અમદાવાદ(Ahmedabad) : ધંધુકામા કિશન ભરવાડ હત્યા (Murder) કેસમાં ગુજરાત એટીએસ (Gujarat STS) દ્વારા દિલ્હીથી (Delhi) મૌલાના કમર ગની ઈસ્માનીને ગુજરાત લાવવામાં આવી...
સુરત: (Surat) મધ્યપ્રદેશના હીરાના વેપારીએ સુરતના હીરા વેપારી (Diamond Trader) પાસેથી રૂા. 14.50 લાખના હીરા ખરીદીને બાદમાં પેમેન્ટ નહીં આપતા પોલીસ ફરિયાદ...
કીવ(kiv): રશિયા (Rassia) અને યુક્રેનમાં (Ukraine) સીઝફાયર બાદ પણ તણાવ (Stress) યથાવત છે. રશિયાની સેના જમીનની સાથે-સાથે સમુદ્રમાં પણ યુક્રેનની ઘેરાબંધી (Siege)...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના ન્યુ નોર્થ ઝોન તરીકે ઓળખાતા મોટા વરાછા (Varachha), ઉત્રાણ કોસાડ, અમરોલી, છાપરાભાઠા, વરીયાવ વગેરે વિસ્તારમાં અને કતારગામ (Katargam)...
નવી દિલ્હી(New Delhi): આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (Cricket) નિવૃત્તિ લેનારા ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહે (Harbhajan Singh) ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) પર મોટો...
સુરત: (Surat) દબાણોના ન્યુસન્સથી ગ્રસ્ત કતારગામ ઝોનના (Katargam Zone) સિંગણપોર વિસ્તારમાં ઝોનના અધિકારીઓ દ્વારા રસ્તા પર થતા લારી-ગલ્લાના દબાણો સામે વધુ એક...
પલસાણા : પલસાણા (Palsana) તાલુકાનાં વરેલીના એપાર્ટમેન્ટના (Appartment) ફ્લેટમાં મહિલાની ચપ્પુ મારીને હત્યા (Murder) કરવાના ગુનાના ગુનાનો ભેદ પોલીસે (Police) ઉકેલી નાખ્યો...
કામરેજ: (Kamrej) વેલંજા ખાતે રહેતા અને બાંધકામનો ધંધો (Construction Buisness) કરતા આધેડના પુત્રવધુ સાથે નગ્ન ફોટા તેમજ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં ન્યુઝ...
નવી દિલ્હી: (New Delhi) નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman) મંગળવારના (Tuesday) રોજ સવારે 11 વાગ્યે લોકસભામાં (Locksabha) સામાન્ય બજેટ રજૂ...
વલસાડ: (Valsad) ચા-પાણી આ શબ્દ આમતો ખૂબ સામાન્ય છે પણ તેના જુદા-જુદા અર્થઘટન થતા હોય છે તે સૌ જાણે છે. આવું જ...
વસ્તી વધારોએ (Population growth) એક ગંભીર (Serious) સમસ્યા (Problem) છે. ચીનમાં (China) આ સમસ્યા ખૂબ જ ગંભીર બની રહી છે. મુખ્ય વાતએ...
સુરત: (Surat) સુરત શહેર માટે અતિ મહત્વના મેટ્રો ટ્રેેન પ્રોજેક્ટની (Metro Train Project) કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. સુરત મનપા દ્વારા એવી...
અગાઉ ના લેખમાં ‘ૐ–હિન્દુ સનાતન ધર્મ-પંચાયતન’(પંચદેવ)ને ધ્યાનમાં રાખીને જે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો તેને આગળ ધપાવીએ.શ્રુતિમાં કહ્યું છે.અપૂર્વ અનન્તરો અબાહ્યોઅન્પર પ્રણવો અવ્યય:સર્વસ્ય...
ગુજરાત: ગુજરાત (Gujarat) વિધાનસભાનું બજેટ (budget) સત્ર આગામી તા. બીજી માર્ચથી શરૂ કરવા માટે રાજ્યપાલે આહવાન કર્યું છે. લગભગ એક મહિના સુધી...
સુરત: (Surat) ડુંભાલના વેપારી પાસેથી દિલ્લીની (Delhi) મહિલા વેપારી (Lady Trader) અને અમદાવાદના દલાલે 2.96 કરોડનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચુકવી છેતરપિંડી...
ભારતની મંદિર સંસ્કૃતિ પૌરાણિક, અદ્ભુત અને અનુપમ રહી છે. આપણા સૌનું આસ્થાકેન્દ્ર મંદિર રહ્યાં છે. ઇસ્કોન અને સ્વામીનારાયણ પંથ દ્વારા નૂતન મંદિરોનું...
