આર્યન ખાન ડ્રગ્સ કેસના (Aryan Khan Drugs Case) સાક્ષી કિરણ ગોસાવીની (Kiran Gosavi) પૂણે પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ મોટા સમાચાર સામે...
છેલ્લાં પાંચ દિવસથી રાજ્યમાં પોલીસ (Police) કર્મચારીઓ અને તેમના પરિવારજનો પગારના મુદ્દે આંદોલન (Protest) કરી રહ્યાં હતાં. ગયા રવિવારે હાર્દિક પંડ્યા નામનો...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા સહારા દરવાજા મલ્ટિલેયર બ્રિજની (Bridge) કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. મનપા (Corporation) દ્વારા નવા વર્ષમાં આ...
ભરૂચ: (Bharuch) સુરતથી (Surat) ૩૨ જેટલા મુસાફરોને લઇ જૂનાગઢ જતી દર્શન ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરી બસ (Luxury Bus) ભરૂચના મુલદ ટોલ પ્લાઝાથી માંડ...
રાજકોટમાં (Rajkot) ગુરુવારે બપોરે એક મોટી દુર્ઘટના બની છે. અહીંના યાજ્ઞિક રોડ પર એક બિલ્ડિંગનો પહેલા માળનો સ્લેબ ધડાકાભેર પડ્યો છે. ઈમારતના...
સુરત: અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને રાજસ્થાન હરિયાણાની સમાજની સંસ્થાઓ દ્વારા સિટીલાઈટ સ્થિત દ્વારકા હોલ, મહારાજા અગ્રેસન ભવન ખાતે કેન્દ્રીય રેલ્વે (Central Railway...
સુરત: સુરતથી હવાઈમુસાફરી કરવા માંગતા મુસાફરો માટે એક સારા સમાચાર છે. હવે સુરતથી શારજાહ જઈને એક રાત માટે હોટલોના મોંઘા રૂમ બુક...
બધાને જ આશા છે કે આ દિવાળીથી ફિલ્મોદ્યોગનું વાતાવરણ એકદમ નોર્મલ થવા માંડશે. થિયેટરો ફરી હાઇસ્કૂલ જવા માંડશે. ફિલ્મોના પ્રમોશન પણ થશે...
સોનમ કપૂરનો અક્કલ વિનાની કહેવી તો ઠીક ન લાગે પણ અત્યારે તેને આમ કહો તો ખોટું કહેવાય એવું ય નથી. જો તેની...
કોઇ ફિલ્મ થિયેટરમાં રજૂ થવાની હોય તો તેના પ્રચારની એક રીત બહુ જાણીતી છે. ફિલ્મના મુખ્ય હીરો-હીરોઇન વચ્ચે અફેર્સ છે તેવું જાહેર...
કરીના કપૂર અત્યારે કોઇ નવી ફિલ્મમાં કામ નથી કરતી. હા, કરણ જોહર સાથે એક જાહેરાતમાં આવે છે ને તેમાં તે એટલી ફ્રેશ...
શરમન જોશીની એવી ફિલીંગ્સ હશે કે નહીં તે ખબર નથી પણ અત્યારે તેની સ્પર્ધામાં કોઇ ગુજરાતી અભિનેતા હોય તો તે પ્રતિક ગાંધી...
માલાઇકા અરોરા કોઇ અભિનેત્રી નથી, ડાન્સર છે. આ 16મી ઓકટોબરે ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’- સીઝન-2 શરૂ થઇ છે જેમાં મલાઇકા એક જજ છે....
આર્યન ખાન ડ્રગ કેસમાં (Aryan Khan Drugs Case) નવાબ મલિકના (Nawab Malik) આરોપોને લઈને શંકાના દાયરામાં આવેલા NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની...
થોડા સમય પહેલાં મુંદ્રા બંદરેથી ૩,૦૦૦ કિલોગ્રામ હેરોઈન પકડાયું હતું, તેની ચર્ચા મીડિયામાં નથી થતી; પણ મુંબઈ બંદરે રેવ પાર્ટીની ચર્ચા ચાલી...
