ડાકોર: સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર સદીઓ પૂર્વે ડંકપુરના નામે ઓળખાતું હતું. તે વખતે ડંકપુર ગામમાં વિજયસિંહ બોડાણા રહેતાં હતાં. ક્ષત્રિય કુળમાં જન્મેલા વિજયસિંહ...
આણંદ : બોરસદ તાલુકાના દહેવાણ ગામમાં આવેલા છીણાપુરા ગામની સીમમાં દીપડાએ દેખાતા ફફડાટ ફેલાઇ ગયો છે. આ અંગે વન વિભાગને જાણ કરતાં...
વડોદરા: આજે કાર્તિકી પૂર્ણિમાને દિવસે ભગવાન નારસિંહજીના તુલસીજી સાથે લગ્ન લેવાશે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પતમોરા મુજબ નરસિંહજીના મંદિરેથી વરઘોડો પ્રસ્થાન થશે...
પાદરા : પાદરા ના ચોકારી ગામે અગાઉના પ્રેમ સંબંધ ની અદાવત રાખી ગુનાહિત કાવતરું રચી લાકડી વડે ઢોર માર મારી ગુપ્તાંગ પર...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેમણે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની...
નવી દિલ્હી: 14 મહિના બાદ આખરે નરેન્દ્ર મોદી સરકાર ખેડૂત આંદોલન સામે નમી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 9 વાગ્યે રાષ્ટ્રજોગ...
કેન્દ્ર સરકારે જે હોસ્પિટલોમાં પુરતુ માળખું હોય તેવી હોસ્પિટલોમાં સૂર્યાસ્ત પછી પણ શબ પરીક્ષણની પ્રક્રિયા કરવાની છૂટ હવે આપી છે. જો કે...
સુપ્રીમ કોર્ટના આદેશ પછી ભારત સરકારે કોરોના મહામારીમાં પ્રાણ ગુમાવનારા લોકોનાં સ્વજનોને યોગ્ય વળતર ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન...
એક વ્યક્તિ ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળવા રોજે રોજ આવતો અને બહુ જ ધ્યાનથી તેમની વાતો સાંભળતો. લગાતાર એક મહિના સુધી તે રોજ...
સીબીઆઈના (CBI) દરોડાથી ખ્યાલ આવે છે કે આપણા દેશમાં અને દુનિયામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું (Child Pornography) કૌભાંડ કેટલું વ્યાપક બની ગયું છે. આ...
હાલ થોડા દિવસ પર સોશ્યલ મીડિયામાં કોરોના કાળ દરમિયાન સુદર્શન ચૂર્ણ , કાઢા વગેરે દેશી અને આયુર્વેદિક ઉપાયોની સફળતા બાબતે વાતો વાંચવામાં...
આપણે ત્યા વરસોથી એક કહેવત છે કે માણસને બોલતા તો આવડી જાય છે પણ કયારે બોલવુ? સુ બોલવું? કેવી રીતે બોલવુ? ક્યા...
અલ્પવિકસિત દેશોની યાદીમાં ભારતનો સમાવેશ થાય. દેશમાં 70 ટકા લોકો ગરીબી રેખા હેઠળ જીવન વ્યતીત કરે છે. શિક્ષણ મેળવવાનો તમામને અધિકાર હોવા...
રાજ્યમાં ગુરૂવારે કોરોનાના કેસોમાં ગઈકાલ કરતાં ઘટાડો નોંધાયો છે. બુધવારે રાજ્યમાં 54 કેસો નોંધાયા હતા. જેમાં ગુરૂવારે ઘટીને 44 કેસ થયા છે....
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉદભવેલા લો પ્રેશરને કારણે ગુજરાત પર ગુરૂવારે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. જેના પગલે રાજ્યમાં (Gujarat) 93...
સુરત: (Surat) કોરોનાકાળ-લોકડાઉનમાં સરકારી અનાજ (Grain) સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ (Scam) ઉજાગર થયું હતું. આ કૌભાંડમાં પ્રાથમિક તપાસમાં બોગસ યુઝર આઈડી મારફત...
