એક તરફ ગુજરાતમાં (Gujarat) ઓમિક્રોન (Omicron) તેમજ કોરોનાના (Corona) કેસોમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે ત્યાં લોકો નાતાલ (Christmas) અને નવા વર્ષની...
સુરતઃ (Surat) સુરતના વનિતા વિશ્રામ (Vanita Vishram) મહિલા વિશ્વ વિદ્યાલયખાતે તા.11 થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા ‘હુનર હાટ’ (Hunar Haat) સુરતીઓના અદ્દભૂત...
ઓલપાડ ટાઉન: નર્મદા મૈયાની પરિક્રમા (Narmada Maiya Parikrama) કરવા નીકળેલા ગુજરાત ,મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાંથી 40 જેવા યાત્રીઓ રાત્રીના સમયે કોટેશ્વર...
નવી દિલ્હી: (New Delhi) આજે રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને (MP Jaya Bachhan) ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા...
મુંબઈ : રૂપિયા 200 કરોડના મનીલોન્ડરીંગ (Money laundering) કેસમાં ફસાયેલી બોલિવુડની (Bollywood) અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડિસની (Jacqueline Fernandez) મુશ્કેલીઓ વધતી જ જાય છે....
સુરત: (Surat) સુરતમાં એક યુવતીને પ્રેમ (Love) કરવો ભારે પડ્યો છે. સમાજ અને માતા-પિતાની ચિંતા કર્યા વિના સર્વસ્વ છોડીને યુવતીએ પ્રેમી સાથે...
સુરત: (Surat) દિલ્હી એરપોર્ટના (Delhi Airport) એરકાર્ગો કસ્ટમ વિભાગને (Custom Department) મળેલી બાતમીના આધારે એરપોર્ટના કાર્ગો ટર્મિનલમાં તપાસ કરવામાં આવતાં ૫ હજાર...
સુરત: (Surat) ડિરેકટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ૧૨ ડિસેમ્બરના રોજ સચીન જીઆઇડીસી (Sachin GIDC) નજીક આવેલા સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) બહારથી તૈયાર...
ગાંધીનગર : (Gandhinagar) પેપરલીક કાંડમાં (Paperleak scandal) ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ (BJP office Kamalam) પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને (CR Patil)...
વલસાડ: (Valsad) અમરેલીના વતની અને વર્ષોથી સુરતમાં (Surat) સ્થાયી થયેલા ગજ્જર પરિવારના એડવોકેટ (Advocate) ઉમેશભાઈ ગજ્જરનો પરિવાર વતન અમરેલીથી સુરત કારમાં આવી...
સુરત: (Surat) ગયા પખવાડિયે આવકવેરા વિભાગની (Income Tax Department) ડીડીઆઇ વિંગ દ્વારા સંગિની ગ્રુપ અને અરિહંત ગ્રુપના ૪૦ જેટલા સ્થળો પર દરોડા...
સુરત: (Surat) શહેરના ઐતિહાસિક ગોપી તળાવમાં છેલ્લાં પાંચ વર્ષથી સતત નાતાલ દરમિયાન ગોપી કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોનાના કારણે શહેરમાં...
દિલ્હી : અયોધ્યા (Ayodhaya) રામ મંદિર (Rammandir ) નિર્માણ પર વર્ષોથી વિવાદો ચાલ્યા આવે છે. સત્તામાં કેટલીક રાજકીય પાર્ટીઓ આવી ને ગઈ...
સુરત: (Surat) કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા ૩૪માં હુનર હાટનું (Hunar Haat) સુરતમાં ૧૧ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન કરવામાં આવેલા આયોજનને ન...
સુરત: (Surat) કાનપુરથી આવેલી મહિલાને તથા તેને રિસીવ કરવા આવેલા પતિને ચપ્પુના ઘા ઝીંકી ભેસ્તાન સ્ટેશન (Railway Station) પર અફરાતફરીનો માહોલ સર્જનાર...
સુરત: (Surat) સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને વરાછાના (Varacha) મિનીબજારમાં (Minibazar) હીરાનો વેપાર કરતા મૂળ અમરેલીના (Amreli) લાઠી (Lathi) ગામના વતની હીરાના...
સુરત: (Surat) સુરત મેટ્રોની (Metro) કામગીરી હવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. સ્થાયી અધ્યક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ડિસેમ્બર...
ડિસેમ્બર,૨૦૨૧ના રોજ આખા વિશ્વમાં ક્રિસમસનું પર્વ મનાવવામાં આવશે. ક્રિસમસ એટલે પ્રેમ અને આનંદનું પર્વ. પ્રભુ ઈસુનો જન્મદિવસ. ખ્રિસ્તી સમુદાય ધામધૂમથી આ પર્વ...
છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં કાશી, બનારસ, વારાણસી નગરી છવાયેલી છે. હજારો વર્ષ પૌરાણિક આ નગર કેટલીય વખત ખંડિત થયું અને ફરી બેઠું...