આણંદ : આણંદમાં ખેતી બાદ પશુપાલન મુખ્ય વ્યવસાય છે, તેમાંય કોરોના બાદ યુવાનો દૂધના વ્યવસાય તરફ મળ્યાં છે. જેના કારણે જિલ્લામાં પશુ...
આણંદ : આણંદના સામરખા ગામે રહેતા યુવકે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી ગયો હતો. બાદમાં દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે...
કાલોલ: પંચમહાલ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી પોલીસને ખાનગી રાહે મળેલી બાતમી મુજબ આઠેક દિવસ પહેલા વેજલપુરના મહાદેવ ફળિયામાં થયેલી ચોરીમાં...
દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના તોયણી ગામેથી એક વ્યક્તિની ઈકો ફોર વ્હીલર ગાડી ચાર જેટલા ઈસમોએ ભાડા ઉપર ફેરવી આપવા...
કાલોલ : દેવપુરાનો દેવ એટલે ધર્મેશીયા દેવ.ધર્મેશીયા એટલે ધર્મનો ઈશ્વર. સદૈવ સૌનું માત્ર ધરમ એટલે કે સારું જ કરનારો ઈશ્વર. ગુજરાત રાજ્યની...
વડોદરા : મહાનગર પાલિકાનું ઓડિટ વિભાગનું કરોડો રૂપિયાનું નવું કૌભાંડ સામે આવ્યું છે. ટેલીફોન કંપનીના ઓએફસી કેબલ નેટવર્ક તેમજ મોબાઇલ ટાવર ઉભા...
ગૃહમંત્રી અમિતા શાહે તાજેતરમાં જ કહ્યું કે 2024માં નરેન્દ્ર મોદી જ પુન: વડાપ્રધાન બનશે? તેના અનુસંધાનમાં કહેવાનું કે એનાથી શું ફરક પડશે?...
તા.૨૪ ઓકટોબર ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં તંત્રીલેખવાળા પાના પર શ્રી બકુલભાઈ ટેલરે એકદમ સત્ય હકીકત વર્ણવતાં લખ્યું કે અધ્યક્ષ બદલવાથી કોંગ્રેસની દશા બદલાવાની...
ભારતમાં વી.વી.આઈ.પી. કલ્ચરનો દંભ કલ્પના બહારનો છે. આ શ્રેણીમાં સમાવેશ થતા મહાનુભાવો પોતાનાં સ્ટેટસને, પોતાની રહેણીકરણીને ,પોતાના અલગ અને દંભી વર્તનથી તેઓ...
“ડાઉન ટુ અર્થ” શબ્દપ્રયોગ મહાજન માટે કરવામાં આવે છે. આનો અર્થ “જે તે વ્યક્તિ હંમેશાં જમીન સાથે જોડાયેલા રહ્યા.” અહીં માનવમૂલ્યોની વાત...
સુરત: હજુ દાયકા પહેલાં સુરત એરપોર્ટ પર માત્ર હવાઈપટ્ટી હતી. ઢોર-ઢાંખર રખડતાં હતાં. એકાદું વિમાન આવી પડે તો લોકોને કુતૂહલ થતું હતું....
પૃથ્વીની ઉત્પત્તિ અને વિનાશ વિશે અનેક વાતો વહે છે. આકાશી પ્રકોપ પ્રલય આણી શકે છે. ધર્મગ્રંથોમાં નૂહ નબીના કાળમાં પ્રલયકારી મહાપૂર આવ્યું...
એક સંત હતા.નિરંતર અતિ આનંદમાં રહે. હંમેશા ખુશખુશાલ હોય અને મોઢા પર હરિનામ હોય અને આંખોમાં માત્ર પરપ્રેમ છલકાતો હોય.આ સંત પાસે...
કેટલાક ભ્રમ એટલા સોહામણા હોય છે કે એને પાળવાની અને પંપાળવાની મઝા આવે. આપણી આંખ મીંચી દેવાથી સૂરજના અસ્તિત્વને નકારવાનો આનંદ જુદો...
ઈન્ટરનેટના યુગમાં એક ક્લીક પર તમામ માહિતીઓ મળી રહી છે, તે ક્યારેક આર્શીવાદ સમાન તો ક્યારેક શ્રાપરૂપ સાબિત થઈ રહી છે. ખાસ...
