નવી દિલ્હી: આર્મીમાં (Army) જોડાઈને દેશની સેવા કરવા માંગતા યુવાનો માટે સરકાર ઉત્તમ યોજના લઈને આવી છે. અગ્નિપથ (Agneepath Scheme) નામની આ...
ભરૂચ: ભરૂચ (Bharuch) કલેક્ટર તુષાર ડી. સુમેરાની (Tushar D. Sumera) એક કર્તવ્યનિષ્ઠ અધિકારી તરીકે સમગ્ર જિલ્લામાં ગણના થાય છે. એક IAS અધિકારી...
વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ૧૮મી જુને વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર રોજે રોજ અધિકારીઓ તથા ભાજપના પદાધિકારીઓ...
વડોદરા : ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ખેતરમાં મસ્ત મજાથી દારૂની મહેફિલ માણી રહેલા આઠ ખાનદાની નબીરાઓને એલસીબી ઝોન-1 સ્કોર્ડ સહિત...
વડોદરા : રાજ્ય સહિત શહેરમાં 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શરૂ થયેલી સ્કૂલોના પટાંગણ વિદ્યાર્થીઓની કિલકારીથી ગૂંજી ઉઠ્યા હતા. કોરોનાની ચોથી...
વડોદરા : વડોદરાના માધવનગર આવાસ ૨૦૧૩મ ધરાશાયી થતા ૧૧ લોકોના મોત નીપજ્ય હતા. આઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કિશનવાડી નુર્મ આવાસમાં...
વડોદરા : કારેલીબાગમાં આવેલી જયપાર્ક સોસાયટીમાં વૃદ્ધ માતા સાથે રહેતા અર્ચનાબેન મકવાણા ઠગ ટોળકી સાથે મળી ગયેલ સીટી પોલીસ મથકનાં પીએસઆઈ સહિતની...
સુરત (Surat): શહેરના અઠવા પોલીસની હદમાં સાગર હોટેલની પાસે ચાર જણા 13 વર્ષની કિશોરીની સામે જોઈને ગંદા ઇશારા (Dirty gestures) કરતા હતા....
કેરળ: લિવ-ઈન રિલેશનશિપને (Live In Relationship) લઈને સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ પુરુષ...
વડોદરા : એક તરફ રાજ્ય સરકાર બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવા કટીબદ્ધ છે ત્યારે બીજી તરફ કારેલીબાગમાં આવેલી ખાનગી શાળાના સંચાલકોએ મકાન...
દાહોદ : દાહોદ શહેર સહિત જિલ્લામાં ગતરોજ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારે બીજી તરફ સ્માર્ટ સિટી એવા દાહોદ શહેરમાં પ્રથમ વરસાદે...
શહેરા: શહેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર અને તેમની ટીમ દ્વારા બે વેપારીઓને ત્યાંથી ૫૨૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાનો જથ્થો ઝડપી પાડયો હતો.પ્રતિબંધિત પ્લાસ્ટિકનો...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં વીજકરંટ લાગવાથી ગંભીર ઈજાગ્રસ્ત બનેલાં એક વાનરની સારવાર માટે વનવિભાગની ટીમે રસ ન દાખવ્યો હોવાથી વાનર છેલ્લાં બે દિવસથી...
આણંદ : આણંદ કૃષિ મહાવિદ્યાલય -વ- કૃષિ પોલિટેકનીક, આ.કૃ.યુ.,વસોના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બીજા અને...
આણંદ : બોરસદ શહેરના હનુમાનજી મંદિર નજીક વાવડી મહોલ્લામાં શનિવાર રાત્રે મુસ્લીમોના ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા, ચપ્પાબાજી અને આગચંપીની ઘટના સંદર્ભે...
જ્યાં હંમેશા દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ બારેમાસ 24 X 7 લાખોની સંખ્યામાં આવતા રહે છે, એ સાઉદી અરેબિયાનું મક્કા શહેર વિશ્વપ્રસિદ્ધ છે. આખા...
કેસર હોય કે હાફુસ ગુજરાતી કેરી પાછળ ગાંડો જ હોય. સૌરાષ્ટ્રની કેસર – તાલાળાની બિનપિયત તો ભારત અને ભારતની બહાર દુનિયાભરમાં કેરી...
દરેક જીવોને માટે હવા, પાણી અને અનાજ(ખોરાકની) અને રહેઠાણની ખાસ જરૂર છે. તો હવા બચાવો, પાણી બચાવો, અનાજ બચાવો, માટી(જમીન) બચાવો, વૃક્ષો...
