ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં...
સુરતમાં આજે વધુ આઠ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રૂસ્તમપુરામાં રહેતા 62 વર્ષીય પુરૂષને...
સુરતમાં આજે વધુ આઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ આઠ પૈકી બેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટલમાં તો છ ને નવી...
દેશમાં કોરોના વાયરસનો વિનાશ ચાલુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 704 નવા કેસ નોંધાયા છે,...
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા હોવા અંગે સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આજે...
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ખુલ્લેઆમ જાહેર કર્યું કે તેમની સરકાર દ્વારા આંતરરાજ્ય સરહદ પર લગાવેલી નાકાબંધીને કોવિડ...
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીના પરિવારના બે સભ્યો બે દિવસથી ગુમ છે. આ પરિવાર ગુરુવારે મેરીલેન્ડમાં પારિવારિક પ્રવાસે ગયો હતો. ગુમ...
ગુજરાતમાં પહેલી વાર સુરતમા માસ કોરન્ટાઈન કર્યા બાદ હવે આ વિસ્તારની નજીકના વિસ્તારને બફર ઝોન જાહેર કરી તેમાં પણ તમામ પ્રકારની મુવમેન્ટ...
નોવેલ કોરોનાવાયરસના હાહાકાર વચ્ચે દુનિયાના શેરબજારોના હાલ બગડ્યા છે. આ દરમિયાન દુનિયાના ટોચના અમીરોની સંપત્તિમાં પણ અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે. ભારતના સૌથી...
આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે ઘણા માનવતાના દ્ર્શ્યો પણ સામે આવી રહ્યા છે. શહેરમાં ઘણી સંસ્થાઓ તંત્રને...
સુરત શહેરમાં વધી રહેલા કોરોનાના હાહાકાર વચ્ચે શહેરની ઘણી અગ્રગણ્ય સંસ્થાઓ દ્વારા તંત્રને મદદ કરવામાં આવી રહી છે. જેમાં આજદિન સુધીમાં મનપાને...
ટેસ્ટમાં પણ ટી-20 અંદાજમાં રમતા કીવી બેટ્સમેન જોક એડવર્ડસનું 64 વર્ષની વયે નિધન થયું છે. જેથી તેમના ચાહકોમાં શોક વ્યાપ્ત છે. ન્યુઝીલેન્ડ...
વલસાડ શહેર અને તાલુકામાં લોકડાઊન ના ભંગ કરતા લોકો ને પોલીસે ડ્રોન વડે ૩ અને સીસીટીવી કેમેરા ના આધારે ૫ મળીને કુલ...
ચીખલી તાલુકાના તલાવચોરામાં આંતરિક માર્ગ ઉપર મરેલા મરઘા ફેંકી દેવાતા રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી જવા પામી હતી. તલાવચોરામાં ચીખલી અટ ગામ મુખ્યમાર્ગ...
સોમવારે બપોરે 204 દેશો અને પ્રદેશોમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુની સંખ્યા વધીને 70 હજાર 183 થઈ ગઈ છે. 12 લાખ 82 હજાર 860...
રાંદેર વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશનનના કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે રાંદેર વિસ્તારને માસ કોરેન્ટાઈન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે...
સુરત એ.પી.એમ.સી. માર્કેટ બેમુદતી સમય માટે બંધ કરવાના કારણોસર આજથી શાકભાજી અને ફળફળાદીના ભાવોમાં અતિશય ઉછાળો જોવા મળ્યો છે તેને ધ્યાને લઈને...
હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ખાસ બ્લડની અછત હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. સુરત શહેરમાં પણ બ્લ્ડની અછત છે તેવા મેસેજ...
સુરત શહેર કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. દેશના ખુણેખુણેથી લોકો અહી કપડાની ખરીદી કરવા આવતા હોય છે. ખાસ કરીને લગ્નપ્રસંગની ખરીદી માટે...
જેનાથી આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે એવા કોરોના વાયરસને કનિકા કપૂરે હરાવ્યો છે. રવિવારે કનિકા કપૂરની છઠ્ઠી કોરોના વાયરસ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના સંકટ સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીમંડળની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણ્ય કરવામાં આવ્યો...
સુરતમાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં સુરતમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. અને સોમવારે વધુ બે પોઝીટીવ કેસ...
દુનિયાના દેશોમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમા 69,424 લોકોના મોત થયા હોવાની પૃષ્ટી થઇ...