નવસારી: (Navsari) પર્યાવરણ માટે સૌથી સુરક્ષિત ગણાતા ઈ-વાહનોમાં પણ અચાનક બ્લાસ્ટ થવાનો કિસ્સો સામે આવ્યો છે. ગેસથી ચાલતાં વાહનો અચાનક આગ (Fire)...
રાજ્યમાં ફાયરસેફ્ટી એકટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે આ સોગંદનામામાં જણાવ્યું છે કે રાજ્યમાં...
સુરત: (Surat) શહેરના મોટા વરાછા (Varacha) ખાતે ગઈકાલે સાંજે કહેવાતી વિધવા પ્રેમીકાની પૌત્રીને લઈને કુતરાઓને જમવાનું આપવા માટે મોપેડ ઉપર જઈ રહેલા...
સુરત : સુરતમાં શોખીનોની પ્યાસ બુઝાવવા માટે બૂટલેગરો અવનવાં ગતકડાં કરીને દમણ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી દારૂની ખેપ મારતા હોય છે. ઘણીવખત તો...
સુરત: (Surat) સુરત મનપાનું (Corporation) મુખ્યાલય છેક 1852થી મુગલસરાય સ્થિત ઐતિહાસિક ઇમારતમાં ચાલે છે. જો કે છેલ્લા ઘણા વરસોથી કોટ વિસ્તારના સાંકડા...
પાકિસ્તાનની (Pakistan) જેલમાં (Jail) કેદ 20 ભારતીય માછીમારોને (Fisherman) પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. આ પૈકી મોટા ભાગના ગુજરાતના (Gujarat) હતા....
વલસાડ, ધરમપુર: (Valsad) વલસાડ જિલ્લામાં શિયાળાની શરૂઆત સાથે ગુરુવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું હવામાન થયા બાદ જિલ્લાના ધરમપુર, કપરાડાના કેટલાક વિસ્તારોમાં...
કોરોનામાં (Corona) મૃત્યુ (Death) પામેલાના પરિવારજનોને (Families) રૂપિયા 50 હજારની સહાય આપવાનું સરકાર (Government) દ્વારા નક્કી કરાયું છે, જેના ભાગરૂપે કોરોના સહાયના...
વિશ્વભરમાં ક્રિપ્ટોકરન્સીનું (Crypto Currency) ચલણ વધી રહ્યું છે. યુરોપીયન દેશોમાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપી દેવામાં આવી છે. ટેસ્લા કારના નિર્માતા એલન મસ્ક...
સાપુતારા: (Saputara) શિયાળાની ઠંડી અને દિવાળી વેકેશનમાં (Diwali Vacation) ગિરિમથક સાપુતારાનાં કુદરતી સૌંદર્યનાં આસ્વાદને માણવા પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. દિવાળી...
ભરૂચ: (Bharuch) આમોદના કાંકરિયા ગામના ગરીબ પરિવારોને લોભ લાલચ આપી 37 કુટુંબના 100 લોકોને મુસ્લિમ ધર્મ (Muslim religion) અંગીકાર કરાવ્યો હોવાના ષડયંત્રનો...
હાલના સમયમાં ભારતમાં (India) ક્રિપ્ટોકરન્સીની (Crypto Currency) કાયદેસરતા અને નિયમન પર ભારે ચર્ચા થઈ રહી છે. ક્રિપ્ટો કરન્સીને કાયદેસર કરવા મામલે સરકાર...
વડોદરા : રાજકોટના મેયર શરૂ કરેલા વેજ નોનવેજ ને અભિયાન બાદ વડોદરાએ તે અભિયાન ફોલો કર્યું હતું. મુખ્યમંત્રી એ સ્પષ્ટતા કરી હતી...
નવી દિલ્હી: (New Delhi) મુંબઈ હાઈકોર્ટ (Mumbai Highcourt) દ્વારા એક રેપ (Rape) કેસમાં ‘સ્કીન ટૂ સ્કીન કોન્ટેક્ટ’ (Skin To Skin Contact) વાળો...
ભારતે વૈજ્ઞાનિક સંશોધનો માટે વધુ ભંડોળો ફાળવવાની જરૂર છે
સત્ય-અસત્યને પાર અઢારમી લોકસભા ચૂંટણી સમયે
આવનારી લોકસભાની ચૂંટણીઓનું અત્યારે ચિત્ર કેવું લાગે છે?