કાયમપંથ જ્ઞાન સંપ્રદાયના આદ્યસ્થાપક સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર ગુજરાત રાજયના ખેડા જીલ્લાના આણંદ તાલુકાના સારસા ગામથી દસેક માઇલ દૂર કાસોર ગામની...
જળધારાશિવલિંગ પર જલની અખંડ ધારા થાય છે તે અખંડ ચિંતન કે અખંડ શિવધ્યાનનું પ્રતીક છે. આ જલધારા દ્વારા એમ સૂચિત કરવામાં આવે...
ભગવાનના વ્યાપક સ્વરૂપના પરિચય પછી હવે તેમનાં નામ-સ્મરણનો મહિમા સમજીએ. અત્યાર સુધીની સદીઓએ માનવ જાતને શું આપ્યું છે? નોબેલ વિજેતા શ્રી ટી.એસ....
સુરત: (Surat) ભેસ્તાન ખાતે રહેતા અને વેસુ ખાતે બજાજ ફાયનાન્સમાં (Bajaj Finance Company) એજન્ટ તરીકેની નોકરી કરતા યુવકે એક મૃતક સહિત 6...
આળસની પરિભાષા સૌને સુવિદિત જ છે. પોતાના કે પોતાને સોંપાયેલાં કાર્યો પ્રત્યે ઉદાસીનતા રાખવી, બેદરકારી રાખવી, તેને યોગ્ય સ્વરૂપમાં ન કરવા અને...
નિંદા અને ઇર્ષ્યા ખૂબ જ કાતિલ દોષો છે. માણસ ગમે તેટલો સારો હોય પણ તેનામાં આ બે દોષ હશે તો તેની જિંદગી...
જેઓ પાસે લખલૂટ પૈસો છે તે લોકોએ હૃદયથી માનવું જોઇએ કે આ પૈસાનો હું માલિક નથી મને તો ઇશ્વરે નિમિત્ત બનાવ્યો છે...
સુરત: (Surat) પાંડેસરા ખાતે શ્રીરામ નગર સોસાયટીમાં ગત ડિસેમ્બર મહિનામાં બંધ રૂમમાં પ્લાસ્ટિકની તાડપત્રી, ચટાઈ અને ચાદરમાં લપેટી દોરી વડે બાંધીને સળગાવેલી...
ભરૂચ: ભરૂચના (Bharuch) કુકરવડા (Kukarwada ) ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ (Brewery) પર ગ્રામજનોએ જનતારેડ કરી 15 થી વધુ ભઠ્ઠીઓ તોડી પાડી હતી....
વ્યારા: સોનગઢ (Songadh) તાલુકાના અંતરિયાળ ગામ ખેરવાડાના (Kherwada) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં (health center) જન્મેલી વનિતા નરેશ વસાવાની બેબી ગર્લ ચાઈલ્ડનું (baby girl...
પદ અને પ્રતિષ્ઠા કોને ન ગમે? સૌને ગમે. મોટાભાઈ થવાનું હોય તો તૈયાર પણ જવાબદારી વિના. આજના માણસને વિશેષ પદ જોઈએ છે....
બિન સરકારી સંગઠન ઓક્સફેમ ઈન્ડિયા તરફથી તાજેતરમાં એક સર્વે મુજબ દેશના ટોચના દસ ધનપતિઓની મિલકત થકી 25 વર્ષ સુધી દેશના દરેક બાળકોને...
દુનિયામાં વર્ષોથી મહામારીઓ તો આવ્યા જ કરે છે. નાના નાના વારયસો તો ચાલ્યા જ કરે છે. અમુક રોગો એવા હોય છે કે...
પશ્ચિમના દેશવાસીઓ પોતાની ઓળખ જાતિ-સંપ્રદાયની નહીં પણ પોતાના દેશ-રાષ્ટ્રના સંદર્ભમાં આપે છે. ચૂંટણી માટે રાજકીય પક્ષની ગતિવિધિ અનુસાર સ્વસ્થતાની મતદાન કરે છે,...
‘જો મને કસ્ટડીમાં લેવાશે તો મને અપમાનિત કરવામાં આવશે,’ પવન ખેરાએ SCને શા માટે આવું કહ્યું?