હરિયાણામાં લોકડાઉનનો તે 13 મો દિવસ છે. સોમવારે સવારે કરનાલમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના 40 માં સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘આપણા સંસ્કારો, આપણું સમર્પણ, દેશની...
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જહોનસનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના દસ દિવસ પછી પણ કોરોનાવાયરસના લક્ષણો ચાલુ જ રહેતા પરીક્ષણો માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહેલી પુણા પોલીસના પાપની સજા હવે આખુ શહેર ભોગવશે. આ શહેરના પોણા કરોડ લોકોને આજથી શાકભાજી...
અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ વિશ્વનું અગ્રણી વ્યાપારી મહાનગર છે અને કાયમ વ્યાપાર ધંધાઓ અને દુનિયાભરના લોકોની અવર જવરથી ધમધમતું રહે છે. આજે...
ભારતમાં કોરોના વાયરસના મહત્તમ કેસો વિશે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર ટોચ પર આવે છે. મુંબઇની એક હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો કોરોનામાં...
કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં લેતા, જ્યાં દેશને તાળાબંધી કરવામાં આવી છે તો આરએસએસએ પણ ઘણા મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રીય...
પારદર્શિતાનો અભાવ: કોર કમિટી રચના અંગે CJP માં હોબાળો, દીપકેના ઘરની બહાર ધરણા
“આખી દાળ જ કાળી છે”: રાહુલ ગાંધીએ કારની પેટ્રોલ ટેંક ખોલી E20 ઇંધણ પર ટિપ્પણી કરી
વુમન્સ એશિયા કપનો કાર્યક્રમ જાહેર, 28 ઓગસ્ટથી શરૂ થશે વુમન્સ એશિયા કપ, 5 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ટક્કર
28 વર્ષમાં પહેલીવાર હોકી વર્લ્ડ કપમાં એક પણ ભારતીય અમ્પાયર નહીં, દિગ્ગજોએ વ્યક્ત કરી ચિંતા
CM વિજય અને પત્ની સંગીતા વચ્ચે સમાધાન? છૂટાછેડાની અરજી પરત, 27 વર્ષનો સંબંધ બચ્યો
અજિંક્ય રહાણેએ વિદેશી T20 લીગમાં રમવાનો નિર્ણય લીધો, ETPLમાં એમ્સ્ટરડેમ ફ્લેમ્સમાં જોડાયો
સ્વતંત્રતા દિવસ પહેલાં અભિજીત દીપકેની મોટી ડિમાન્ડ, PM મોદીના ભાષણમાં યુવાનોને પ્રાથમિકતા આપવાની માંગ કરી
ટીમ ઈન્ડિયાને વધુ એક ફટકો! શુભમન ગિલ બે વખત ઈજાગ્રસ્ત, ટેસ્ટ સીરિઝ પહેલાં BCCIનું ટેન્શન વધ્યું
અતીક અહેમદના પુત્રો અલી અને ઉમર ભાઈ અબાનની દફનવિધિમાં હાજરી આપશે, પેરોલ મંજૂર
ઉજ્જૈનમાં મોટા ગણેશ મંદિરમાં 11 ઓગસ્ટે મનાવાશે સ્વતંત્રતા દિવસ, તિથિ પ્રમાણે થશે રાષ્ટ્રધ્વજ વંદન
ગુજરાત માટે હવામાન વિભાગની નવી આગાહી, 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદનું યલો એલર્ટ, અનેક જિલ્લામાં ભારે વરસાદ અને ગાજવીજની આગાહી
દિલ્હી એરપોર્ટ પર સોનાની દાણચોરીનો અનોખો પ્રયાસ નિષ્ફળ, ઇ-સ્કૂટરના ટાયરમાંથી 869.5 ગ્રામ સોનું ઝડપાયું
સુરતના સતીષ મરાઠા હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, 4 સગીર સહિત 8 આરોપી ઝડપાયા
રાંચીમાં AISA પ્રમુખ નેહા બોરા પર શાહી ફેંકવામાં આવી, વિદ્યાર્થીઓ પ્રદર્શન કરવા નિકળ્યા હતા
હવે નાનપણથી જ AIનું શિક્ષણ, CBSEએ શાળામાં ધોરણ 3થી 8માં AI અને Computational Thinking ફરજિયાત ભણાવાશે
થાઇલેન્ડ: 9મા ધોરણના વિદ્યાર્થીએ 8 લોકોની હત્યા કરી, ઘરે દાદા-દાદીની હત્યા પછી શાળામાં ગોળીબાર