કાપડ ઉદ્યોગના બદલાયેલા સંજોગો વિશે પણ વિચારો
અપેક્ષાઓ
મતદાન કરવા માટેના પ્રચારમાં અતિરેક થઇ રહ્યો છે
“મોબાઈલ અદાલત”
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં વધુ બે આરોપી ઝડપાયા, પંજાબથી ધરપકડ
ક્ષત્રિય સમાજ હવે ભાજપ વિરૂદ્ધ આકરાપાણીએ, રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો
સુરતમાં લવાઈ રહ્યો હતો 54 લાખનો દારૂ, આ રીતે પોલીસે ઝડપી પાડ્યો
આણંદમાં ઘરે ઘરે પ્રિ-પેઈડ વીજ મીટર , વીજ ચોરી નાબુદ થશે
કુકરમુંડાના ડોડવામાં બહેનનો ફોન વેચી દેતાં સાળાએ બનેવીને મોતને ઘાટ ઉતાર્યો
આણંદમાં બે વર્ષથી દેશી પિસ્તોલ સાથે ફરતાં બે પકડાયાં
હરણી બોટ દુર્ઘટનામાં પૂર્વ મ્યુ. કમિશનર વિનોદ રાવ સામે ડિપાર્ટમેન્ટલ ઈન્ક્વાયરીનો હાઇકોર્ટનો આદેશ
નડિયાદમાં વિદેશવાંચ્છુ સાથે 12 લાખની છેતરપિંડી
ગરમીનો પારો ફરી ઉંચકાયો, વલ્લભ વિદ્યાનગરમાં 42 ડિગ્રી
ભાજપની 10 મુદ્દાની સમાધાનની ફોર્મ્યુલા: ક્ષત્રિયોને માન-સન્માન સહિતની તમામ તૈયારી, બસ રૂપાલાને માફ કરે
નિમેટામાં ફેબ્રિકેશનનું કામ કરવા થામલાં પર ચડેલા યુવકનું નીચે પટકાતા મોત
ખડગેએ મોદીને મળવાનો સમય માંગ્યોઃ કહ્યું-તમને કોંગ્રેસનો મેનિફેસ્ટો સમજાવવા માંગુ છું, જેથી તમે..
CJI એ વકીલો માટે કરી મોટી જાહેરાત, ટૂંક સમયમાં વકીલોને મળશે આ વિશેષ સુવિધા
‘આને ઓળખો, આ છે લોકતંત્રનો હત્યારો-ગદ્દાર’, નિલેશ કુંભાણી વોન્ટેડના બેનરો વરાછામાં લાગ્યા
ઇન્ડિયન પાસપોર્ટ વિશ્વનો બીજા ક્રમાંકનો સૌથી સસ્તો પાસપોર્ટ, કોણ છે પ્રથમ?
નવસારીથી સુરત બાળકોને મળવા આવેલા પિતા સાથે કોઈને શું દુશ્મની હોય?, બેરહેમીથી હત્યા કરી
હોર્લિક્સ હવે ‘હેલ્ધી ફૂડ ડ્રિંક’ નથી, સરકારના નિર્દેશ બાદ હિન્દુસ્તાન યુનિલિવરે કેટેગરીમાં ફેરફાર કર્યો
JEE મેઈનમાં સુરતના વિદ્યાર્થીઓએ માર્યું મેદાન, લક્વાગ્રસ્ત પિતાના પુત્રએ 99.75 PR મેળવ્યા
JEE MAINS નું રિઝલ્ટ જાહેર: મહારાષ્ટ્રના ખેડૂતના દીકરાએ દેશમાં નંબર 1 રેન્ક હાંસલ કર્યો
પટના રેલવે સ્ટેશન પાસે હોટલમાં આગ લાગવાથી 6 લોકોના મોત, અનેક દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા
અખિલેશ યાદવે કન્નૌજમાં ઉમેદવારી નોંધાવી, જણાવ્યું અહીંથી ચૂંટણી લડવાનું કારણ
અમદાવાદના ઠગોએ સુરતના 22 કાપડના વેપારીને 1.24 કરોડનો ચૂનો ચોપડ્યો
બિહારના યુટ્યુબર મનીષ કશ્યપ ભાજપમાં જોડાયા
ડાકોર: સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર સદીઓ પૂર્વે ડંકપુરના નામે ઓળખાતું હતું. તે વખતે ડંકપુર ગામમાં વિજયસિંહ બોડાણા રહેતાં હતાં. ક્ષત્રિય કુળમાં જન્મેલા વિજયસિંહ બોડાણા શ્રી કૃષ્ણ ભગવાનમાં અપાર શ્રધ્ધા ધરાવતાં હતાં. ભગવાનને પ્રસન્ન કરવા માટે તેઓ દર છ મહિને હાથમાં તુલસીનો છોડ વાવેલું કુંડુ લઈને ડાકોરથી પદયાત્રા કરી દ્વારિકા જતાં હતાં. ૭૦ વર્ષની ઉંમર વટાવી ચુક્યાં બાદ પણ વિજયસિંહ બોડાણાએ પદયાત્રા કરી દ્વારિકા જવાનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. જોકે, છેલ્લી વખતની પદયાત્રા દરમિયાન વિજયસિંહ બોડાણાને ઘણી તકલીફો પડી હતી.