ગુજરાત સ્થાપના દિવસ: ૨૦૩૫ સુધીમાં ગુજરાતને વિશ્વનું મોડેલ સ્ટેટ બનાવવાનો સીએમ ભૂપેન્દ્ર પટેલનો સંકલ્પ
શાળાઓમાં 35 દિવસનું સમર વેકેશન જાહેર,4 મેથી સત્તાવાર રીતે ઉનાળુ વેકેશન શરૂ થશે
બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાય તો કોંગ્રેસ TMCને ટેકો આપશે? ખડગેએ આપ્યો જવાબ
સંજય કપૂરની મિલકત પર સ્ટે: કરિશ્માના બાળકોને હાઇકોર્ટથી મોટી રાહત, પ્રિયા કપૂર મિલકત વેચી શકશે નહીં
3જી મેના રોજ લેવાનારી NEET માટે 2 અને 3 મે દરમિયાન મેડિકલ કોલેજોમાં રજા આપવા પર પ્રતિબંધ
હવે વિદેશમાંથી વીડિયો કોન્ફરન્સથી છૂટાછેડા મંજૂર: ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય
ગુજરાતના ત્રણ શહેરોમાં પરિવહન સેવામાં મોટો વધારો: નવસારી, વાપી અને પાલનપુરમાં ૧૭ નવા બસ રૂટને મંજૂરી
રાવપુરામાં પાર્કિંગ જેવી નજીવી બાબતે મારામારી, 19 વર્ષીય યુવક અને તેની માતા પર હુમલો
વડોદરા : શેર માર્કેટમાં રોકાણના બહાને નિવૃત્ત મેનેજર સાથે રૂપિયા 1 કરોડની ઠગાઈ
‘ગોલમાલ 5’નું શૂટિંગ શરૂ, અજય દેવગનનો BTS વીડિયો વાયરલ
નવલખી મેદાનમાં પોલીસ ચોકી પાછળથી કોહવાયેલી હાલતમાં લાશ મળી
SSGના ડોક્ટર-સ્ટાફ પર હુમલો કરનાર NRI પુત્ર સહિત 6ની અટકાયત
રાયોટીંગ કેસના બે વોન્ટેડ આરોપી કાલોલ પોલીસે નાકાબંધીમાં ઝડપી પાડ્યા
હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા 58 વર્ષીય પ્રોઢનું કરુણ મોત
ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં ગુજરાત પોલીસનો રાષ્ટ્રીય સ્તરે ડંકો: દેશભરમાં ત્રીજા ક્રમે,૫૩,000થી વધુ મોબાઈલ પરત કર્યા
સુરતમાં દિલ્હીના રાજપથ જેવી ભવ્ય પરેડ: ગુજરાત ગૌરવ દિવસ માટે ખાસ તૈયારી
ટ્રાન્સજેન્ડર હદ નક્કી કરી શકે નહીં, અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય એ ૨૦૨૭ની ભવ્ય જીતનો મજબૂત પાયો – જીતુ વાઘાણી
ગુજરાતમાં પર્યટકો માટે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો શરૂ થશે
ગાંધીનગરમાં કેબિનેટમાં મોટા નિર્ણયો – જનતાનો આભાર, ફરિયાદોના ત્વરિત નિકાલ માટે ‘એક્શન પ્લાન’ અને ૨૦ મોટી સરકારી સેવાઓ હવે ઘરઆંગણે
કાલે ગુજરાત સ્થાપના દિન ઉજવણી સાથે બે દિવસ ‘વાઇબ્રન્ટ કોન્ફરન્સ’
ભાજપે રાજ્યભરમાં ૫૦ ટકા કરતાં વધુ વોટશેર જાળવી રાખ્યો
રાજ્યમાં હીટવેવથી જનજીવન પ્રભાવિત, રાજકોટમાં 44 ડિગ્રી
૩૪ વર્ષ બાદ પ્રેતાત્માના ડરે ખુલ્યું હત્યાનું રહસ્ય, કૂવામાંથી મળ્યો સ્ત્રીનો કંકાલ
સોશિયલ મીડિયા પર અફવાથી વિદ્યાર્થીઓ ચિંતિત, CBSE 12માંનુ રિઝલ્ટ મે મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર થવાની સંભાવના
નસવાડીમાં પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખૂટ્યો: 210થી વધુ ગામોના વાહનચાલકો હેરાન
અમેરિકા-ઇરાન યુદ્ધમાં થયો અધધ ખર્ચ, 25 અબજ ડોલર વપરાયા, રિયાલ 18 લાખ પ્રતિ ડોલર સુધી તૂટી પડ્યું
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાળઝાળ અકસ્માત, કારમાં આગથી એક જ પરિવારના 5 સદસ્યોએ જીવ ગુમાવ્યો
જાણો 2026માં કયા દિવસોએ શેરબજાર બંધ રહેશે, અહીં છે સંપૂર્ણ લિસ્ટ, ટ્રેડિંગ પહેલાં કરી લો નોટ
અમદાવાદ(Ahmedabad) : ધંધુકામા કિશન ભરવાડ હત્યા (Murder) કેસમાં ગુજરાત એટીએસ (Gujarat STS) દ્વારા દિલ્હીથી (Delhi) મૌલાના કમર ગની ઈસ્માનીને ગુજરાત લાવવામાં આવી રહ્યો છે. એટીએસની પ્રાથમિક તપાસમાં આ હત્યામાં પાકિસ્તાનના (Pakistan) દાવત-એ-ઈસ્લામી સંગઠનની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. દિલ્હીથી ધરપકડ કરાયેલા મૌલાના પાકિસ્તાનના કરાચી સ્થિત આ સંગઠન સાથે જોડાયેલો છે.
એટીએસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દિલ્હીના મૌલાના કમર ગની કટ્ટરવાદી હોવા સાથે પાકિસ્તાનમાં કરાંચી ખાતે હેડ ક્વાટર ધરાવતા દાવત-એ-ઈસ્લામી સંગઠનનો કર્તાહર્તા છે. પાકિસ્તાનનું આ સંગઠન ગુજરાતના અનેક સ્થળોએ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. પ્રાથમિક તપાસમાં કટ્ટરવાદી સંગઠન દાવત-એ-ઈસ્લામી ગુજરાત સહિત દેશભરમાં એજ્યુકેશન સંસ્થાઓ ચલાવે છે, ત્યારે તેની આડમાં જેહાદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હોવાની પોલીસને આશંકા છે, ત્યારે એટીએસ દ્વારા આ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
એટીએસની પૂછપરછ દરમિયાન મૌલાના કમર ગની અગાઉ ત્રિપુરામાં થયેલી હિંસક અથડામણમાં પણ સંડોવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તે પાકિસ્તાનની કેટલીક આતંકી સંસ્થાઓ અને સંગઠનો સાથે પણ જોડાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત દિલ્હીનો મૌલાના કમરગની છ મહિના અગાઉ ગુજરાતની મુલાકાતે આવ્યો હતો, અને અનેક શહેરોમાં તેણે મુલાકાત લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. આ મુલાકાત દરમિયાન તે યુવાનોમાં પાકિસ્તાની કટ્ટરવાદી અને જેહાદી પ્રવૃત્તિઓનું ઝેર ઘોર તો હોવાનું મનાઈ રહ્યું છે.
પોલીસ તપાસ દરમ્યાન કિશન ભરવાડ પર ગોળીબાર કરનાર સબીર યુ-ટ્યુબ પર મૌલાના ભડકાઉ ભાષણ જોયા બાદ તેનામાં બદલાની ભાવના જાગી હતી અને તેણે બદલો લેવાના આશય આ હત્યા કરી હોવાનું જણાવ્યું છે. ગુજરાત એટીએસની ટીમ મૌલાના કમરગણી ઈસ્માનીની રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરી રહી છે.
કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાના કમરગની સહિત વધુ બેની ધરપકડ
ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસની તપાસમાં ગુજરાત એટીએસ દ્વારા દિલ્હીથી મૌલાના કમરગની ઈસ્માની ધરપકડ કરી છે. જ્યારે મોરબી ખાતેથી અઝીઝ બશીર સમાની ધરપકડ કરવામાં આવી છે. એટીએસની ટીમ દિલ્હીથી મોલવીને ગુજરાત લાવી હતી, પોલીસે મૌલાના કમરગની અને અઝીઝ બશીર સમાનીને કોર્ટમાં રજૂ કરીને આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસે આ બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરી 14 દિવસની રિમાન્ડની માગણી સાથે રજૂઆત કરી હતી કે આરોપી દ્વારા અઝીઝ બશીર સમા દ્વારા પિસ્તોલ પૂરી પાડવામાં આવી હતી. આ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો. તેની તપાસ કરવાની છે. આ ઉપરાંત તેની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે, તે વિગતો પણ મેળવવાની છે.
બીજી તરફ દિલ્હીથી ધરપકડ કરાયેલા મૌલાનાની પાકિસ્તાન સ્થિત કટ્ટરવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ હોવાનું બહાર આવ્યું છે, ત્યારે તે અંગે પણ તપાસ કરવાની છે. કોર્ટે આ બંને આરોપીઓને આઠ દિવસના રિમાન્ડ ઉપર સોપવાનો હુકમ કર્યો હતો. આ બંને આરોપીઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં હજુ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી સંભાવનાઓ છે.