આજે ધોરણ 12ના વર્ગમાં વ્યાકરણનો પહેલો પિરીયડ હતો. ટીચર આવ્યા અને ઘણી ઓળખાણ બાદ તેમણે કહ્યું, ‘દરેક ભાષાનો મૂળ આધાર વ્યાકરણ છે....
સુરત: (Surat) શહેરના અતિ વ્યસ્ત બ્રિજ (Bridge) એવા રિંગ રોડ (Ring Road) ફ્લાય ઓવરબ્રિજની (Fly Over Bridge) રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી...
અમદાવાદ: કોરોનાના (Corona) બે વર્ષ બાદ હર્ષ-ઉલ્લાસથી ભગવાન જગન્નાથની (Bhagwan Jagannath) રથયાત્રાનું (Rathyatra) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજ સવારે પરંપરા મુજબ...
ઢોસો(ઢીકો) બરડા ઉપર પડે તો આંખમાં આંસુ આવે ને ખાવા મળે તો મોંમાં પાણી આવે! ઢોસા – ઢોસાના પણ અલગ ટેસ્ટ હોય...
સુરત : (Surat) દેવધ ગામ પાસે થયેલા ભીષણ અકસ્માતમાં (Accident) ડમ્પરની નીચે બે યુવાનનાં કરુણ મોત (Death) નીપજ્યાં હતાં. આ ઘટનામાં પોલીસે...
સુરત: રવિવારે મોડી રાત્રે મનપા સંચાલિત સરથાણા નેચરપાર્કમાં (Sarthana Nature Park) સિંહણ (lioness) વસુધાએ ત્રણ બચ્ચાઓને (Lion cub) જન્મ (Born) આપ્યો હતો....
સાહેબ શ્રી,તાજેતરમાં જ રાજ્ય પરીક્ષા બોર્ડના પરિણામ આવ્યા. 12માં સામાન્ય પ્રવાહનું તો એટલું મોટુ રીઝલ્ટ આવ્યું કે બોર્ડને આશ્વાસન આપવું પડે, પણ...
નવી દિલ્હી: (New Delhi) સરકારી નોકરીની (Government Job) તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આગામી દોઢ વર્ષમાં સરકાર વિવિધ વિભાગોમાં 10...
નવસારી : ઘેલખડીમાં ઘણા સમયથી જગ્યા બાબતે વિવાદ ચાલતા પાડોશી (Neighbor) એ જગ્યાની માપણી કર્યા વિના બાથરૂમ બનાવતા ઝઘડો (Quarrel) થયો હતો....
દેશમાં કેટલા રાજકીય પક્ષો હશે? આના જવાબમાં જેઓ રાજકારણમાં બહુ મર્યાદિત રસ લે છે અને બહુ મર્યાદિત જ્ઞાન ધરાવે છે તેવા લોકો...
નર્મદા જિલ્લો (Narmada District) આદિવાસી બહુલ વસતી ધરાવતો જિલ્લો છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસીઓ (Tribal) હાલમાં પણ મહેનત કરી, ખેતી કરી પોતાનું...
ભારત દેશ તેના વિવાદાસ્પદ ગોડમેનો દ્વારા જાણીતો છે. ઇન્દિરા ગાંધીના ગુરુ ધીરેન્દ્ર બ્રહ્મચારી નામના ગોડમેન હતા, જેઓ પોતાના પ્રાઇવેટ જેટમાં ઉડતા હતા....