મુંબઈ: મહારાષ્ટ્રના (Maharashtra) બીડ જિલ્લાના એક ગામમાં વાંદરાઓ (Monkey) અને કૂતરાઓની (Dogs) ટોળી લડાઇ સંદર્ભમાં બે વાંદરાઓને વન વિભાગે (Forest department) પકડી...
આયુષ્માન ખુરાનાની ‘ચંદીગઢ કરે આશિકી’ ને અપેક્ષા મુજબ આવકાર મળ્યો નથી. પહેલા વીક એન્ડમાં રૂ.12 કરોડની કમાણી થઇ છે. જે તેની આ...
ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટનશિપ મામલે ભડકેલા વિવાદની સાથે જ બે કેપ્ટન એકબીજાની કેપ્ટનશિપ હેઠળ રમવા ન માગતા હોવાની ચર્ચાઓ વચ્ચે ભારતીય ટેસ્ટ...
યુદ્ધમાં કથા માત્ર વિજય-પરાજય કે શૌર્યની નથી હોતી, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત પણ તેનો અભિન્ન હિસ્સો છે. બાંગ્લાદેશ યુદ્ધમાં એક ઘટના એવી છે...
મુંબઈ: (Mumbai) સોમવારે (Monday) ઉઘડતા બજારે શેરબજારમાં (Sensex down) કડાકો બોલી જતાં રોકાણકારોએ (Investors) રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. માત્ર 1...
દ્ધમાં કથા માત્ર વિજય-પરાજય કે શૌર્યની નથી હોતી, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત પણ તેનો અભિન્ન હિસ્સો છે. બાંગ્લાદેશ યુદ્ધમાં એક ઘટના એવી છે...
ગયા અઠવાડિયે બહાર પડેલ વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટમાં ભારત વિશેે માત્ર એક વાક્યમાં જે કહેવાયું છે એ બોલકું છે. રિપોર્ટ કહે છે: India...
બે અઠવાડિયાં પહેલાં અમેરિકાના કોલંબસ સિટીમાં મૂળ નડિયાદના એક ગુજરાતી યુવકની હત્યા થઇ. બૅંકમાં પૈસા જમા કરાવવા ગયેલા યુવકની લૂંટના ઇરાદે હત્યા...
હાલમાં આપણા રાજ્યમાં અને દેશમાં ઘણી સરકારી નોકરીઓની જાહેરાત આવે છે. જેમાં યુવાનો ઉત્સાહભેર અરજીઓ પણ કરે છે પરંતુ લેખિત પરીક્ષાના દિવસે...
ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં, લગ્ન પ્રસંગે, મુરતિયો પરણીને, ગાડાંઓ જોડેલી જાનમાં ઘરે આવતો હોય છે ત્યારે રસ્તામાં જાનડીઓ, કન્યાને અનુલક્ષીને એક ગીત ગાય...
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર રાજકોટમાં રાજ્યની પ્રથમ સ્કીન બેંકનો પ્રારંભ થયો છે. જે બેંક દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે ચામડી આપવામાં...
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો, ‘નો સ્ટોક’ ના પાટિયા લાગ્યા
BCAના સત્તા-સંઘર્ષમાં નવો વળાંક, રોયલ સત્યમેવ જયતે ગ્રુપનો CEO પર મનસ્વી નિર્ણયોના આક્ષેપ
અમૂલ દૂધ ₹2 પ્રતિ લિટર મોંઘુ થયું: મધર ડેરીએ પણ ભાવમાં ₹2 પ્રતિ લિટરનો વધારો કર્યો
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹૨ સુધીનો વધારો: આવતીકાલથી નવા ભાવ લાગુ
વિજયે 24 કલાકમાં જ પોતાના ખાસ જ્યોતિષીને OSD પદ પરથી હટાવ્યા: પક્ષોએ વિરોધ કર્યો હતો
પેટ્રોલિયમ મંત્રી: ભારતમાં ક્રૂડ ઓઇલનો 60 દિવસનો સ્ટોક, PMના નિવેદન પર કાલ્પનિક અર્થઘટન ન કરો
પ્રતીક યાદવનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, મૃત્યુના કારણ અંગે બહાર આવી ચોંકાવનારી વિગતો
ગુજરાતના પોલીસ વડાની કડક ચેતવણી: હવે પોલીસે આરોપીઓની ટાંટીયાતોડ સર્વિસ બંધ કરવી પડશે
પ્રતીક યાદવનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો, આવતીકાલે અંતિમ સંસ્કાર કરાશે
ગુજરાતમાં 1 જૂનથી ઘરયાદીની કામગીરી શરૂ
ગુજરાતને નવા લોકાયુક્ત મળ્યા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જસ્ટીસ બિરેન વૈષ્ણવને શપથ લેવડાવ્યા
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર – મોડી રાત્રે 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી, અનેક જિલ્લાઓમાં નવા કલેક્ટર અને મનપા કમિશનરોની નિમણૂંક
દક્ષિણ ગુજરાતના સુરત સહિત કચ્છ, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ ‘ઓરેન્જ એલર્ટ’
પીએમ મોદીની ‘આર્થિક આત્મરક્ષા’ની અપીલનો ગુજરાતમાં પડઘો: રાજ્યપાલ, સીએમ અને મંત્રીઓ દ્વારા સાદગીના શપથ
CBSE 12માનું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, રિઝલ્ટમાં વિદ્યાર્થીનીઓ આગળ
મરેલો ઉંદર 10 હજારનો પડ્યો, ‘Mr. Puff’ ને પાલિકાએ ફટકાર્યો આકરો દંડ!
વાઘોડીયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર સુધીનો મુખ્ય માર્ગ 15 દિવસ માટે બંધ
તમિલનાડુની રાજનીતિમાં ઐતિહાસિક ક્ષણ.
પશ્ચિમ બંગાળના CM શુભેન્દુ અધિકારીનો મોટો નિર્ણય: નંદીગ્રામ બેઠક છોડશે, ભવાનીપુરથી રહેશે ધારાસભ્ય
તમિલનાડુના CM વિજયનો મોટો યુ-ટર્ન
ફતેપુરા-સુખસર તાલુકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો, પ્રજામાં રોષ
આણંદમાં ચાલુ રીક્ષામાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
બોરસદના બદલપુરમાં 3.89 લાખની મતાની ચોરી
ઉમરેઠમાં ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું કરૂણ મોત
મહિસાગર એસપી પોતે તાલુકા મથકો પર આવીને લોકોની વ્યથા સાંભળશે
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે PM મોદીનો મોટો નિર્ણય
વડાપ્રધાન મોદીની ઈંધણ બચત અપીલનો પ્રભાવ
સોનિયા ગાંધી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ, સર્જરી થવાની માહિતી બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ચિંતા
બંગાળમાં મોટો ફેંસલો
કલાલીમાં ઉધમ મચાવનારને પોલીસે કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી કાયદાના પાઠ ભણાવ્યા
એક તરફ ગુજરાતમાં (Gujarat) ઓમિક્રોન (Omicron) તેમજ કોરોનાના (Corona) કેસોમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે ત્યાં લોકો નાતાલ (Christmas) અને નવા વર્ષની (New Year) ઉજવણી (Celebration) માટે પણ ખૂબ ઉત્સૂક છે. આ દરમિયાન ઓમિક્રોન વધુ ન ફેલાય તે માટે ગુજરાત સરકાર (Government of Gujarat) દ્વારા સતર્કતાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા નાઇટ કર્ફ્યુને (Night Curfew) લંબાવવા અંગે જાહેરાત કરવામાં આવી છે. આ કર્ફર્યુ ગુજરાતના આઠ મોટા શહેરોમાં 31 ડિસેમ્બર સુધી લંબાવવમાં (extended) આવ્યો છે. જોકે 31 ડિસેમ્બરની ઉજવણી અંગે હાલ કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી.
સરકારે જાહેર કરેલા નિર્ણય મુજબ અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં 31 ડિસેમ્બર સુધી મધ્યરાત્રિ 1 વાગ્યાથી શરૂ કરી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. રેસ્ટોરાંને રાત્રે 12 વાગ્યા સુઘી ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે. સરકારી ગાઈડલાઈનનો અમલ આ શહેરોએ 31મી ડિસેમ્બર સુઘી કરવો પડશે. રાજયમાં રાત્રિ કફર્યૂ અંગેની મર્યાદા આજ રોજ એટલેકે 20 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ હતી પરંતુ ઓમિક્રોન તેમજ કોરોનાના વધતા કેસોની વઘતી જતી સંખ્યાના કારણે આ કફર્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. જોકે 21 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી ગુજરાતમાં અગાઉ અપાયેલી છૂટછાટો યથાવત રાખવામાં આવી છે.
રાજયમાં રાત્રિ કફર્યૂ અંગેની મર્યાદા આજ રોજ એટલેકે 20 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ હતી જેને પગલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવરાત્રિ અગાઉ સરકાર દ્વારા લગ્નપ્રસંગમાં 400 તેમજ અંતિમક્રિયામાં 100 વ્યકિતઓની છૂટછાટ આપવામાં આવી હતી. જે યથાવત રાખવામાં આવી છે. પરંતુ આ તમામમાં હાજર રહેનારી વ્યકિતએ વેકસિનનો બંને ડોઝ લીઘેલા હોવાં જોઈશે. આ ઉપરાંત લગ્નપ્રસંગમાં લાઉડસ્પીકર નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત 31stની રાત્રે નવા વર્ષની ઉજવણી કરી શકાશે કે નહીં તે અંગે મૂંઝવણ છે. સરકાર દ્વારા આ અંગે કોઈ ગાઈડલાઈન કે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું નથી.