પંજાબ ફરી હારી ગયું, RCB શાનદાર વિજય સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થયું
કેરળ: વીડી સતીસન કાલે સવારે 10 વાગ્યે CM પદના શપથ લેશે
યુક્રેને રશિયા પર 1,000 ડ્રોનથી હુમલો કર્યો, સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવ્યું
અમેરિકા WHOથી અલગ થયું, ટ્રમ્પ સરકારનો ગંભીર આરોપ, કહ્યું- અબજો ડોલરનું નુકસાન કરાવ્યું
સંજય દત્તની ફિલ્મ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શિત થશે, UAE માં પ્રતિબંધ મુકવા મામલે વિવાદ
યુકેની રાજનીતિમાં મોટો ભૂકંપ! કીર સ્ટાર્મર ટૂંક સમયમાં આપી શકે રાજીનામું
સોના-ચાંદીમાં મોટો કડાકો: સોનું 1000 અને ચાંદી 4500 સસ્તી, ગોલ્ડ ઇમ્પોર્ટ વધ્યો છતાં બજારમાં મંદી
રજનીકાંતે મૌન તોડ્યું: CM વિજય પ્રત્યે ઈર્ષ્યાનો ઇનકાર કર્યો, સ્ટાલિન સાથે મુલાકાત અંગે કહી આ વાત
અબુ ધાબીના બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, આગથી ભય ફેલાયો
દિલ્હીમાં મહિલાઓ માટે સારા સમાચાર: સ્ટાર્ટઅપ્સને હવે વગર ગેરંટી 10 કરોડ સુધીની લોન મળશે
પેન્ડિંગ કેસો ઘટાડવા સુપ્રીમ કોર્ટમાં હવે 38 જજ: 4 નવા ન્યાયાધીશોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી
ગુજરાતમાં બનશે સુપરચિપ્સ! નેધરલેન્ડની ASML સાથે ભારતની મેગા ડીલથી ચીન ટેન્શનમાં
રતલામ પાસે રાજધાની એક્સપ્રેસમાં ભીષણ આગ, તમામ મુસાફરોનો સુરક્ષિત બચાવ, 8 ટ્રેનોના સમયપત્રક ખોરવાયા
વધુ એક LPG ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચ્યું: 20,000 ટન LPG લઈ કંડલા પોર્ટ પર આવ્યું
ઇઝરાયલે હમાસના લશ્કરી વિંગના વડાની હત્યા કરી, 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો
રશિયાની રિફાઇનરીમાં ભીષણ આગ, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઉછળવાની આશંકા
નેધરલેન્ડથી ભારત પરત આવ્યા 1000 વર્ષ જૂના ચોલ તામ્રપત્ર, PM મોદીએ કહ્યું, ગર્વની ક્ષણ
સુપરસ્ટાર્સ વગર રમત આગળ વધી શકે નહીં’, ગૌતમ ગંભીરની વિચારધારાથી અલગ બોલ્યા રાહુલ દ્રવિડ
મમતા સરકારની ઓળખ હટાવવા ભાજપ એક્શનમાં, બિસ્વ બાંગ્લાની લોગોની જગ્યાએ અશોક સ્તંભ લગાવાયો
ડાયમંડ ઉદ્યોગ ને વેગ આપવા અનોખો પ્રયાસ,જૂના હીરાઓની ભારત વાપસી
ગુજરાતમાં જનગણનાનો મહાઅભિયાન શરૂ, હવે લોકો જાતે પણ ઓનલાઈન આપી શકશે માહિતી
અમેરિકાની સૌથી વ્યસ્ત રેલ સેવા LIRRમાં 30 વર્ષ બાદ ઐતિહાસિક હડતાલ
“તેમણે દેશના યુવાનોનું અપમાન કર્યું”, CJI સૂર્યકાંતના નિવેદન પર અભિનેત્રી કુનિકા સદાનંદ ભડક્યાં
ઈટાલીમાં ભયાનક ઘટના, કાર ફૂટપાથ પર ચઢાવી લોકો પર હુમલો,
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના સંકેત
“સંકટ નહીં થમે તો કરોડો લોકો ફરી ગરીબીમાં ધકેલાઈ જશે”
વડોદરામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના, NH-48 પર કાર ચાલકે એક્ટિવા સવાર બે મિત્રોને 300 ફૂટ સુધી ફંગોળ્યા
તમિલનાડુના CM વિજયનો મોટો નિર્ણય
દેવભૂમિ દ્વારકાધીશ મંદિરમાં પુરૂષોત્તમ અધિક જેઠ માસનો ભવ્ય મહોત્સવ શરૂ
ઉત્તર પ્રદેશમાં ‘રીલબાજ’ પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી
આર્યન ખાન ડ્રગ્સ કેસના (Aryan Khan Drugs Case) સાક્ષી કિરણ ગોસાવીની (Kiran Gosavi) પૂણે પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસની તપાસ કરી રહેલાં NCBના અધિકારી સમીર વાનખેડેએ (Samir vankhede) મુંબઈ હાઈકોર્ટમાં એક અરજી કરી છે. આ અરજીના માધ્યમથી વાનખેડેએ કોર્ટને એવી વિનંતી કરી છે કે, જો તેઓ સામે કોઈ તપાસ થાય તો તે તપાસ CBI દ્વારા કરવામાં આવે. મુંબઈ પોલીસ દ્વારા સમીર વાનખેડે સામે તપાસની હિલચાલનો વિરોધ આ સાથે વાનખેડેએ કર્યો છે.

સમીર વાનખેડેની અરજીને મુંબઈ હાઈકોર્ટે ધ્યાનમાં લીધી છે અને એવા આદેશ કર્યા છે કે સમીર વાનખેડેની ધરપકડ કરવાની હોય તો ત્રણ દિવસ પહેલાં વાનખેડેને નોટીસ આપવી પડશે.

આ અગાઉ સમીર વાનખેડેએ જાનનું જોખમ હોય સુરક્ષાની માંગણી કરી હતી. ડ્રગ્સ કેસના એક સાક્ષી પ્રભાકર સેલ દ્વારા સમીર વાનખેડે પર ભ્રષ્ટ્રાચારનો આરોપ મુકાયો ત્યાર બાદથી જ સમીર વાનખેડે સામે તપાસની તલવાર લટકી રહી છે. પ્રભાકર સેલે આક્ષેપ કર્યો હતો કે, સમીર વાનખેડે આર્યનને છોડવા માટે શાહરૂખ પાસે 25 કરોડની લાંચ માંગી રહ્યો છે. જેમાં NCBના કેટલાંક અધિકારીઓ અને કિરણ ગોસાવી પણ સામેલ હતો. કિરણ ગોસાવીની આજે જ એક જૂના છેતરપિંડીના કેસમાં પૂણે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ અગાઉ આજે સવારે સમીર વાનખેડેની પત્ની અભિનેત્રી ક્રાંતિ રાડકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક ખુલ્લો પત્ર ટ્વીટર પર શેર કર્યો હતો. મરાઠીમાં લખેલા આ પત્રમાં ક્રાંતિ રાડકરેએ મરાઠી મહિલાની ગરિમાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેણે ઉદ્ધવ ઠાકરેને લખ્યું કે, મરાઠી મહિલા અને તેના પરિવાર પર કીચડ ઉછાળવામાં આવી રહ્યું છે. પરિવારને અપમાનિત કરવામાં આવી રહ્યો છે. જો અત્યારે બાલાસાહેબ ઠાકરે જીવતા હોતે તો તેઓએ આવું થવા દીધું નહોત. અમે તમારામાં (ઉદ્ધવ ઠાકરે)માં બાલાસાહેબને જોઈએ છે અને તમારી પાસે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ.

નોંધનીય છે કે નવાબ મલિક અને પ્રભાકર સેલ દ્વારા સમીર ગામી અને તેના પરિવારો તથા સમીરના ધર્મ વિશે અનેક વાતો કરવામાં આવી રહી છે. આર્યન ખાનને જેલભેગો કરનાર સમીર વાનખેડેને ચારેતરફથી બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.