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું
આજવા રોડ પર કરુણ ઘટના, નારાયણ ધામ સોસાયટીમાં સીડી પરથી પટકાતાં વૃદ્ધાનું મોત
સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો
કાટમાળના ગેરકાયદે નિકાલ બદલ મ્યુ કમિશનરે તમામ બિલ્ડિંગ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી
મમતા સરકારના ભૂતપૂર્વ મંત્રી ઉદયન ગુહાની ધરપકડ, મતદાન પછીની હિંસાના કેસમાં કાર્યવાહી
પાણીગેટ પાસે રફતારનો કહેર: નશામાં ધૂત બાઈક ચાલકે વૃદ્ધનો જીવ લીધો
“તાત્કાલિક યુદ્ધવિરામ”: G7 દેશોનું સંયુક્ત નિવેદન, કહ્યું- લેબનોન પર હવે કોઈ હુમલો ન થાય
તરસાલીના નાયરા પેટ્રોલ પંપ પર ડીઝલમાં મોટો ‘ઝોલ’ ? ટાંકી ૮ લીટરની ને મશીનમાં ૯.૪૩ લીટર બતાવાયું
TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે શિક્ષકોના પ્રતિક ધરણા : પ્લેકાર્ડ સાથે વિરોધ
નબળું ચોમાસુ: દેશના 40% ભાગમાં વરસાદની ખોટ, જેટ સ્ટ્રીમ પેટર્ન બદલાતા ચોમાસું આગળ વધશે
રસ્તા વિનાના ગામમાં ખુલ્લા રસ્તા પર પ્રસૂતિ, આશા વર્કરની માનવતાએ બચાવ્યા બે જીવ
MSBTE સમર ડિપ્લોમા પરિણામ 2026 ટૂંક સમયમાં જાહેર થશે, હજારો વિદ્યાર્થીઓ રાહમાં
ઉત્તર કાશ્મીરના ગુરેઝમાં વાદળ ફાટવાની ભયાનક ઘટના! એક પળમાં બદલાઈ ગયું સમગ્ર ગામનું જીવન
દિલ્હી-NCRમાં વિકસશે 4 નવા ‘નમો સિટી’! ₹5,000 કરોડની મહાયોજનાને મંજૂરી
અયોધ્યાના રામ મંદિર ચઢાવા વિવાદમાં મોટો ખુલાસો! મોંઘા મોબાઇલ, કાર અને કરોડોની સંપત્તિ ખરીદનાર 9 કર્મચારીઓ SITના રડારમાં
વડોદરા : દત્તનગરમાંથી નશાયુક્ત કોડીન સીરપ, ટ્રામાડોલ અને આલ્પ્રાઝોલમનો જથ્થો ઝડપાયો
ગોધરાના કાંકણપુરમાં ખાતર વેચાણમાં થેલી દીઠ રૂ.૨૭૦ની જગ્યાએ રૂ. ૩૫૦ વસૂલાત
જામનગર અને સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! ઈ-મેઈલ મળતા તંત્રમાં દોડધામ,પોલીસ બોમ્બ સ્ક્વોડ એક્શનમાં
જંગ બાદ ઈરાનને મળ્યો 300 અબજ ડોલરનો ‘જેકપોટ’? જાણો શું છે આ વિશાળ ફંડની ઇનસાઇડ સ્ટોરી
જુવાર ખરીદી વિવાદનો સુખદ અંત, ડભોઈના ખેડૂતોનું આંદોલન સમેટાયું
વડોદરા મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવવાની ધમકી, તંત્રમાં ખળભળાટ
કાતોલ પાસે બે બાઇક વચ્ચે ભીષણ ટક્કર, નિવૃત્ત કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત
સ્કૂલ વાન પર RTOનો સકંજો : પરમિટ વિના વિદ્યાર્થીઓને લઈ જનાર 201 વાહનો સામે કાર્યવાહી
મસ્જિદ, મદરસા અને મઝાર પર કાર્યવાહીથી ઉત્તર પ્રદેશમાં ચર્ચા તેજ! વારાણસી,ગાઝિયાબાદ અને આગ્રામાં પ્રશાસનના પગલાં, ક્યાં શું થયું?
મોક રાઉન્ડમાં 32 હજારથી વધુ વિદ્યાર્થીઓને કોલેજ ફાળવણી, ACPCની મહત્વની સૂચના
NEETમાં નિષ્ફળતા બાદ 23 વર્ષીય યુવતીનું સુસાઇડ , પરિવાર માટે લખ્યો ભાવુક સંદેશ; વિદ્યાર્થીઓના માનસિક દબાણ પર ફરી ઉઠ્યા સવાલ
ઈરાનનું ‘ચેક’ કાશ્મીરમાં કેશ કરાવવા આતુર પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીર? મધ્યપૂર્વની કૂટનીતિને કાશ્મીર મુદ્દા સાથે જોડવાના પ્રયાસોની ચર્ચા તેજ
RTEમાં હવે અંતિમ તક,ત્રણ રાઉન્ડ બાદ પણ 6,085 બેઠકો ખાલી, 18 જૂનથી ચોથો અને છેલ્લો રાઉન્ડ શરૂ
નવી દિલ્હી: આર્મીમાં (Army) જોડાઈને દેશની સેવા કરવા માંગતા યુવાનો માટે સરકાર ઉત્તમ યોજના લઈને આવી છે. અગ્નિપથ (Agneepath Scheme) નામની આ યોજનાની જાહેરાત ત્રણેય સેનાના વડાઓએ કરી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) આ યોજનાનું પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત યુવાનો થોડા સમય માટે સેનામાં ભરતી થઈ શકશે. તેના બદલામાં યુવાનોને આકર્ષક પેકેજ મળશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સેનામાં ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફારો સાથે ‘અગ્નિપથ ભરતી યોજના’ની જાહેરાત કરી છે. રાજનાથ સિંહે કહ્યું કે અગ્નિપથ ભરતી યોજના હેઠળ યુવાનોને સેનામાં ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે. આ સાથે તેમને નોકરી છોડતી વખતે સર્વિસ ફંડ પેકેજ પણ મળશે. આ યોજના હેઠળ સેનામાં જોડાનાર યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે. અગ્નિપથ યોજનાની મોટી બાબતો યુવાનોને સેનામાં ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે. આ દરમિયાન અગ્નિવીરોને આકર્ષક પગાર આપવામાં આવશે. ચાર વર્ષની આર્મી સર્વિસ બાદ યુવાનોને ભવિષ્ય માટે વધુ તકો આપવામાં આવશે. સર્વિસ ફંડ પેકેજ ચાર વર્ષની સેવા પછી ઉપલબ્ધ થશે. આ યોજના હેઠળ ભરતી થયેલા મોટાભાગના સૈનિકોને ચાર વર્ષ પછી મુક્ત કરવામાં આવશે. જો કે, કેટલાક જવાન તેમની નોકરી ચાલુ રાખી શકશે.