ઉંમરના હિસાબે અશક્તિ પણ આવી ગઈ હતી. જેથી કદાચ આ તેમની છેલ્લી પદયાત્રા હોવાનો અફસોસ વ્યક્ત કરી વિજયસિંહ બોડાણાએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યુ હતું. તે વખતે વિજયસિંહ બોડાણાના સ્વપ્નમાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને આવીને જણાવ્યું હતું કે હવે પછીની પુનમે પદયાત્રા કરીને નહી…પરંતુ, એક ગાડું લઈને દ્વારિકા આવજો, હું તમારી સાથે ડાકોર આવીશ. જેથી વિજયસિંહ બોડાણા ડાકોરથી ગાડા સાથે બે દુબળાં બળદો જોડીને દ્વારિકા જવા રવાના થયાં હતાં અને તેઓ સંવત ૧૨૧૨ ની કારતક સુદ 14ના દિવસે દ્વારિકા નગરી પહોંચ્યાં હતાં.
દર વખતે પદયાત્રા કરીને આવતાં વિજયસિંહ બોડાણાને આ વખતે ગાડું લઈને આવેલાં જોઈ શ્રી દ્વારિકાધીશ મંદિરના પુજારીઓ અચંબિત બન્યાં હતાં. તેઓએ પુછપરછ કરતાં વિજયસિંહ બોડાણાએ જણાવ્યું હતું કે, મંદિરમાં દ્વારિકાધીશ સ્વરૂપે બિરાજમાન કૃષ્ણ ભગવાન મારી સાથે ડાકોર આવવાના હોવાથી હું ગાડું લઈને આવ્યો છું. આ સાંભળી પુજરીઓએ મંદિરને તાળા મારી દીધાં હતાં. જોકે, ભગવાનના ચમત્કારથી રાત્રીના સમયે મંદિરના તાળા તુટી ગયાં હતાં અને દ્વારિકાધીશ ભગવાન ભક્ત વિજયસિંહ બોડાણા સાથે ડાકોર આવવા નીકળ્યાં હતાં.
તે વખતે ભગવાન દ્વારિકાધીશે ગાડું ચલાવી ભક્ત વિજયસિંહ બોડાણાને આરામ ફરમાવવા માટે ગાડાની પાછળ બેસાડ્યાં હતાં. દ્વારિકાધીશના સ્પર્થ માત્રથી વિજયસિંહ બોડાણાનું ખખડધજ ગાડું નવુનક્કોર બની ગયું હતું અને દુબળા-પતલા બળદો તંદુરસ્ત બની પુરગતિએ દોડવા લાગ્યાં હતાં. દ્વારિકાથી રાત્રીના સમયે ગાડું હંકારી નીકળેલા ભગવાન દ્વારિકાધીશ બીજા દિવસે વહેલી સવારે એટલે કે સંવત ૧૨૧૨ ના કારતક સુદ પુનમના દિવસે ડાકોર આવી પહોંચ્યાં હતાં.