજીએ બધા શિષ્યને બોલાવીને કહ્યું, ‘શિષ્યો, આજે મારે તમારી સાથે એક ખાસ વાત પણ કરવી છે અને તમારી ભૂલ પણ બતાવવી છે.હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું.તમે બધા મારા જ છો અને તમે બધા પણ મને ખૂબ પ્રેમ કરો છો અને કોઈ પણ રીતે મારી કૃપાદ્રષ્ટિ મેળવવા ઈચ્છો છો.આ તમારો પ્રેમ છે તે હું સ્વીકારું છું; પણ આ ભૂલ પણ છે કે તમે ઈશ્વરને ભૂલીને મને પ્રેમ કરો છો.
તમારે મેળવવાના છે ઈશ્વરને અને તમે મને મેળવવામાં ધ્યાન કેન્દ્રિત કરો છો અને તમે મારા જે જ્ઞાન અને ગુણોને લીધે મને ચાહો છો તે બધા ઈશ્વરના જ આપેલા છે અને આજે હું તમને મારા ગણીને ખાસ સમજાવવા માંગું છું કે મને સદેહે મેળવવાની મારી નજીક આવવાની મહેનત છોડી મારામાં રહેલા ઈશ્વરે આપેલા જીવ માત્રનો સ્વીકાર કરવા, દરેકને પ્રેમ કરવા,બધાની સેવા, બધાની ભૂલને ક્ષમા જેવા ગુણોને અપનાવવાની અને જીવનમાં ઉતારવાની કોશિષ કરશો તો તમે મારા દિલની નહિ, પણ મારા દિલમાં રહેલા પરમાત્માની નજીક પહોંચી જશો.’ ગુરુજીએ ભક્તિનો સાચો માર્ગ સમજાવ્યો.