આતંકવાદના મુદ્દે શેખ હસીનાના પુત્રે પાકિસ્તાનને ઘેર્યું: ‘બાંગ્લાદેશ બીજું પાકિસ્તાન બની રહ્યું છે’, ISIની ભૂમિકા અંગે ગંભીર દાવો
RBI અને MCAના નામે આવી રહી છે ખતરનાક ફાઇલો, I4Cએ જાહેર કરી સાયબર એડવાઇઝરી, એક ફાઇલથી હેક થઈ શકે છે એકાઉન્ટ
રાંચીમાં વિદ્યાર્થીઓના આંદોલનમાં મોટો વળાંક: ભૂખ હડતાળ પર બેઠેલા રાહુલની તબિયત લથડી
દિલ્હી-NCRમાં વરસાદથી હાલાકી, હિમાચલમાં લેન્ડસ્લાઇડ;અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં MSME બિલ પાસ, પીએમ મોદીએ 45 નવા સાંસદો સાથે કરી બેઠક, હોબાળો થતા સંસદની કાર્યવાહી સોમવાર સુધી મુલતવી
પંજાબ ચૂંટણી પહેલાં PM મોદી-સુખબીર બાદલની મુલાકાતથી રાજકીય અટકળો તેજ, ભાજપ-અકાલી દળ ગઠબંધનની ચર્ચા
સપ્ટેમ્બરથી દેશભરમાં CJPનું મોટું અભિયાન: ‘ક્યા બોલતી પબ્લિક’ નામે જનતા વચ્ચે જશે પાર્ટી
કોંગ્રેસ સરકારને હચમચાવનાર બોફોર્સ કાંડનો 40 વર્ષ પછી અંત, સુપ્રીમ કોર્ટે છેલ્લી અરજી પણ ફગાવી
હોસ્ટેલમાં ભંગાર તેલ, બહારથી ટિફિન અને ગંદકી… આનંદીબહેને તંત્રને આપ્યો 3 મહિનાનો અલ્ટીમેટમ, કહ્યું, ગોરખપુરમાં જ આવી ખામીઓ કેમ?
ભારતીય વાયુસેનામાં ભાવના કાંઠનું ઐતિહાસિક કારનામું, ‘ફાઇટર કોમ્બેટ લીડર’ કોર્સ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા બન્યા
પાકિસ્તાનમાં જજોની નિમણૂક મુદ્દે રાષ્ટ્રપતિ-સરકાર આમને-સામને, મંજૂરી વિના નોટિફિકેશનની તૈયારી
કિંમતી ધાતુઓમાં બુલ રન યથાવત, સોનું 1.50 લાખ અને ચાંદી 2.30 લાખને પાર, બજારમાં તેજીથી રોકાણકારો ખુશ
LPG ગ્રાહકો માટે મોટી ચેતવણી! 16 ઓગસ્ટ પહેલાં e-KYC નહીં કરો તો સિલિન્ડર અને સબસિડી બંને અટકી શકે
અનામત અંગે મોહન ભાગવતના બે નિવેદનોએ નવી ચર્ચા જગાવી, એક તરફ સમર્થન બીજી તરફ મહત્વપૂર્ણ સૂચન
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં પણ પહેલો કેસ દેખાયો છે. પાટણના સિદ્ધપુરના એક જ ગામના ત્રણ યુવાનોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું. જો કે, સારી બાબત એ છે કે, અત્યાર સુધીમાં 33 લોકો રિકવર પણ થયાં છે.દરમિયાન ગઇકાલે રાત્રે રાત્રે સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી કોર ગ્રુપની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્ય સરકારે કોરોનાની મહામારી સામે લડવાના ખર્ચના સંદર્ભમાં બે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ-2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારી આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે. તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની એમએલએ લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ-2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે તેમ જાહેર કર્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે દેશના સાંસદોના પગારમાં 30 ટકા કાપ બે વર્ષ સુધી કરી તે રકમ કોરોના સામે થનાર ખર્ચમાં અને એમ.પી. લેડ ફંડની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવાના ફંડમાં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરતાં ગુજરાત સરકારે પણ આ નિર્ણય કર્યો છે તેમ રૂપાણીએ જણાવ્યું હતું.