17.5 વર્ષથી 21 વર્ષ સુધીના યુવાનોને તક મળશે
ટ્રેનિંગ 10 અઠવાડિયાથી 6 મહિનાની હશે. 10/12 ના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. 90 દિવસ અગ્નિવીરોની પ્રથમ ભરતી થશે. જો કોઈ અગ્નિવીર દેશની સેવા દરમિયાન મૃત્યુ પામે છે, તો તેના પરિવારના સભ્યોને વ્યાજ સહિત સર્વિસ ફંડ સહિત 1 કરોડ રૂપિયાથી વધુની રકમ મળશે. આ સિવાય બાકીની નોકરીનો પગાર પણ આપવામાં આવશે. તે જ સમયે, જો કોઈ અગ્નિવીર વિકલાંગ બને છે, તો તેને 44 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે. આ સિવાય બાકીની નોકરીનો પગાર પણ મળશે. સમગ્ર દેશમાં મેરિટના આધારે ભરતી કરવામાં આવશે. આ ભરતી પરીક્ષાઓમાં પસંદગી પામનારાઓને ચાર વર્ષ માટે નોકરી મળશે.
તમને કેટલો પગાર મળશે
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અગ્નિપથ યોજના હેઠળ, યુવાનોને પ્રથમ વર્ષમાં 4.76 લાખનું વાર્ષિક પેકેજ મળશે. ચોથા વર્ષ સુધીમાં તે વધીને 6.92 લાખ થઈ જશે. આ સિવાય અન્ય જોખમ અને હાડમારી ભથ્થા પણ મળશે. ચાર વર્ષની સેવા બાદ યુવાનોને 11.7 લાખ રૂપિયાનું સર્વિસ ફંડ આપવામાં આવશે. આના પર કોઈ ટેક્સ લાગશે નહીં.
કેમ લેવામાં આવ્યો નિર્ણય
દેશ સેવા કરવાની ભાવના ધરાવતા યુવાનોને તક મળશે. સેનામાં ટૂંકા અને લાંબા ગાળાની નોકરીની તક મળશે. ત્રણેય સેવાઓમાં યુવાનોની ભાગીદારી વધશે. જો કે ચાર વર્ષ બાદ મોટાભાગના જવાનોને તેમની સેવામાંથી મુક્ત કરવામાં આવશે. ચાર વર્ષના ગાળા બાદ સેનાની સેવામાંથી મુક્ત થનાર યુવાનોને મેળવવામાં સેના પણ સક્રિય ભૂમિકા ભજવશે. જો કોઈ વ્યક્તિ ચાર વર્ષ સુધી સેનામાં સેવા આપશે, તો તેની પ્રોફાઇલ મજબૂત બનશે અને દરેક કંપની આવા યુવાનોને નોકરીમાં લેવામાં રસ દાખવશે.
25% સૈનિકો નોકરી ચાલુ રાખી શકશે
આ સિવાય 25% સૈનિકો સેનામાં રહી શકશે જે કુશળ અને સક્ષમ હશે. જો કે, આ પણ ત્યારે જ શક્ય બનશે જો તે સમયે સેનામાં ભરતી થશે. આ પ્રોજેક્ટને કારણે સેનાને પણ કરોડો રૂપિયાની બચત થઈ શકે છે. એક તરફ ઓછા લોકોને પેન્શન આપવું પડશે તો બીજી તરફ પગારમાં પણ બચત થશે.